1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ આચરેલા અત્યાચાર મામલે બાંગ્લાદેશે માફી માંગવા સૂચન કર્યું
ઢાકાઃ બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા બંગાળીઓ પર કરવામાં આવેલા અત્યાચારો માટે ઔપચારિક રીતે માફી માંગવા જણાવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનની સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગતી વખતે, તેણે ઇસ્લામાબાદને બાંગ્લાદેશને $4.5 બિલિયનનું બાકી વળતર ચૂકવવા પણ કહ્યું છે. આમાં 1971ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ છોડી ન શક્યા હોય તેવા ફસાયેલા પાકિસ્તાનીઓનું પરત […]


