યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ભવિષ્યની અર્થવ્યવસ્થાને આગળ વધારશે: આર્થિક સર્વેક્ષણ 2024-25
માનસિક સુખાકારી એ જીવનના પડકારોને નેવિગેટ કરવાની અને ઉત્પાદક રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. માનસિક સુખાકારીમાં આપણી તમામ માનસિક-ભાવનાત્મક, સામાજિક, જ્ઞાનાત્મક અને શારીરિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવવામાં આવ્યું છે કે મનની સંયુક્ત તંદુરસ્તી પણ આને […]


