1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં વરસાદના હળવા ઝાપટા પડશે, મંગળવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા

રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે બે-ચાર દિવસમાં ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે વાદળછાયા વાતાવરણને લીધે ઉકળાટ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે, આજે બપોર સુધી રાજ્યમાં કોઈપણ સ્થળોએ માવઠુ પડ્યાના વાવડ મળ્યા નથી. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 29 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા […]

ડ્રોન આધારિત સિસ્ટમો માટે યોગ્ય ક્વોન્ટમ કી વિતરણ ટેકનોલોજી વિકસાવવા C-DOT અને સિનર્જી ક્વોન્ટમ વચ્ચે MoU

નવી દિલ્હીઃ ક્વોન્ટમ-સુરક્ષિત સંદેશાવ્યવહારમાં ભારતની ક્ષમતાઓને આગળ વધારવા માટે એક સ્વપ્નદ્રષ્ટા પહેલમાં, ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હેઠળની પ્રીમિયર ટેલિકોમ R&D સંસ્થા, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) એ ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત એક અત્યાધુનિક ડીપ-ટેક કંપની સિનર્જી ક્વોન્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય ટેકનોલોજી રેડીનેસ […]

ભુજ, કેશોદ, જામનગર અને રાજકોટના હીરાસર સહિત 8 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખુલ્યા

ભારત-પાક. વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે બંધ કરાયા હતા 14મી મે સુધી એરપોર્ટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી સ્થિતિ રાબેતા મુજબ થતાં આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા  અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદના એરપોર્ટ સલામતી માટે અને […]

ભારતઃ 32 એરપોર્ટ પર 15 મે સુધી ઉડાણ પર લગાવાયેલ પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હીઃ દેશના 32 એરપોર્ટ હવે ખોલવામાં આવ્યા છે. 5 દિવસ પછી, આ એરપોર્ટ પરથી ફરી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ૧૫ મે ૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૨૯ વાગ્યા સુધી ૩૨ એરપોર્ટને નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરવા માટે એક સંદર્ભ સૂચના […]

પાકિસ્તાને ઉપયોગ કરેલા ચીન નિર્મિત હથિયારો અને મિસાઇલોનો ભારતે ખાત્મો બોલાવી દીધો છે: એર માર્શલ એ.કે.ભારતી

નવી દિલ્હીઃ સેનાના ત્રણેય પાંખના વડાએ આજે ફરીથી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ અને આતંકવાદીઓને સાથ આપ્યો છે.પાકિસ્તાને ભારતીય નાગરિકો ઉપર હુમલો કર્યો ત્યારે ભારતીય સેના અડીખમ ઉભી રહી હતી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું કે,ભારતીય સંરક્ષણ સિસ્ટમને ભેદવી દુશ્મન માટે અશક્ય છે. તેમણે કહ્યું કે પાકિસ્તામાં થયેલા નુકસાન […]

પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપીને ભારત ઉપર હુમલો કર્યોઃ એર માર્શલ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈને ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયાં છે. એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે, અમારી લડાઈ માત્ર આતંકવાદ સામે છે અને અમે આતંકવાદીઓના ઈન્ફ્રાસ્ટ્રાક્ચરને નિશાન બનાવ્યાં છે. પરંતુ પાકિસ્તાન સેનાએ આતંકવાદીઓને સાથે આપ્યો હતો. અમારા તમામ સૈન્ય ઠેકાણા, મિલિટ્રી બેઝ સંપૂર્ણ રીતે એક્ટિવ છે અને જરૂર પડશે તો ભવિષ્યમાં […]

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી રમતના લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે અઠવાડિયાથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. તે હવે ફક્ત વનડેમાં જ રમશે. છત્રીસ વર્ષના કોહલીએ ગયા વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે 46.85 […]

નાગરિકોની સુરક્ષા માટે 10 ઉપગ્રહો સતત દેખરેખ રાખી રહ્યા છે: ISRO

ઇમ્ફાલ: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 ઉપગ્રહો 24 કલાક સતત દેખરેખ રાખી રહ્યા છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારત એક “જીવંત અવકાશ શક્તિ” બની રહ્યું છે અને દેશનું પ્રથમ અવકાશ […]

આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળી, પીએમ મોદીએ પોતાનું વચન પૂર્ણ કર્યું: ભાજપ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા આપવા અને તેમના સુરક્ષિત આશ્રયસ્થાનોનો નાશ કરવાના તેમના વચનને પૂર્ણ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે […]

IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી : BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code