1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સવારે ખાલી પેટે મીઠો લીમડો એટલે કઢી પત્તા ખાવાથી મટી જશે આ 5 બીમારીઓ

મોટાભાગના લોકો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરી મીઠો લીમડો એટલે કે કઢી પત્તાનો ઉપયોગ કરે છે. પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સવારે ખાલી પેટે નિયમિતપણે કઢી પત્તા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. વજન ઘટાડો: કઢી પત્તામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર્સ શરીરમાં ચરબી […]

સની દેઓલની ફિલ્મ જાટની અમીષા પટેલે કરી પ્રશંસા

બોલિવૂડ અભિનેતા સની દેઓલે ગદર 2 સાથે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે જાટ સાથે, તે બે વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો અને ધમાલ મચાવી દીધી છે. ગોપીચંદ માલિની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ વિલનની ભૂમિકા ભજવી છે. જ્યારે વિનીત કુમાર સિંહ, રામ્યા કૃષ્ણન અને જગપતિ બાબુએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ […]

કિડનીને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ

કિડનીના સ્વસ્થ રાખવા માટે પોષ્ટીક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય આહારનું પાલન કરો છો, તો કિડનીને ઘણી હદ સુધી સ્વસ્થ રાખી શકાય છે. આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેમાં રહેલા ગુણધર્મો ચેપ સામે લડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સફરજન : સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે બ્લડ સુગર અને […]

મેથીથી હેર માસ્ક બનાવો અને લાંબા, ચમકદાર તથા જાડા વાળ મેળવો

દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે તેના વાળ કાળા, લાંબા, જાડા અને ચમકદાર હોય, જે તેની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને વધતા પ્રદૂષણને કારણે, વાળ નિર્જીવ થઈ જવા અને ખરવા એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને કારણે, વાળ ઘણીવાર ખરી જાય છે અને પાતળા અને ટૂંકા થઈ જાય […]

ઝારખંડના રાંચીમાં 220 બેડવાળી ESIC હોસ્પિટલનું ડૉ. મનસુખ માંડવિયા ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 17 એપ્રિલ, 2025ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત 220 બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) યોજના હેઠળ હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ કાર્યક્રમ દરમિયાન ડો.માંડવિયા ઈએસઆઈના […]

ઉનાળામાં ઈ-વાહનોનું રાખો વિશેષ ધ્યાન, નાનકડી ભૂલ પડી શકે છે ભારે

જો તમે ઇલેક્ટ્રિક વાહન ચલાવો છો, તો ઉનાળામાં બેટરીનું ખાસ ધ્યાન રાખો, નહીં તો મોટો અકસ્માત થઈ શકે છે. ઘણીવાર લોકો કેટલીક ભૂલો કરે છે જેના કારણે બેટરીમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે અને કાર થોડી જ વારમાં બળીને રાખ થઈ જાય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. ભારતના ઘણા […]

પપૈયાને ખાલી પેટે ખાવાથી રક્ત પ્રવાહમાં થાય છે સુધારો

પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, પેપેઇન અને ફાઇબર જેવા તત્વો જોવા મળે છે, જે તેને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બનાવે છે. તમે તમારા આહારમાં પપૈયાનો ઘણી રીતે સમાવેશ કરી શકો છો, પરંતુ સવારે ખાલી પેટ તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. પરંતુ જો તમને અહીં જણાવેલ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તો […]

30 વર્ષની ઉંમર પછી સારા આરોગ્ય માટે આ ફુડને કરો સામેલ

૩૦ વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. આ ઉંમરના લોકોનું ચયાપચય ધીમું થવા લાગે છે, ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે અને હાડકાં નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં, જો યોગ્ય આહાર પર ધ્યાન આપવામાં આવે તો વધતી ઉંમરની અસરોને ઘણી હદ સુધી અટકાવી શકાય છે. બદામ અને સીડ્સઃ બદામ, અખરોટ, ચિયા […]

ઉનાળાની ઋતુમાં કેરીથી બનાવો આ સ્વાદીષ્ટ વાનગી

ઉનાળાની ઋતુમાં લોકો કેરીનો ખૂબ આનંદ માણે છે. પાકેલી કેરીમાંથી ઘણી બધી વાનગીઓ અને પીણાં બનાવવામાં આવે છે, જે ઉનાળામાં એક સ્વાદિષ્ટ વાનગી છે. પરંપરાગત રેસીપી શ્રીખંડનો સ્વાદ મોઢામાં પીગળી જાય છે અને જ્યારે કેરીની મોસમ હોય છે, ત્યારે આ મીઠાઈની મજા બમણી થઈ જાય છે કારણ કે કેરી શ્રીખંડનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બને છે. […]

ધોરાજીમાં ઓવરબ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન ન અપાતા લોકોએ વિરોધ કર્યો

સ્થાનિક રહિશોએ ચક્કજામ કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા ડાયવર્ઝનને લીધે લોકોની મુશ્કેલી વધી લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ઉગ્ર લડત અપાશે રાજકોટ:  જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રસ્તાને ડાયવર્ઝન અપાયું છે. પણ સ્થાનિક લોકોના કહેવા મુજબ વાહનો માટે જે ડાયવર્ઝન અપાયું છે તે રસ્તો ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code