1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નડિયાદમાં લટ્ઠાકાંડ, દેશી દારૂ પીધા બાદ ત્રણના મોતનો પરિવારજનોનો આક્ષેપ

નડિયાદમાં જવાહર વિસ્તારમાં બન્યો બનાવ કથિત લઠ્ઠાકાંડમાં અડધા કલાકમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા પોલીસનો કાફલો હોસ્પિટલ દાડી ગયો નડિયાદઃ શહેરમાં કથિત લઠ્ઠાકાંઠે ત્રણનો ભોગ લીધો છે. શહેરના જવાહરનગર વિસ્તારના ત્રણ જણાંએ દેશી દારૂ ઢીંચ્યા બાદ અડધા કલાકમાં ત્રણેય વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી […]

અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂર ઝડપે કાર આઈસર સાથે અથડાતા પતિ-પત્નીના મોત

અકસ્માતમાં કારના કૂરચેકૂરચા ઊડી ગયા કારમાં બે બાળકોનો ચમતકારિક બચાવ કારની એરબેગ પણ ચીરાઈ ગઈ અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ગત મોડી રાતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર આઈસર પાછળ ઘૂંસી જતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલે ભયંકર […]

મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને […]

જો ઝડપી વસતી ગણતરી કરવામાં આવે તો તમામ વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાનૂનનો લાભ મળશેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો […]

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]

મહાકુંભને પગલે રીવામાં ભારે ટ્રાફિક જામ, સીએમ મોહન યાદવે ભક્તોને સહયોગની અપીલ કરી

ભોપાલઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના કારણે મધ્ય પ્રદેશના સરહદી જિલ્લા રેવામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વહીવટીતંત્રને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે અને ભક્તોને સહયોગ માટે અપીલ કરી છે. ડૉ. મોહન યાદવે પોતાની X પોસ્ટમાં જણાવ્યું હતું કે ચક ઘાટ (રેવા) થી જબલપુર-કટની-સિઓની જિલ્લા સુધીનો ટ્રાફિક પ્રભાવિત થવાને કારણે આ […]

એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન ‘એરો ઇન્ડિયા’ બેંગલુરુમાં શરૂ

મુંબઈઃ સંરક્ષણ મંત્રીએ સોમવારે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે ‘એરો ઇન્ડિયા’ની 15મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ‘એરોસ્પેસ’ અને સંરક્ષણ પ્રદર્શન માનવામાં આવે છે. ‘રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ સાથે, પાંચ દિવસીય મેગા ઇવેન્ટમાં ભારતની વાયુ શક્તિ અને સ્વદેશી અદ્યતન નવીનતાઓ તેમજ વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓના અત્યાધુનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે, એમ […]

પીએમ મોદી અમેરિકાની મુલાકાતે જશે, ટેરિફ મુદ્દે મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે ચર્ચા

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મુલાકાત યોજાવાની છે. આ પહેલા, ભારત અમેરિકા સાથે સંભવિત ટ્રેડ વોર ટાળવા માટે કેટલાક અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલ મુજબ, 12-13 ફેબ્રુઆરીના રોજ આ બે દિવસીય મુલાકાત દરમિયાન, બંને નેતાઓ વેપાર, સંરક્ષણ સહયોગ અને તકનીકી મુદ્દાઓ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યા, પવિત્ર ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યાં છે. દરમિયાન આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યાં હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંગમમાં ડુબકી લગાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે હવાઈ માર્ગે પ્રયાગરાજ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ […]

INS તુશીલ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ માટે પહોંચ્યું

આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર INS તુશીલ, 07 ફેબ્રુઆરી 25ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ માટે પહોંચ્યું. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ અને ભારતીય નૌકાદળના અધિકારીઓએ જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પોર્ટ કોલ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન પીટર વર્ગીસ સેશેલ્સમાં HCI (ભારતના હાઈ કમિશનર) શ્રી કાર્તિક પાંડે અને સેશેલ્સ સંરક્ષણ દળોના ચીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code