1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ સાથે PM મોદીએ કરી મુલાકાત

પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યા 29 મેડલ PM મોદીએ ખેલાડીઓ સાથે કરેલી મુલાકાતનો વીડિયો આવ્યો સામે પીએમ મોદી ખેલાડીઓ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ રમતમાં ઈતિહાસ કરીને ભારત પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી પેરા એથલીટ્સ સાથે હસી મજાક […]

વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયો

કોંગ્રેસના કાર્યકરોએ ‘ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ’ ના નારા લગાવ્યા, વડોદરા પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન છેઃ કોંગ્રેસ, જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે માસ-મિલકતોને સારૂએવું નુકશાન થયું હતું. સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. રાજકીય પક્ષ અને […]

વડોદરાના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ, લારીવાળાને 5000, દુકાનદારોને 20000 મળશે

5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને 5 લાખની સહાય અપાશે, મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ એક મહિનાનો પગાર રાહતનીધીમાં આપશે, જે લોકો અરજી કરશે, તેમને રાહત પેકેજ મુજબ સહાય અપાશે વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વાનિત્રીના પૂરના પાણી ફરી વળતા શહેરીજનોની માલ મિલ્કતોને ભારે નુકશાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના […]

કટરાપલયમના મદુરાઈમાં હોસ્ટેલમાં આગ, બેના મોત

• આ દૂર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયાં • અકસ્માત સમયે 40 મહિલાઓ હાજર હતી બેંગ્લોરઃ તમિલનાડુના મદુરાઈના કટરાપલયમની મહિલા હોસ્ટેલમાં ગુરુવારે સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્ટેલમાં 40 વિદ્યાર્થીનીઓ હાજર હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ પણ થયા છે. દુરઈના જિલ્લા કલેક્ટર એમએસ સંગીતાએ આ […]

એસટીની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

એસટી બસ એરક્રફ્ટ જેવી અદ્યાધૂનિક અને ફાયર સેફ્ટીની સુવિધા ધરાવે છેઃ હર્ષ સંઘવી, અમદાવાદના નહેરૂનગરથી સુરત જવા 8 બસ અને વડોદરા માટે પણ 8 બસો દોડાવાશે,  ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ […]

પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરાયું લોકાર્પણ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યુ લોકાર્પણ, વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરઃ શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર નિર્માણ કરાયેલી થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ […]

ગીર ઓલાદના ઉત્તમ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન કરાશે: કૃષિમંત્રી

ગીર ગાય અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવર્સિટી સાથે કરાર કરાયા, પશુપેદાશોનું મુલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદનોને વેચાણથી પશુપાલકોની આવક વધશે, ગીર ગાય અભ્યારણ્ય પ્રોજેક્ટ માટે રૂપિયા 8 કરોડની ફળવણી ગાંધીનગરઃ ગીર ઓલાદની ગાયના વૈજ્ઞાનિક ઢબે ઉછેર અને જતન માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના હેઠળ પોરબંદર જિલ્લાના ગીર ગાય અભયારણ્ય પ્રોજેક્ટ  માટે રૂ. આઠ કરોડની ફાળવણી કરવામાં […]

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 135 મીટરને પાર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા, લોકોને નદીના પટમાં ન જવા સુચના અપાઈ વડોદરાઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે 12મી સપ્ટેમ્બરે સવારે નર્મદા ડેમની […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી થશે પ્રારંભ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 25 ઓક્ટોબર સુધી ચાલશે પરીક્ષા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરાશે, જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે અમદાવાદઃ  રાજયભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં આગામી તા.17 ઓકટોબરને મંગળવારથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લઈને પ્રશ્નપત્ર […]

કચ્છમાં શનિવારથી બે દિવસ 229 પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરાશે

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા દ્વારા વિવિધ પક્ષીઓની નોંધ કરાશે, પક્ષી વિદોની 39 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે, પક્ષીઓનો એકત્રિત થયેલો ડેટા ઈ-બર્ડ ઈન્ડિયામાં અપલોડ કરાશે ભૂજઃ કચ્છમાં વિદેશથી અનેક પક્ષિઓ વિહાર કરવા માટે દર વખતે આવતા હોય છે. તેમજ સ્થાનિક પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. ત્યારે પક્ષીવિદો દ્વારા સતત ત્રીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code