1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા પર ચાલે છેઃ અમિત ચાવડા

સુરતમાં એક કંપનીના 8,35,000 ચોરસ મીટર દબાણ બુલડોઝર ચાલતું કેમ નથી સુરત જિલ્લામાં લાખો ચો.મી. જમીન પર બનેલા ઝીંગા તળાવો સામે પગલાં લેવાતા નથી સરકાર ગરીબી નહી ગરીબોને હટાવી રહી છેઃ વિપક્ષના પ્રહાર ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના તારાંકિત પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તારીખ 31.12.2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં […]

સંરક્ષણ રાજ્યમંત્રી નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના સંરક્ષણ અને અંતરિક્ષ કમિશનરને મળ્યા

નવી દિલ્હીઃ સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના સંરક્ષણ અને અવકાશ કમિશનર એન્ડ્રિયસ કુબિલિયસ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારત-યુરોપિયન યુનિયન દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે વ્યાપક ચર્ચા કરી હતી. જેમાં ભારત-પેસિફિકમાં દરિયાઈ જોડાણો અને માહિતીની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સંજય સેઠ અને એન્ડ્રિયસ કુબિલિયસે […]

અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું

ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં  વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા […]

ડિઝાઇન ભારતના વારસા અને ભવિષ્યના વિકાસ માટેની ચાવી છે: પિયુષ ગોયલ

ડિઝાઇન ફક્ત સૌંદર્ય શાસ્ત્ર વિશે જ નથી, તે એક નવીનતા છે. જેનો ભારતના વારસા પર પ્રભાવ પડે છે અને દેશના વિકાસમાં ભૂમિકા ભજવશે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના 44મા દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધન દરમિયાન કહી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે નવા સ્નાતકો વારસા અને આ […]

મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબી ગયેલા સુરતના યુવાનની 14 દિવસથી ભાળ મળી નથી

સુરતનો 32 વર્ષીય યુવાન કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો, 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે યુવાન તેના મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો, નાગવાસુકી ઘાટ પર યુવાને 6 ડુબકી લગાવ્યા બાદ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો સુરતઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. ત્રિવેણી સંગમ પર કરોડો લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. […]

મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની નોકરીમાંથી કાઢી મૂકવાના આદેશને સુપ્રીમ કોર્ટે ના મંજુર રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશમાં બે મહિલા ન્યાયિક અધિકારીઓની સેવા સમાપ્તિના આદેશને ફગાવીને આ કાર્યવાહીને “શિક્ષાત્મક, મનસ્વી અને ગેરકાયદેસર” ગણાવી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ન અને ન્યાયાધીશ એન. કોટિશવર સિંહની બેન્ચે બંને અધિકારીઓને 15 દિવસની અંદર સેવામાં પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે, ન્યાયાધીશ નાગરત્ને કહ્યું હતું કે, “આ બે ન્યાયિક અધિકારીઓની […]

અમદાવાદમાં માણેકચોકની ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે

AMC દ્વારા મેગા ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ફુડ માર્કેટ બંધ કરાશે હોળી-ધૂળેટી બાદ ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરાશે ડ્રેનેજનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતા નથી અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં આવેલી ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માણેકચોક વિસ્તારમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે. તેના લીધે ઘળેટી બાદ ખાણીપીણી બજાર મહિનો બંધ રહેશે. મ્યુનિ. […]

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 110 માર્ગના કામો પૂર્ણ કરાયા

રાજ્યમાં 110 માર્ગો માટે કુલ રૂ. 651.96 લાખનો ખર્ચ કરાયો અબડાસા તાલુકામાં 43 કિ.મીના માર્ગોના કામો પૂર્ણ કરાયા કચ્છમાં એક લાખ કરોડના રોકાણ સાથે ૫ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લો પ્રવાસન,ઉદ્યોગ અને ઐતિહાસિક સ્થળો સહિત તમામ ક્ષેત્રે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. જેના પરિણામે […]

EPFO દ્વારા 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર 8.25 ટકા વ્યાજ દર યથાવત

નવી દિલ્હીઃ નિવૃત્તિ ભંડોળ સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શુક્રવારે 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફેબ્રુઆરી 2024 માં EPF પર વ્યાજ દર 2022-23 માં 8.15 ટકાથી વધારીને 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો. EPFO એ માર્ચ 2022 […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની 4.115 અરજીઓને મંજૂરી

ડિજિટલ ગુજરાત’અંતર્ગત બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી ગાંધીનગર તાલુકામાં 2334 અરજીઓ મંજુર કરાઈ વિધાનસભામાં સરકારે આપી માહિતી  ગાંધીનગરઃ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધતા ખેતીની જમીન બીન ખેતીમાં તબદીલ કરવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સરકાર દ્વારા બિન ખેતીની અરજીઓને ઓનલાઈન મંજુરી આપવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code