1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચોખાના પાણીમાં અનેક વિટામિન અને જરુરી પોષક તત્વોની હાજરી

ચોખાના પાણીનો ઉપયોગ વર્ષોથી સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે. કોરિયન મહિલાઓ પોતાની સુંદરતા જાળવવા માટે ચોખાના પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. • ચોખાના પાણીમાં કયા વિટામિન જોવા મળે છે? ચોખાના પાણીમાં ઘણા પ્રકારના વિટામિન જોવા મળે છે, જે ત્વચા […]

પરિણીતી ચોપરાએ પતિ રાઘવ ચઢ્ઢાનો વીડિયો શેર કરી કર્યા વખાણ

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેના પતિ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના વખાણ કર્યા. તેણીએ તેના પતિને ‘પ્રેરણાદાયી માનવી’ તરીકે વર્ણવ્યા.અભિનેત્રીએ રાઘવનો વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. “આ પ્રેરણાદાયી વ્યક્તિ પર ક્રશ છે” તેણીએ કેપ્શનમાં લખ્યું. આ પછી તેણે લાલ હૃદયનું ઇમોજી પણ ઉમેર્યું. હકીકતમાં, રાઘવે પ્રતિષ્ઠિત હાર્વર્ડ કેનેડી સ્કૂલ (HKS) એક્ઝિક્યુટિવ એજ્યુકેશન […]

માર્ચ-એપ્રિલમાં આકરી ગરમી પડવાની શકયતા, વીજળીની માંગમાં થશે વધારો

નવી દિલ્હીઃ સતત વધતા તાપમાનને કારણે માત્ર ભારે હવામાન ઘટનાઓ જ નથી થઈ રહી, પરંતુ દેશમાં વીજળીની માંગ પણ વધી રહી છે. ક્લાઈમેટ ઓર્ગેનાઈઝેશન ક્લાઈમેટ ટ્રેન્ડ્સના નવા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વધતી ગરમીને કારણે વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમજ મહત્તમ વીજળીની માંગ 238 GW સુધી પહોંચી ગઈ હતી. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં […]

પાટણના આ ગામમાંથી નીકળ્યા છે 800થી વધુ શિક્ષકો

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવા સમાચારો પણ સામે આવતા હોય છે કે, સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. આ સમાચારોની વચ્ચે પાટણનું બાલીસણા ગામ રાજ્યમાં 800થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ પાટણ જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સરકારી […]

ગુજરાત સરકારની નીતિઓથી ગામડાં ભાંગશે અને શહેરોમાં ગીચતા વધશેઃ કોંગ્રેસ

ખેડૂતોની આવક તો બમણી ના થઇ પણ ખેડૂતો દેવાદાર બન્યા લાડલી બહેન યોજનામાં 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નહી?   રત્નકાલાકરો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માગ ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની ઉપેક્ષા […]

નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ

PMBJP ના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે હાલ દેશમાં 15,000 અને ગુજરાતમાં 750થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત છેલ્લા બે વર્ષમાં જન ઔષધિય કેન્દ્રો દ્વારા રૂ. 3 હજાર કરોડથી વધુની દવાઓનું વેચાણ ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું […]

નિર્મલા સીતારમને MSME માટે નવા ક્રેડિટ એસેસમેન્ટ મોડલનો શુભારંભ કરાવ્યો

બેંગ્લોરઃ વિશાખાપટ્ટનમમાં બજેટ પછીની વાતચીતમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રી પંકજ ચૌધરીએ એમએસએમઇનાં ડિજિટલ પદચિહ્નોનાં સ્કોરિંગ પર આધારિત નવું ક્રેડિટ એસેસમેન્ટ મોડલ લોંચ કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2024-25માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) બાહ્ય મૂલ્યાંકન પર આધાર રાખવાને બદલે, ધિરાણ માટે […]

કર્ટેઈન રેઝર: INS ચિલ્કામાં પાંચમી બેચના અગ્નિવીરોની પરેડનું આયોજન

નવી દિલ્હીઃ અગ્નિવીરોની પાંચમી બેચની પાસિંગ આઉટ પરેડ (POP) 07 માર્ચ 25નાં રોજ INS ચિલ્કામાં યોજાવાની છે. POP ચિલ્કામાં કઠોર તાલીમ લીધેલી મહિલા અગ્નિવીરોનો સમાવેશ થાય છે. VAdm V શ્રીનિવાસ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન નેવલ કમાન્ડ મુખ્ય અતિથિ તરીકે રહેશે અને સૂર્યાસ્ત પછીના POP ની સમીક્ષા કરશે. આ મહત્વપૂર્ણ પાસિંગ-આઉટ કાર્યક્રમ અગ્નિવીર કોર્ષના ગૌરવશાળી પરિવારોને […]

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ, લીલા નિશાન સાથે બંધ

મુંબઈઃ ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 609.86 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 74,340 પર અને નિફ્ટી 207 પોઈન્ટ અથવા 0.93 ટકા વધીને 22,544 પર બંધ થયો હતો. વ્યાપક બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર, 3,006 શેર લીલા નિશાનમાં, 990 […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે, વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code