જહાન-એ-ખુશરો કાર્યક્રમમાં સામેલ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત ઉત્સવ ‘જહાન-એ-ખુશરો’ ના રજત જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘જહાન-એ-ખુશરો’ના આ કાર્યક્રમમાં એક અલગ જ સુગંધ છે, આ સુગંધ હિન્દુસ્તાનની માટીની છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, જહાન-એ-ખુશરોમાં આવ્યા પછી ખુશ થવું સ્વાભાવિક છે. આવા કાર્યક્રમો દેશની સંસ્કૃતિ અને […]


