1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રેસ્ટોરેન્ટ જેવી જ ઘરે બનાવો દાલ મખની, જાણો રેસીપી

કઠોળ આપણા આરોગ્ય માટે ખુબ જરુરી છે. તેનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. જો તમે રોજ ઘરે બનાવેલી દાળ ખાવાથી કંટાળી ગયા છો, તો તમે ઘરે સ્વાદિષ્ટ દાળની રેસીપી બનાવી શકો છો. આજે અમે તમારી સાથે ઘરે સરળતાથી દાળ મખાણી બનાવવાની રીત શેર કરી રહ્યા છીએ. દાલ મખાણી ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે […]

શું ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુઓ મિક્સ કરવાથી દાંત પરની પીળી ગંદકી સાફ થશે? જાણો સફેદ દાંત મેળવવા માટેના અસરકારક ઘરગથ્થુ ઉપાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંત સફેદ અને ચમકદાર હોય. પણ, આપણી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે દાંત પર પીળી ગંદકી જામી જાય છે. લોકો આ ગંદકીને સાફ કરવા માટે વિવિધ રીતો અપનાવે છે, પરંતુ ઘણી વખત તેમને જોઈતું પરિણામ મળતું નથી. આ નુસ્ખાને બનાવવા માટે વસ્તુઓ ખાવાનો સોડા લીંબુનો રસ બનાવવાની રીત […]

વધારે ચા પીવાની આદત બની શકે છે ખતરનાક

મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ પડે છે તેમજ અનેકવાર તેઓ દિવસમાં અનેકવાર ચા પીવે છે. પરંતુ વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં કેફીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય છે. શરીરમાં કેફીનનું પ્રમાણ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ […]

એક વર્ષમાં દર ત્રીજો ભારતીય સાયબર હુમલાનો ભોગ બન્યો, ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે હેકર્સ

2024 માં વેબ-આધારિત સાયબર ધમકીઓ લાખો ભારતીયોને અસર કરી છે. વૈશ્વિક સાયબર સુરક્ષા કંપની કેસ્પરસ્કીના એક નવા અહેવાલ મુજબ, 2024 માં દર ત્રણ ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી એક વેબ સાયબર હુમલાનો શિકાર બન્યો હતો. જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, કંપનીએ ભારતમાં વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર 4,43,72,823 ઇન્ટરનેટ-જન્ય સાયબર ધમકીઓ શોધી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, વેબ બ્રાઉઝર […]

તમારા વાહન માટે VIP નંબર જોઈએ છે? બુકિંગની સંપૂર્ણ પ્રક્રિયા જાણો

ભારતમાં, વાહનો ફક્ત મુસાફરીનું સાધન નથી, પરંતુ લોકો તેની સાથે પોતાની ઓળખ પણ જોડે છે. ઘણા લોકો પોતાની કાર કે બાઇક માટે ખાસ કે અનોખા નંબર મેળવવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેમના બધા વાહનો માટે ચોક્કસ પેટર્ન ઇચ્છે છે. તેથી કેટલાક લોકો અંકશાસ્ત્રના આધારે વાહન માટે નંબર પસંદ કરે છે. • VIP નંબર પ્લેટ […]

ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં સર્જાયો ઈતિહાસઃ સૌપ્રથમવાર જૈનાચાર્યનું ‘વૈશ્વિક ભેદભાવના મૂળ કારણો’ વિષયક પ્રવચન યોજાયું

મુંબઈઃ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ, મુંબઈમાં પહેલ વહેલીવાર એક જૈનાચાર્યનું પ્રવચન યોજાયું. ભગવાન મહાવીરના ૭૯માં વારસદાર, જૈનાચાર્ય શ્રીયુગભૂષણસુરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.)નું, ‘વર્તમાન વર્લ્ડ ઓર્ડરમાં ભેદભાવના મૂળ કારણો’ વિષયક માર્મિક પ્રવચન થયું હતું જેમાં અનેક બુદ્ધિજીવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્યશ્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં દરેક ક્ષેત્રોમાં જે ભેદભાવપૂર્ણ નીતિઓનું પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે, […]

7 દિવસ સુધી સતત બીટનો રસ પીવાથી તમે જાણો છો કે શું થશે?

બીટ એક મૂળ વાળી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. જે લોકોને આયર્નની સમસ્યા હોય તેમના માટે બીટની શાકભાજીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન, ફોલેટ, વિટામીન B6 અને વિટામિન C સહિત અનેક ગુણો હોય છે, […]

જો તમે યોગ્ય ખોરાક ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી શકશો!: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ યોગ્ય ખાવાથી અને સારી ઊંઘ લેવાથી પરીક્ષાઓ વધુ સારી રીતે લખવામાં મદદ મળશે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી. શિક્ષણ મંત્રાલય દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, મોદીએ કહ્યું કે, “જો તમે યોગ્ય ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી […]

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ કમિશનરેટમાં નવા ફોજદારી કાયદાઓ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિકને લગતી વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, […]

અમદાવાદમાં ધો.10 અને 12ના પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવા ક્યુઆર કોડ અપાશે

અમદાવાદના ગ્રામ્ય DEOએ ક્યુઆર કોડ સાથેની પુસ્તિકા લોન્ચ કરી ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકશે વિદ્યાર્થીઓને નિશાન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો નામની પુસ્તિકા પ્રશ્નો સોલ્વ કરવામાં મદદ મળશે અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ત્યારે અમદાવાદમાં પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષાકેન્દ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code