1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ફોરેન્સિક વિજ્ઞાન દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય વ્યવસ્થાને લોકો-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર બધાને સમયસર ન્યાય મળે અને […]

સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વર્લી ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે મુંબઈના વર્લી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. આમાં અભિનેતાને તેના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. આ ઘટના બાદ, વર્લી પોલીસ સ્ટેશનમાં […]

ભારતઃ અઠવાડિયામાં સોનાના ભાવમાં 6.5 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 6.5 ટકાનો ઉછાળો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય ભાવ વધીને $3,237 પ્રતિ ઔંસ થયા છે.કોવિડ-૧૯ પછી સોનાનું આ શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન હતું. આનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફને કારણે વધતી જતી વૈશ્વિક અસ્થિરતા છે, જે સોનાના ભાવને ટેકો આપી રહી છે. સોનાના ભાવમાં વધારો એવા સમયે જોવા મળી રહ્યો […]

ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થયુ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થઈ ગયું છે. આ માહિતી ઉદ્યોગના ડેટામાંથી મેળવવામાં આવી છે. આ કુલ ઉત્પાદનમાંથી, એપલે ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી છે, એમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ […]

વક્ફ કાયદામાં તાજેતરના ફેરફારથી ગરીબ શોષણ બંધ થશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં અનેક પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પીડિતોથી વંચિતો સુધી, આદિવાસીઓ મહિલાઓ સુધી, ગરીબોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી, તેમના દરેક પ્રયાસનો ઉદ્દેશ્ય તેમના જીવનમાં પરિવર્તન લાવવા અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો છે. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની જન્મજયંતિ દલિતો, […]

ભારતનો GDP વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2026માં 6.5 ટકા રહી શકે છે: ક્રિસિલ

નવી દિલ્હીઃ ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે. યુએસ ટેરિફમાં વધારો હજુ પણ વૃદ્ધિ માટે જોખમ છે. RBIની હળવી નાણાકીય નીતિ કેટલાક બાહ્ય પડકારોને સરભર કરશે. વ્યાજ દરમાં ઘટાડો, આવકવેરામાં રાહત અને ફૂગાવામાં ઘટાડો આ નાણાકીય વર્ષમાં વપરાશને વેગ આપશે. સારા ચોમાસાથી […]

યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોના મોત

રશિયાએ યુક્રેન પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે.. યૂક્રેનના સુમી શહેર પર થયેલા હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તરપૂર્વીય યુક્રેનના સુમી શહેર પર રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલામાં શહેરના મેયરનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો.. આ હુમલો ત્યારે થયો છે, જ્યારે લોકો પામ સન્ડે નિમિત્તે ચર્ચની […]

પાકિસ્તાનીઓમાં ફેલાયો બલૂચ બળવાખોરોનો ભય, બલુચિસ્તાનમાં રાત્રે ટ્રેન દોડાવવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગ બાદ, સમગ્ર પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીનો ભય ફેલાયો છે. બલૂચ બળવાખોરોએ લગભગ 500 મુસાફરોને લઈ જતી ટ્રેનનું અપહરણ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. હવે પાકિસ્તાન રેલ્વે રાત્રે બલુચિસ્તાનમાં ટ્રેનો ચલાવવાથી ડરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે કરાચીથી ક્વેટા જતી બોલન એક્સપ્રેસને જેકોબાબાદ સ્ટેશન […]

સરકાર ડ્રગ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે કામ કરી રહી છે: અમિત શાહ

નવી દિલ્હી: કાયદા અમલીકરણ એજન્સીઓએ ગુજરાત દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યો છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી શેર કરી અને કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ડ્રગ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે કામ […]

લશ્કરી સંરક્ષણ સ્થળો અને સરહદી બંકરો માટે વાંસથી બનેલા કમ્પોઝિટ પેનલ્સ વિકસાવાયાં

નવી દિલ્હીઃ IIT ગુવાહાટીના સંશોધકોએ સેના માટે વાંસથી બનેલા ‘કમ્પોઝિટ પેનલ્સ’ વિકસાવ્યા છે, જે લશ્કરી સંરક્ષણ સ્થળો અને સરહદી બંકરોના નિર્માણમાં અસરકારક સાબિત થશે. આ પેનલો પરંપરાગત લાકડા, લોખંડ અને અન્ય ધાતુઓનું સ્થાન લેશે. IIT અધિકારીઓએ જણાવ્યું હતું કે વાંસના સંયુક્ત પદાર્થોમાં ધાતુઓ જેટલી જ લવચીકતા હોય છે અને તે બુલેટપ્રૂફ પણ હોય છે. હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code