1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હેલ્ધી ખોરાકના ચક્કરમાં દિવસભર રહો છો પરેશાન, તો આ બીમારીનો શિકાર બની ગયા છો

આજની ભાગદોડ વાળી જિંદગીમાં લોકો પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન નથી આપી શકતા, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ ફિટનેસ ફ્રીક હોય છે. આ લોકો સોશિયલ મીડિયા પર આવા જ વીડિયો અને પોસ્ટ પણ જુએ છે, જેમાં હેલ્ધી ફૂડ અથવા તેનાથી સંબંધિત કોઈપણ માહિતી હોય છે. હેલ્ધી ડાયટ લેનારા લોકો પણ બીમારીનો […]

પાંચમાંથી ત્રણ કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે, સંશોધનમાં આવ્યું બહાર

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી નામની પહેલના અંદાજનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે દેશમાં (અકાળે) મૃત્યુદરની ટકાવારી 64.8 ટકા છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં કેન્સરને કારણે મૃત્યુદર ખૂબ જ વધારે છે. આનાથી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ (દર વર્ષે 1.2 ટકા […]

શું તમે પણ ખોટા સમયે ખાઓ છો? આયુર્વેદ અનુસાર ખાવાનો યોગ્ય સમય કયો છે?

આજકાલ વ્યક્તિ માટે સારું સ્વાસ્થ્ય હોવું કોઈ વરદાનથી ઓછું નથી કારણ કે જીવન પહેલાની સરખામણીમાં ઘણું બદલાઈ ગયું છે. આ ફેરફારને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વ્યસ્ત જીવનમાં લોકો પોતાની ખાવા-પીવાની આદતોનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી, જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સમયસર ભોજન ન લેવાને કારણે આ સમસ્યા […]

ત્વચા સબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ટામેટાંનો રસ પીવો

સવારે ખાલી પેટે ટામેટાંનો રસ પીવો એ તમારા આખા શરીર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે પાચન સુધારી શકે છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર વધારો કરે છે. એટલું જ નહીં, તે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. ટામેટાને સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. ટામેટા એક એવું શાક છે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત

વડાપ્રધાન સોમનાથના દર્શન માટે થયા રવાના, સોમનાથમાં રોડ શો, દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી સોમવારે સાસણ ગીર અભયારણ્યની મુલાકાત લેશે રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આવી પહોંચતા વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.. જામનગર એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં એઆઈ આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે

તબીબો નવા તૈયાર થનારા સેન્ટરમાં તાલીમ લઈ શકશે હેલ્થ કેર રિસર્ચ સેન્ટર માટે એક કરોડનો ખર્ચ કરાશે કેન્સર અને હ્રદયની વિવિધ સમસ્યા આધારીત રિસર્ચ કરાશે ગાંધીનગરઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) અવનવા સંશોધન માટે જાણીતી છે. ત્યારે જીટીયુમાં હવે સંશોધન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે. હાલમાં રજૂ થયેલા જીટીયુ બજેટમાં […]

ભાવનગરના પ્રવાસીઓની બસનો લખનઉ-દિલ્હી હાઈવે પર સર્જાયો અકસ્માત, બેના મોત

ભાવનગરના પ્રવાસીઓ મહાકુંભની યાત્રાએ ગયા હતા બરેલી નજીક ખાનગી બસ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાઈ અકસ્માતમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજા ભાવનગરઃ શહેરમાંથી શ્રદ્ધાળુઓ ખાનગી લકઝરી બસમાં મહાકુંભ તેમજ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જ્યાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક […]

અમદાવાદના ઓઢવમાં ત્રણ વ્યક્તિઓ પર કેમિકલ એટેક, એકનું મોત

ભાડાના મકાનમાં રહેતા રાજસ્થાની વ્યક્તિઓ પર કરાયો હુમલો પાડોશી યુવાને હુમલો કર્યાનો આરોપ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. શહેરના ઓઢવ મહાવીર બાગ સોસાયટીની જય શક્તિ કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રરપ્રાંતિય એક યુવાન પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ […]

વડોદરા મ્યુનિ.ના કોર્પોરેટરો તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે

કોર્પોરેટરોના સિક્કિમ પ્રવાસ પાછળ મ્યુનિ. 40 લાખનો ખર્ચ કરશે બે દિવસની તાલીમ અને 5 દિવસ સિક્કમના વિવિધ સ્થળોએ ફરશે, વિપક્ષએ કર્યો વિરોધ વડોદરાઃ અમદાવાદ અને ગાંધીનગરના કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસની જેમ હવે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો પણ તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે. શહેરના નાગરિકોના ટેક્સના નાણામાંથી કોર્પોરેટરના પ્રવાસ પાછળ 40 લાખનો ખર્ચ કરાશે. બે દિવસની તાલીમ અને […]

પાલનપુર-અંબાજી હાઈવે પર ડિવાઈડર વચ્ચેના વાવેલા છોડ સુકાઈ ગયા

તંત્ર દ્વારા પાણી પીવડાવામાં ન આવતા તમામ છોડ મુરઝાઈ ગયા હાઈવેની બન્ને સાઈડના સાઈન બોર્ડ અને રેલિંગો પણ તૂટી ગઈ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો પાલનપુરઃ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તાની વિકાસના કામો કરવામાં આવે છે. પણ ત્યારબાદ તંત્ર દ્વારા યોગ્ય રખેવાળી ન રખાતા રોડ પરના સાઈન બોર્ડ, ડિવાઈડ પરના વૃક્ષો, રોડ પરની રેલીંગો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code