ભારત-પાકિસ્તાન તણાવ: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, એસ જયશંકર સાથે ચર્ચા કરી
નવી દિલ્હી: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર ભારતની અણધારી મુલાકાતે આવ્યાં છે અને ગુરુવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવા પર ચર્ચા કરી હતી. અલજુબેરની નવી દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી […]


