1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ-આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

અમદાવાદઃ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (20 ટ્રીપ્સ) ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી […]

EPFOએ આપી વધુ એક સુવિધા, આ કારણો માટે હવે 2 થી 3 દિવસમાંજ પૈસા થઇ જશે ખાતામાં જમા

જે લોકો નોકરી કરે છે તેમના માટે એક ખુશ ખબર સામે આવી છે. ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ઓટો ક્લેમ સુવિધા લોન્ચ કરી છે. જેમાં શિક્ષા, લગ્ન, મકાન અને બીમારી માટે આ સુવિધા લોન્ચ કરાઈ છે. સાથે તેની લિમિટ પણ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા સુધીની કરી નાખી છે. આના કારણે હવે બીમારીમાં કે શિક્ષા, […]

ખેડબ્રહ્મા માતાજી કંપામાં પાણી નહી મળતાં નાગરીકોનો હોબાળો : રસ્તો પણ બંધ કરાયો

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા ના અણઘડ વહીવટ થી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચીત રહેતાં નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો.   હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સમગ્ર તંત્ર રામભરોસે ચાલી રહ્યુ હોય તેવુ […]

તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મેએ મતદાન થવાનું છે. મતદાન પહેલા ભાજપે દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા-મોટા નેતાઓ દિલ્હીમાં છે. આટલું જ નહીં, જુદા-જુદા રાજ્યના મુખ્યમંત્રી પોતાની પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કરીને વોટ માંગી રહ્યા છે. ત્યારે હવે આસામના મુખ્યમંત્રી હિમંતા […]

PM મોદીનો આજે મુંબઇમાં રોડ શો, સંભવિત ભીડને ધ્યાને રાખી અનેક જગ્યાએ રૂટ ડાયવર્ઝન અપાયું

લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત આજે મુંબઇમાં તેમનો રોડ શો યોજાશે.. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો […]

લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

મુંબઈ: લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન યોજાયું છે અને હવે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના ચૂંટણીપ્રચારની તમામ જવાબદારી ઉઠાવી લીધી છે અને સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ગઈકાલે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ સભાઓ […]

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]

સિક્કિમના સરહદી વિસ્તારોમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની સ્થાપના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમના સરહદી વિસ્તારોમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની સ્થાપના કરશે, જેનું સંચાલન ભૂતપૂર્વ સૈનિકો કરશે. આ સંબંધમાં, ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના સચિવે ચીન સરહદે સિક્કિમની સરહદે આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભૂતપૂર્વ સૈનિકોને લગતી વિવિધ કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ભૂતપૂર્વ સૈનિકોની આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત […]

રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી ઉભી થાય છે અનેક સમસ્યાઓ, આટલી બાબતોનું ખાસ રાખવું ધ્યાન

રાહુ-કેતુનો પ્રભાવ જો કોઈને પ્રભાવિત કરવા લાગે તો તેના જીવનમાં ધનની હાનિ, શારીરિક સમસ્યાઓ અને ગંભીર મુશ્કેલીઓ આવી શકે છે. રાહુ-કેતુનો પ્રભાવ એટલો ખરાબ હોય છે કે એક સમયે દેવી-દેવતાઓ પણ તેમના કષ્ટમાં રહે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહ ઘરમાં રહેલી પોઝિટિવ એનર્જીને નેગેટિવ એનર્જીમાં બદલી શકે છે. માનસિક રોગ થવાની સંભાવના જ્યોતિષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code