1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લગ્નમાં માત્ર 50 જાનૈયા અને ભોજનમાં 10 વાનગીઓ, સંસદમાં રજુ થયું બિલ

નવી દિલ્હીઃ પંજાબના ખડૂર સાહિબના કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે લગ્નમાં થતા નકામા ખર્ચને રોકવા માટે સંસદમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. ગૃહમાં રજૂ કરાયેલા આ બિલમાં જાનમાં માત્ર 50 લોકોને બોલાવવા જેવા નિયમો લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલને પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડીચર ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ નામ આપવામાં આવ્યું છે. […]

New Moms બાળકની સંભાળમાં ન કરો આ ભૂલો,એકદમ સ્વસ્થ રહેશે તમારું નાનું બાળક

માતા બન્યા પછી મહિલાઓની જવાબદારી વધુ વધી જાય છે કારણ કે જો નાની જીંદગીને યોગ્ય કાળજી ન મળે તો તે બીમાર થવા લાગે છે. માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નાના બાળકને નહાવાથી લઈને તેને ખવડાવવા સુધી મહિલાઓએ સાવધાન રહેવાની જરૂર છે. આ સિવાય આજે અમે […]

કિચન ટિપ્સઃ- જો બાળકોને પાલકનું શાક નથી ભાવતું આ રીતે પાલકનીભાજીને બનાવો ટેસ્ટી અવને ચિઝી

સાહિન મુલતાનીઃ-  પાલકની ભાજી  કે જેને ખાવાથી અનેક પોષક તત્વો મળી રહે છે જો કે પાલકની ભાજી બાળકોને પસંદ આવતી નથી પરંતુ આજદે આ ભાજીને કંઈક અલગ રીતે બનાવીશું જેનાથી તેનો ટેસ્ટ વધવાની સાથે તે લૂકમા પણ બાળકોને ગમતી થશે. સામગ્રી 1 નંગ – પાલકની ઝુડી( સાફ કરીને તેના પાનને પાણીમાં બાફીને નીતારીલો) 2 ચમચા […]

ખેડૂતોની સુખાકારી માટે GSFCએ 5000 થી વધુ સમૃદ્ધિ કેન્દ્ર વિકસિત કર્યા

વડોદરા:ભારત સરકારના ખાતર વિભાગ (ડીઓએફ) દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અનુસાર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી) એ કુલ 5017 “પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર” (પીએમકેએસકે) સફળતાપૂર્વક વિકસિત કર્યું છે. આ કેન્દ્રો મોડેલ ખાતરની છૂટક દુકાનો છે જેની સ્થાપના ખેડૂતોની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે દેશભરમાં કરવામાં આવી છે. આ વન-સ્ટોપ […]

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ, 5મી ઑગસ્ટ 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ […]

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક […]

પાકિસ્તાનમાં તોશાખાના કેસમાં સજાના આદેશ બાદ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાયા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં અદાલતે કસુરવાર ઠકાવીને 3 વર્ષની સજા ફરમાવી છે. સરકારી ભેટ પચાવી પાડવાના ચકચારી કેસમાં અદાલતના આદેશના ગણાતરીના કલાકોમાં જ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઈમરાન ખાનને લાહોરની લખપત જેલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

શાકભાજીની સાથે દાળ,ચોખા અને દૂધ પણ મોંઘુ,એક વર્ષમાં આટલો વધારો

દિલ્હી: તાજેતરના મહિનાઓમાં રસોડાનું બજેટ સંપૂર્ણપણે બગડ્યું છે. સરકારી આંકડા મુજબ, દાળ, ચોખા અને લોટ એક વર્ષમાં 30% સુધી મોંધા થયા છે. આ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં ટામેટાંનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. જો કે બટાકાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આવતા મહિનાથી ડુંગળીના ભાવમાં વધારો શરૂ થઈ શકે છે. […]

મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુવનેશ્વરમાં રૂ. 761 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબરી સેક્શનને ફોર લેન કરવા અને લાડુગાંવ થઈને મોટેરથી બાનેર સુધીના રોડને રૂ. 34 કરોડના ખર્ચે પહોળો કરવાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ […]

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નથી મળ્યો પુરો લાભ – દેશના 148માંથી માત્ર 22 હવાઈમથકો જ ફાયદામાં

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં આગળ ઘપી રહેલો દેશ બન્યો છે તે હવે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે પરિવહન સેવાને વઘુ સરળ બનાવવા માટે યાત્રીઓ હવે ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરતા થયા છે જો કે આ સમગ્ર સકારાત્મક સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code