1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]

ભાવનગરમાં સરકારી મેડિલક કોલેજનું બિલ્ડિંગ માત્ર 20 વર્ષમાં જ જર્જરિત બની ગયું

ભાવનગરઃ રાજ્યમાં નવા બનાવેલા પુલો તેમજ સરકારી ઈમારતોના નબળા બાંધકામની કાયમ બુમો ઉઠતી હોય છે. સરકાર દ્વારા બાંધકામોનો કોન્ટ્રાક્ટ અપાતો અપાતો હોય છે. અને નબળા બાંધકામ સામે કોઈ મોનિટરિંગ કરાતું નથી. અને તેના લીધે સરકારી બહુમાળી બિલ્ડીંગો  તેના આયુષ્ય કરતા વહેલા જર્જરીત બની રહ્યા છે.  ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગ માત્ર […]

ગુજરાત યુનિવર્સિટી બે મહિના થયા છતાં પણ હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી શકી નથીઃ NSUI

અમદાવાદઃ ધારણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાણિજ્ય વિનિયન સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીનો આરંભ કર્યાને બે મહિના વિતી ગયા હોવા છતાંયે હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ, બીજીબાજુ ઊંચીટાકવારી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવો આક્ષેપ […]

ભાજપની સરકારે આદિવાસીઓને મળનારા અધિકારોથી વંચિત રાખ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં 9મી ઓગસ્ટને આદિવાસી દિનની સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતો કે,  ગુજરાતમાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકારથી વંચિત રખાયા છે. 91183 આદિવાસીને જંગલ જમીન અધિકારથી વંચિત કરાયા છે. અલગ અલગ કાયદા લાવીને જંગલની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે છે, પણ ગરીબ આદિવાસીઓને […]

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન […]

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે

નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકાર સામેના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર આજે સંસદમાં ભારે ઉગ્રવાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.જે બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમજ કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સાથે થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને […]

ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ […]

તમને કે તમારા બાળકોને સ્વિંગનો શોખ છે, તો આ પ્રકારના ઈનડોર હિંચકાથી વઘશે તમારા ઘરની શાન

દરેક લોકો ઈચ્છે છે કે તેમુનં ઘર સુંદર ્ને આકર્ષક દેખાી આ માટે લોકો અવનવી ડિઝઆઈનથી ઘરની વોલ સજાવતા હોય છે તો વળી ઘરમાં ફૂલ છોડ કે પ્લાન્ટ લગાવતા હોય છે જો કે આજે આપણે વાત કરીશપું ઈનડોર હિંચકા વિશે જે લોકોને ઝુલા ધુલવાનો શોખ છે તે લોકો માટે ઘરની શોભા વઘારવા માટે બેસ્ટ ઓપ્શન […]

પાકિસ્તાનઃ ચૂંટણી પંચે પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી […]

આ 4 ફળ ચહેરા પરની કરચલીઓ અને વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદરૂપ છે,આજથી જ તમારા આહારમાં કરો સામેલ

સમય સાથે આપણી ત્વચા બગડવા લાગે છે. જીવનશૈલી અને આહાર સંબંધિત ખામીઓ ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય આસપાસનું પ્રદૂષિત વાતાવરણ ત્વચામાંથી ભેજ છીનવી લે છે અને કોલેજનને નુકસાન પહોંચાડે છે. કોલેજનનું નુકસાન ત્વચાને અંદરથી તોડી નાખે છે અને તેની સ્થિતિસ્થાપકતાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય હાઈડ્રેશનના અભાવે ત્વચામાં ફાઈન લાઈન્સની સમસ્યા વધવા લાગે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code