1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાત યુનિવર્સિટીમાં પરિણામના 25 દિવસ બાદ માર્કશીટ ન મળતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

BA-B.COM-BBA-BCA સહિતના કોર્સના રિઝલ્ટના 25 દિવસ બાદ પણ માર્કશીટ મળી નથી, NSUI દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોનો ધેરાવ કરાશે, ગુજરાત યુનિવર્સિટીના રેઢિયાળ તંત્રને લીધે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની લાપરવાહીને કારણે બીએ, બીકોમ, બીસીએસ બીબીએ સહિતની વિદ્યાશાખાના પરિણામો જાહેર થયાને 25 દિવસ થયા છતાયે વિદ્યાર્થીઓને હજુ માર્કશીટ મળી નથી. આથી બહારની […]

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે

વિવિધ કોર્સમાં ભણતા 500 વિદ્યાર્થીઓ NSS સાથે જોડાયેલા છે, 105 વર્ષ બાદ વિદ્યાર્થીઓને એનસીસીમાં તાલીમનો અવસર મળશે, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે  જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે અમદાવાદઃ ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય મુજબ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે હવે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. […]

અમદાવાદમાં 500 વર્ષ જૂના 9 દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરવા ASIનો AMCને પત્ર

ઐતિહાસિક દરવાજા આસપાસના દબાણો દૂર કરવા માગ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠક બોલાવવા ધારાસભ્યએ પણ માગ કરી હતી, તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો અમદાવાદઃ શહેરમાં દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા સહિત ઐતિહાસિક દરવાજાની મરામતના અભાવે દરવાજાઓ જર્જરિત બનતા જાય છે. અમદાવાદને વલ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અને શહેરમાં ઐતિહાસિક દરવાજાઓ 6 […]

રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું અમૂલ્ય યોગદાન: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અન્ય લોકોએ મહાન શિક્ષણશાસ્ત્રી, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં […]

અમેરિકાએ ઇરાનમાં સત્તા પરિવર્તનના આપ્યા સંકેત

અમેરિકાએ ઇરાનમાં સત્તા પરિવર્તનના આપ્યા સંકેત. ઇરાનના ઇઝરાયલના સૈન્ય ઠેકાણો ઉપર હુમલા યથાવત્ રહેલા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકાની એન્ટ્રી બાદ હવે ઈરાન અને અમેરિકામાં શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ અમેરિકાને ધમકી આપતા ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો […]

અદાણીએ ભારતનો સર્વ પ્રથમ 5 મેગાવોટની ક્ષમતાનો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

અમદાવાદ,૨૩ જૂન ૨૦૨૫: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ) એ  ​​દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ  પ્રથમ ઓફ-ગ્રીડ  ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની આજે જાહેરાત કરી છે.  સંપૂર્ણપણે ઓફ-ગ્રીડનું સંચાલન કરવા માટે કંપનીને સક્ષમ કરવા સાથે વિકેન્દ્રિત, નવીનીકરણીય સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં એક નવું દ્દષ્ટાંત પ્રસ્થાપિત […]

ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઇવે બંધ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભાનેરપાણી (પીપલકોટી) નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ચમોલી પોલીસ અને ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે મુસાફરો અને શ્રદ્ધાળુઓને આ અંગે જાણ કરી છે. રવિવાર મોડી રાતથી સતત વરસાદને કારણે રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે રસ્તો ખોલવાના કામમાં અવરોધ આવી રહ્યો છે. વહીવટીતંત્ર […]

પંજાબમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 2 શંકાસ્પદોની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. અમૃતસર ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ફૌજી અને સાહિલ મસીહ ઉર્ફે શાલી તરીકે થઈ છે. ગુપ્તચર માહિતીના આધારે, પોલીસે ISI સંબંધિત જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બંનેની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

હવે ચોમાસાની ઋતુમાં પણ નક્સલવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સામેની ઝુંબેશ ચોમાસામાં પણ ચાલુ રહેશે અને તેમને સૂવા દેવામાં આવશે નહીં. તેમણે માઓવાદીઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીતને નકારી કાઢી અને તેમને શસ્ત્રો મૂકીને વિકાસની યાત્રામાં જોડાવા વિનંતી કરી હતી. ગૃહમંત્રી છત્તીસગઢના નવા રાયપુર અટલ નગર ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) કેમ્પસ અને સેન્ટ્રલ […]

પરમાણુ ઠેકાણા ઉપર થયેલા હુમલા બદલ આકરી કાર્યવાહીની ઈરાને આપી ચીમકી

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ સોમવારે અમેરિકાના પરમાણુ ઠેકાણાઓ પરના હુમલા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. આ હુમલાઓને મોટો ગુનો ગણાવતા તેમણે શપથ લીધા હતા કે ઈઝરાયલને આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને તેને આપવામાં આવી રહેલી સજા ચાલુ રહેશે. જોકે, આયાતુલ્લાહ અલી ખામેનીએ પોતાના નિવેદનમાં અમેરિકાનું નામ લીધું ન હતું. સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code