1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બીટને આપણા આહારમાં સામેલ કરવાથી થશે શરીરને અનેક ફાયદા

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. આપણે આપણા ખોરાકમાં વિટામિન, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા તત્વોનો સમાવેશ કરીએ છીએ. બીટ ખાવાથી અનેક ફાયદા થાય છે. લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારકઃ બીટરૂટમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે લીવરને નુકસાનથી બચાવે છે અને લીવરના કોષોને સ્વસ્થ રાખે છે. તેમાં […]

ચોકલેટ ડે 2025: પાર્ટનરને કઈ ચોકલેટ ગિફ્ટ કરવી જોઈએ?

ચોકલેટને પ્રેમ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, વેલેન્ટાઇન ડે પર, લોકો ઘણીવાર તેમના પાર્ટનર અથવા લવ્ડ વન્સને ગિફ્ટ તરીકે ચોકલેટ આપે છે. વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. પાર્ટનરને ગિફ્ટ તરીકે ચોકલેટ આપવામાં આવે છે જેથી સંબંધોમાં મધુરતા આવે. આ દિવસે તમે તમારા સંબંધીઓ, મિત્રો અને ક્રશને ચોકલેટ ગિફ્ટ કરી […]

ગાંધીધામમાં 15 નબીરાઓએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને સ્ટંટ કર્યો, આખરે પકડાયા

નબીરાઓ સોશ્યલ મીડિયામાં રીલ મુકવા એરગન લઈ સ્ટંટ કર્યો હતો ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી પોલીસે 6 કાર પણ જપ્ત કરી તમામ નબીરા સામે ગુનો નોંધ્યો ગાધીધામઃ સોશ્યલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો રિલ મુકીને ભાઈબંધ-દોસ્તારોમાં વટ પાડવા માટે સ્ટંટ કરીને મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. શહેરનાં […]

રાજકોટના હીરાસર એરપોર્ટ પર આધુનિક ટર્મિનલ ખૂલ્લુ મુકાયુ

નવું ટર્મિનલ 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઇવે આવેલા હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે રવિવારે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય […]

પાલનપુર અમદાવાદ હાઈવે પર બોલેરો જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બેના મોત

પાલનપુર હાઈવે પર એસબીપુરાના પાટિયા નજીક સર્જાયો અકસ્માત ટ્રેકટર ટ્રોલી પાછળ બોલેરો જીપ ઘૂંસી ગઈ ટ્રેકટર ટ્રોલીમાં બેઠેલા મજુરો રોડ પર પટકાયા, પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત બોલેરો જીપ અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે સર્જાયો હતો. હાઈવે પર એસબીપુરા પાટિયા નજીક વહેલી સવારે અમદાવાદ બાજુથી આવતી બોલેરો […]

પ્રયાગરાજ પછી, આગામી કુંભ ક્યાં અને ક્યારે યોજાશે?

પ્રયાગરાજ શહેરમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભનો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ અને દુનિયાના લોકોને આકર્ષી રહ્યો છે. મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને પવિત્ર સ્નાન દ્વારા આત્મશુદ્ધિની તક પૂરી પાડવાનો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, શિપ્રા વગેરે નદીઓનું […]

યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રિદિવસીય પરિક્રમા યાત્રાનો પ્રારંભ

એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી […]

થરાદના ખેગારપુરા નજીક નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલું ડમ્પર ખાબકતા 4નાં મોત

નાળાના પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યારે ડમ્પરે પલટી ખાધી વોલનું કામ કરી રહેલી ત્રણ શ્રમિક મહિલા અને એક બાળક દટાયા રેતીમાં દટાયેલા ચારેય મૃતદેહ બહાર કઢાયા પાલનપુરઃ થરાદ તાલુકાના ખેગારપુરા ગામ તરફ જતા રોડ પર નાળાની પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શ્રમિકો વોલના પાયાની કામગીરીકરી રહ્યા હતા. તે દરમિયાન એક રેતી ભરેલુ […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરૂઓ અને બાઈકચોર ગેન્ગ સક્રિય

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં CCTV  કેમેરા જ નથી  નવીન બસ સ્ટેશન બનાવવા કરોડોનો ખર્ચ કર્યો છતાં CCTV કેમેરા નથી કંડકટરનું બાઈક કોઈ ઉઠાવી ગયું સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પણ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી. હાલ લગ્નસરાની સીઝનને કારણે પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. ત્યારે ખિસ્સા […]

ગાંધીનગરમાં મેઈન ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અટકાવી

ગાંધીનગરના સેકટર 19ના છ’ રોડ પર ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે આ જ સ્થળે મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે બન્ને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ ભૂગર્ભ ગટર યોજના સહિત અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં શહેરના સેક્ટર-19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code