1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કાલે શનિવારે 13.28 કલાકની અવધિ સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે

આજે 20 જૂનના દિવસ અને રાત સરખા રહેશે, સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે, 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે, આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે અમદાવાદઃ આજે દિવસ અને રાતનો સમય સરખો રહેશે. અને આવતીકાલે તા.21 જૂનને શનિવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે.  સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી […]

ભારતે પાકિસ્તાનના રાવલપિંડી અને શોરકોટ એરબેઝ પર કર્યો હતો હુમલો, ઈશાક દારે સત્ય કબૂલ્યું

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પુષ્ટિ આપી હતી કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના બે મહત્વપૂર્ણ એરબેઝ – રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલાઓ ભારત દ્વારા 7 મેના રોજ કરવામાં આવ્યા હતા. અગાઉ, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સેનાએ ભારતના હુમલાથી થયેલા નુકસાન અંગે ઘણી વખત જવાબ આપવાનો ઇનકાર […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો

ચંડીસર જીઆઈડીસીમાં ઘી ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી, ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા, ઘીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું, પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક […]

ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ, આ શહેરોની ફ્લાઇટ્સ સ્થગિત, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ ઘણા મોટા નિર્ણયો લીધા

એર ઇન્ડિયાએ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. આ મુજબ, કંપની ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે. આ ઉપરાંત, ત્રણ વિદેશી રૂટ પર ફ્લાઇટ સેવાઓ પુનઃસ્થાપિત રહેશે. એર ઇન્ડિયાએ આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. આ મુજબ, એરલાઇન 21 જૂનથી 15 જુલાઈ વચ્ચે દર અઠવાડિયે 38 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડશે. આ ઉપરાંત, ત્રણ વિદેશી રૂટ પર સેવાઓ […]

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

326 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટના ટર્મિનલની સામાન્ય વરસાદે પોલ ખોલી, અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે પાણી ટપકતા પ્રવાસીઓનો સામાન પલળી ગયો, સત્તાધિશોએ તાત્કાલિક મરામતનું કામ હાથ ધર્યું રાજકોટઃ શહેર નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમા ટર્મિનલમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગતા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. આ ઘટનાના […]

ઇઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરી શકે છે: પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન, ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ માટે, તેઓ ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમર્થનનું સ્વાગત કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ એ કરશે જે અમેરિકા માટે સારું […]

સુરતમાં કેનાલ રોડ પર ખાનગી બસની અડફેટે રાહદારી યુવાનનું મોત

કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી યુવાને બસે અડફેટે લીધો, અકસ્માત બાદ ખાનગી બસનોચાલક બસ મુકીને નાસી ગયો, પૂણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનનો ભાગ લીધાનો બનાવ બન્યા છે. શહેરના કેનાલ રોડ પર રંગ અવધૂત […]

અમદાવાદમાં એરપોર્ટ નજીકના બહુમાળી મકાનો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરાશે

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે હટાવાશે, સર્વેની કામગીરીમાં મ્યુનિ.કોર્પોરેશનની ટીમ પણ જોડાશે અમદાવાદઃ શહેરમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અને શહેરના સરદાર પટેલ એરપોર્ટ આસપાસની બહુમાળી બિલ્ડિંગો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો […]

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 ટકાનો ઘટાડો, નવા શેડ્યુલની જાહેરાત

અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટ રદ, રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ડોમેસ્ટિકનો સમાવેશ, જુલાઈના મધ્યભાગ સુધી શિડ્યુલ લાગુ પડશે અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક સપ્તાહ પહેલા બીજે મેડિલક કોલેજની હોસ્ટેલ પર એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ દૂર્ઘટના બાદ હવે લોકો વિમાનમાં મુસાફરી કરવામાં ડર અનુભવી રહ્યા છે. હવે તમામ વિમાન […]

સ્વિસ બેંકમાં ભારતીય ફંડમાં નોંધપાત્ર વધારો

સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીયોની થાપણો 2024 માં ત્રણ ગણાથી વધીને 3.54 અબજ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 37,600 કરોડ ભારતીય રૂપિયા થશે. સ્વિસ નેશનલ બેંક (SNB) દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ભંડોળમાં મોટાભાગનો વધારો બેંક ચેનલો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી થયો છે, વ્યક્તિગત બેંક ખાતાઓમાંથી નહીં. ભારતીય ગ્રાહકોના ખાતાઓમાં થાપણોમાં નજીવો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code