1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઘૂળેટીમાં બાળકો મોદી-યોગી પિચકારીથી મનાવશે રંગોત્સવ

બજારમાં અવનવી મ્યુઝિક સાથેની પિચકારીઓને ટ્રેન્ડ ત્રિશુળ અને ડમરૂવાળી પિચકારીઓનું સૌથી વધુ વેચાણ ગત વર્ષ કરતા પિચકારીઓ અને કલરના ભાવમાં 20થી 40 ટકાનો વધારો અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારમાં આ વખતે ધૂળેટીમાં રંગોત્સવ માટે અવનવી પિચકારીઓ વેચાણ માટે જોવા મળી રહી છે. જેમાં મ્યુઝિક પિચકારીઓ,તેમજ નરેન્દ્ર મોદી, […]

ગુજરાતમાં અ’ વર્ગની 21 અને બ’ વર્ગની 22 મળી કુલ 69 નગરપાલિકાઓ અપગ્રેડ

7 જિલ્લા મથકો,  4 યાત્રાધામો અને વડનગરનો અ-વર્ગની પાલિકામાં સમાવેશ નગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ રૂ. 46.75 કરોડની વધુ ગ્રાન્ટ મળશે શહેરીકરણના વધતા વ્યાપ લઈ મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના […]

કલોલમાં બે સ્થળોએ આગના બનાવ, ટ્યુશન ક્લાસીસ અને માસાલાના ગોદામમાં લાગી આગ

મસાલાના ગોદામમાં ઘી-તેલના ડબ્બાને લીધે આગ વિકરાળ બની સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નહીં આગમાં તેલ-અનાજ કરિયાણાનો સામાન બળીને ખાક ગાંધીનગરઃ કલોકમાં આકસ્મિક આગ લાગવાના બે બનાવો બન્યા હતા. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી તેમજ  શહેરના હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાક થઇ ગયો […]

ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો વધારો

ફાગણ સુદ પુનમને તારીખ 14 માર્ચ રોજ દોલોત્સવ ઊજવાશે ધૂળેટીના દિને વહેલી સવારે 3:45 વાગે નિજ મંદિર ખુલશે હોળીના દિને સવારે 4.45 વાગ્યે નીજ મંદિર ખૂલશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દિને ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ, વડોદરા ખેડા નડિયાદ અને આણંદથી અનેક પગપાળા સંઘો પગપાળા ડાકોર જવા રવાના થયા છે, ડાકોરમાં મોટી […]

યાત્રાધામ અંબાજીમાં 14મી માર્ચે પુનમ પણ હોળીકાદહન 13મી માર્ચના રોજ કરાશે

ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ અંબાજી મંદિરમાં સાંજે 30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરાશે દર્શને આવતા ભાવિકો માટે પુનમ 14મી માર્ચની ગણાશે અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફાગણી પુનમે પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ […]

નેશનલ હાઈવે પર લેનમાં વાહન ન ચલાવતા ટ્રકચાલકોને પાઠ ભણાવાયા

સાબરકાંઠામાં હાઈવે પર 326 વાહન ચાલકો પાસેથી કુલ રૂ.64 હજારનો દંડ વસુલાયો ટ્રક-ટ્રેલર સહિત ભારે વાહનોને ડાબી સાઈડમાં વાહન ચલાવવું પડશે હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતા પોલીસ બની એલર્ટ હિંમતનગરઃ નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલરચાલકો તેમજ ભારે વાહનો એક લાઈનમાં નિયમ મુજબ ચાલતા ન હોવાથી અકસ્માતના બનાવો વધતા જાય છે. આથી હાઈવેની ડાબી બાજુ […]

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે

ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી […]

પાલિતાણામાં બીજા દિવસે ડોળી કામદારોની હડતાળ ચાલુ રહેતા યાત્રિકો બન્યા પરેશાન

હડતાળમાં તેડાગર બહેનો અને શ્રમિકો પણ જોડાયા માથાભારે શખસોના ત્રાસ સામે ડોળી કામદારોની હડતાળ પોલીસ ડોળી કામદારોને મનાવી રહી છે પાલિતાણાઃ  શેત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકોને ડોળીમાં લઈ જતા 2000 જેટલા ડોળી કામદારો અને તેડાગરો દ્વારા શરૂ કરાયેલ હડતાલ આજે બીજા દિવસે યથાવત રહી હતી. સોમવારે પણ એક પણ ડોળી ગીરીરાજ ઉપર ગઈ નથી તેમજ તેડાગર […]

પાકિસ્તાનઃ બલુચિસ્તાનમાં મુસાફરો ભરેલી ટ્રેનને બલોચ લિબરેશન આર્મીએ હાઈજેક કરી

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાની શાસકો અને આર્મી સામે અનેક સ્થળો ઉપર દેખાવો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મી એટલે કે બીએલએએ મુસાફરો ભરેલી ટ્રેનને હાઈજેક કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા 120થી વધારે પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યાં છે. ટ્રેન હાઈજેકની […]

ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા ભાવનગર-બાન્દ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે

પાલિતાણા-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક ટ્રેનને દેનિકમાં તબદીલ કરવા માગ 13મી માર્ચે ભાવનગર-બ્રાંન્દ્રા વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે કાલે 12મી માર્ચે પાલિતાણા-બ્રાન્દ્રા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે ભાવનગરઃ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાન્દ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વહેલી સવારે 4.00 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code