1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરઃ સરકારે 48 પર્યટન સ્થળો બંધ કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. […]

બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોને પણ ઉત્તરપ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવશે

લખનૌ:  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉત્તર પ્રદેશમાંથી પાકિસ્તાની નાગરિકોની 100 ટકા વાપસી સુનિશ્ચિત કર્યા પછી, સુરક્ષા દળોએ હવે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. પાકિસ્તાનીઓ પછી, રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને ઓળખીને ભગાડવામાં આવશે. […]

પાકિસ્તાનનું એલઓસી ઉપર સતત ફાયરિંગ, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ […]

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “આપદા પ્રબંધન વિશેષાંક” વિમોચન

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “રાષ્ટ્રીય સેવા સાધના” આપદા પ્રબંધન વિશેષાંકનું, ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીના અધ્યક્ષ સુનિલ સપ્રેજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “આપદા પ્રબંધન વિશેષાંક” ની વિશેષતાઓ આપદા પ્રબંધન વિષયના નિષ્ણાંત (Subject Expert) લેખકોના લેખોનો ઉત્તમ સંગ્રહ. હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ. રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની સંદર્ભ […]

વર્ષ 2024-25માં આધાર પ્રમાણભૂતતા વધીને 2,707 કરોડને વટાવી ગઈ; યુઆઈડીએઆઈના ફેસ ઓથેન્ટિકેશનને વેગ મળ્યો

નવી દિલ્હીઃ વધતા જતા સ્વીકાર અને ઉપયોગિતાના સ્પષ્ટ સંકેતમાં, આધાર નંબર ધારકોએ 2024-25માં 2,707 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં ફક્ત માર્ચમાં જ આવા 247 કરોડ વ્યવહારોનો સમાવેશ થાય છે. આધાર ડિજિટલ અર્થતંત્રને સક્ષમ બનાવે છે અને તેનો વધતો જતો સ્વીકાર બેંકિંગ, ફાઇનાન્સ, ટેલિકોમ સહિતના તમામ ક્ષેત્રોમાં તેની વધતી જતી ભૂમિકા અને વિવિધ સરકારી […]

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં […]

પાવર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આધાર પર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 ટકાનો વધારો

નવી દિલ્હીઃ વીજ ઉત્પાદનમાં તીવ્ર વધારાને કારણે માર્ચ 2025માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. આ માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાહેર કરાયેલા આંકડામાં આપી છે. મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વીજ ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 0.4 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 77 […]

‘શરિયા કોર્ટ’ અને ‘દારુલ કઝા’ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે ‘કાઝી કી અદાલત’, ‘દારુલ કઝા’ અથવા ‘શરિયા કોર્ટ’ જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે એક મહિલા […]

રાષ્ટ્રપતિના હસ્તે મહાનુભાવોને 4 પદ્મ વિભુષણ, 10 પદભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર સાઉથ સુપરસ્ટાર અજિતકુમાર અને નન્દમૂરિ બાલકૃષ્ણને […]

આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ, 35 બોલમાં સદી ફટકારી

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code