1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રયાગરાજમાં સગીરાને આતંકવાદી બનાવવાનું કાવતરું, દિલ્હીથી કેરળ સુધી કનેક્શન

પ્રયાગરાજમાં એક સગીરાને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને તેને લલચાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવાના કાવતરાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં મોહમ્મદ તાજનું નામ સામે આવ્યું છે અને તે ફરાર છે. આરોપીને શોધવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સગીરાનું ધર્માંતરણ અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે […]

ભારત પાસે અમેરિકા જેવું ખતરનાક હથિયાર હશે, DRDO અગ્નિ-5 ના બે નવા વર્ઝન બનાવી રહ્યું છે

ભારતની શક્તિ હવે વધુ વધવાની છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5 નું નવું સંસ્કરણ તૈયાર કરી રહ્યું છે. DRDO અગ્નિ-5 ના બે નવા સંસ્કરણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં 7500 કિલોગ્રામ બંકર બસ્ટર વોરહેડ વહન કરવાની ક્ષમતા હશે, જે જમીનમાં 100 મીટરની ઊંડાઈ સુધી જઈને દુશ્મનોનો નાશ કરી શકે […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]

GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એકસાથે ભેળવી દેતા […]

દહેગામના ઝાંક ગામે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે. એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંહતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે […]

24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,000 રૂપિયાની નજીક પહોંચ્યો

મુંબઈઃ ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) દ્વારા સાંજે જાહેર કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 95,886 રૂપિયા થઈ ગયો છે, જે શુક્રવારે સાંજે જાહેર કરાયેલા ભાવ કરતાં 102 રૂપિયા વધુ છે, જે પ્રતિ 10 ગ્રામ 95,784 રૂપિયા છે. ૨૨ કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને 87,832 રૂપિયા થઈ ગયો છે, જે […]

નરેન્દ્ર મોદી 2 જુલાઇથી 5 દેશોના પ્રવાસે, બ્રિક્સ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2થી 9 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસે જવાના છે. બુધવારે તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનાની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી તા. 2થી 3 જુલાઈ સુધી ઘાનામાં રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઘાનાના પ્રમુખ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે […]

યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌકાદાળમાં થશે શામેલ

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને આજે અતિ આધુનિક યુદ્ધજહાજ મળવા જઇ રહ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ્સથી સજ્જ છે.INS તમાલ યુદ્ધજહાજ વર્ટિકલ લોન્ચિંગ સપાટી પરથી હવામાં વાર કરી શકતી મિસાઇલ ધરાવે છે. યુદ્ધજહાજ એન્ટિ સબમરિન સિસ્ટમથી પણ સજ્જ છે. આ યુદ્ધજહાજ આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. યુદ્ધજહાજ અતિ આધુનિક રડારથી બચવામાં સક્ષમ […]

રેલવેએ પેસેન્જર ટ્રેન સેવાના ભાડામાં વધારો લાગુ કર્યો

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે આજથી પેસેન્જર ટ્રેન ભાડામાં સુધારો લાગુ કર્યો છે. નોન-AC મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. તેમના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને AC ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું […]

દરરોજ સવારે ખાલી પેટે લીંબુ, આદુ અને હળદરનું પાણી પીવાથી શરીરને થાય છે ફાયદા

લીંબુ, આદુ અને હળદર, આ ત્રણેય વસ્તુઓ મળીને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને રોગ સામે લડવામાં મદદ કરે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જેમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે. આદુમાં જીંજરોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code