1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાણંદમાં હાથી પર નિકળેલી સંવિધાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડો. આંબેડકર જ્યંતિ નિમિત્તે સંવિધાન શોભા યાત્રા નિકળી શોભા યાત્રામાં મુસ્લિમ સમાજના બિરાદરો સહિત ગામડાંના લોકોએ ભાગ લીધો ઠેર ઠેર જય ભીમના પોસ્ટરો લગાવાયા અમદાવાદઃ આજે રાજ્યભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ અને સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. જ્યારે સાણંદ અને […]

વડાલીમાં પરિવારના સામુહિક આપઘાતના બનાવમાં દંપત્તી બાદ બે પૂત્રના પણ મોત

શનિવારે શ્રમિક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચારના મોત, પરિવારની એક દીકરી સારવાર હેઠળ પરિવારે ઝેરી દવા કેમ પીધી તે હજુ જાણી શકાયું નથી હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત શનિવારે સવારે શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં પ્રથમ માતા-પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ગત […]

સુરતના કોસંબા નજીક હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનો હાથ કપાયો

સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત લકઝરી બસના પ્રવાસી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરતઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. ત્યારે કોસંબા નજીક સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મત્યુ નિપજ્યુ નહોતું પણ લકઝરી […]

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]

ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા છેઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ

પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જતા હોવાનો આક્ષેપ ઠાકોર સમાજના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી પાટણઃ શહેરમાં ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓએ સમાજના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ […]

જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 4000 બોક્સની આવક, 10 કિલોનો ભાવ 800થી 1200

ગ્લોબલ વોર્મિંગને લીધે કેસર કેરીનું ઉત્પાદન ઘટશે ખેડૂતોએ અન્ય પાકની જેમ કેરીના પાકમાં પણ પેકેજ આપવા માગ કરી ખેડુતોને ખર્ચ પ્રમાણે વળતર મળતુ નથી જુનાગઢઃ સોરઠ પંથરમાં વધતા જતા તાપમાન સાથે હવે માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક પણ વધતી જાય છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. એક દિવસમાં 4000 બોક્સ […]

અંબાજીના ગબ્બર પર મધપુડા દૂર કરવા કાલથી ત્રણ દિવસ દર્શન અને રોપ-વે બંધ રહેશે

ઉનાળામાં મધમાખીઓ ઉડતી હોઇ દર્શનાર્થીઓની સુરક્ષા જોખમાય છે ગબ્બરમાં મોટી સંખ્યામાં મધપુડા છે ગરમીને લીધે મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થાય છે અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર મધમાંખીના પુડા અસંખ્ય હોવાથી અને ઉનાળાની ગરમીમાં મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. તેથી મઘપુડાને દુર કરવા માટે આવતી કાલ તા. 15 થી 17 એપ્રિલ દરમિયાન […]

મીઠાના ભાવમાં 40 ટકાનો ઘટાડો થતાં વેપારીઓ, અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

ખારાઘોડા, ઝીંઝુવાડા, સહિત રણમાં 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન દેશમાં મીઠાના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે ઝાલાવાડમાં 5000 અગરિયા પરિવારો મીઠા ઉદ્યોગથી રોજગારી મેળવી રહ્યા છે અમદાવાદઃ દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. અને દેશના કૂલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે. આ વર્ષે ગત વર્ષની તલનામાં મીઠાના ભાવમાં 40 […]

સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટને લીધે પાટડીમાં ચક્કાજામ

સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ માફી માગી પાટડીમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો પોલીસે 20 કાર્યકર્તાની અટક કરી પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ઠાકોર સમાજના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કજામ કર્યો હતો. સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં ચિંતન મહેતા નામના વ્યક્તિએ સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી હતી. તેના વિરોધમાં કડક પગલાં લેવાની માગ સાથે પાટડીમાં ચક્કાજામ […]

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઉનાળું ડુંગળીના પાકનું સૌથી વધુ વાવેતર

ગુજરાતમાં ડૂંગળીના કૂલ વાવેતરમાં બન્ને જિલ્લાનો હિસ્સો 87.16 ટકા રાજ્યમાં બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લામાં ઉનાળું મગફળીનું 6800 હેકટરમાં વાવેતર ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. તેથી સિંચાઈ માટેની કોઈ મુશ્કેલી ન હોવાથી જિલ્લામાં ઉનાળું પાકનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર 54,000 હેકટરમાં થયું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code