1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ટ્વિટરએ ગિલગિત-બાલ્ટિસ્તાનને બતાવ્યો ભારતનો ભાગ,પાકિસ્તાન સરકારનું સત્તાવાર એકાઉન્ટ પણ બ્લોક

દિલ્હી : સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ભારતના સ્થાનમાં આ પ્રદેશના ભાગો બતાવી રહ્યું છે. ઉપરાંત, જ્યારે પાકિસ્તાની યુઝર્સ એપ પર લોકેશન ફીચર ઓન કરે છે, ત્યારે આ વિસ્તારમાંથી મોકલવામાં આવેલી ટ્વીટ્સ ભારતીય કાશ્મીરમાંથી આવતા દર્શાવવામાં આવે છે. ટ્વિટર સાથે જોડાયેલ ગિલગિત-બાલ્ટિસ્તાનનો મુદ્દો પ્રકાશમાં આવ્યો જ્યારે ગિલગિત-બાલ્ટિસ્તાનના […]

પશ્વિમબંગાળમાં આજે પંચાયતની ચૂંટણીના પરિણામ થશે જાહેર, દરેક સ્થળોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજરોજ મંગળવારે અહીં પરિણામ જાહેર કરવામાં આવશે જો કે પશ્વિમબંગાળમાં હિંસાને જોતા તમામ બૂથો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો છે જેથી કરીને હિંસા થતા અટકાવી શકાય. પ્રાપ્ત વિગત પ્રમાણે મતદાન દરમિયાન ઘણી હિંસક ઘટનાઓ બની હતી, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સહીત […]

ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું

દિલ્હી :રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો વરસાદનો ક્રમ મંગળવારે પણ ચાલુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે રાજ્યભરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કુમાઉના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરાખંડના ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ […]

ઉત્તરભારત સહીત કેટલાક રાજ્યોમાં મેઘ તાંડવ, અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ

  દિલ્હીઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે દેશના 8 રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે સાથે જ પુરની સ્થિતિ સર્જાય છે,ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે પ્રધાનમંત્રી નરનેદ્ર મોદીએ દરેક રાજ્યના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે જો ઉતત્રભારતની વાત કરીએ તો મુશળધાર વરસાદ અને પૂરના કારણે […]

ભારત 26 રાફેલ-ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદશે,પીએમ મોદીની મુલાકાત દરમિયાન ડીલની થઈ શકે છે જાહેરાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે 13 જુલાઈથી બે દિવસીય ફ્રાંસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રોનું માનીએ તો આ બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ઘણી સમજૂતી થઈ શકે છે. […]

જાણો શા માટે ડોક્ટર્સ કેટલીક ખાસ બીમારીમાં salt ઓછુ ખાવાની સલાહ આપે છે, વધારે મીઠુ કોણે ન ખાવું જોઈએ

સામાન્ય રીતે ડોક્ટર્સ ઘણા લોકોને નમક ખાવાની મનાઈ કરતા હોય છે ખાઈ કરીને બ્લડ પ્રેશર જેનું હાઈ રેહતું હોય તેને ગર્ભઘારણ કરેલી સ્ત્રીઓને વગેરે લોકોને મીઠુ ખાવાની ના જ કહેવામાં આવે છએ નમક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક જાણકારી પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ (લગભગ એક ચમચી […]

બાળકો સાથે વધુ સમય વિતાવ્યા પછી પણ માતા-પિતા કેમ છે ચિંતિત ?

આજે માતાપિતા તેમના બાળકો સાથે પહેલા કરતા વધુ સમય વિતાવે છે. તેમ છતાં તેઓ નોંધપાત્ર ધ્યાન પ્રાપ્ત કરવા છતાં અગાઉની પેઢીઓ કરતાં વધુ ચિંતાનું કારણ બને છે. માતાપિતા માને છે કે પ્રતિબદ્ધતાનો અભાવ તેમના બાળકોની સફળતા અને ભવિષ્યમાં રુચિઓને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી નકારાત્મક અસરો થઈ શકે છે. પિતાની સરખામણીએ માતાઓ પર તેમના બાળકોની […]

આ 2 માછલીઓને ઘરમાં રાખશો તો જ ધનનો વરસાદ થશે,સુખ-સમૃદ્ધિ આવશે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં બધું સારું ચાલે અને તેનો પરિવાર આગળ વધે. ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને આર્થિક પ્રગતિ પણ થાય. આ બધા માટે લોકો અનેક યુક્તિઓ પણ કરે છે. ફેંગશુઈ શાસ્ત્રમાં પણ ઘરની સકારાત્મકતા અને આર્થિક વૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક માછલી છે. ફેંગશુઈ શાસ્ત્રો […]

ગુજરાત યુનિ. સંલગ્ન 6 ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો પૈકી પાંચ સ્વનિર્ભર સાયન્સ કોલેજોએ ચાલુવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા નિર્ણય કર્યો છે. એટલે કે આ છ કોલેજોની અંદાજે 2500 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. જેના કારણે હવે સાયન્સમાં માત્ર 23 કોલેજોની 8800 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, અગાઉથી ખાલી પડતી સાયન્સ કોલેજો માટે […]

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code