અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલા નક્સલવાદીઓએ શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલા નક્સલવાદીઓએ, કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે. નક્સલવાદી સંગઠને સ્વીકાર્યું છે કે,” છેલ્લા 15 મહિનામાં 400 સાથીઓ માર્યા ગયા છે અને સરકારોને નક્સલવાદીઓ સામેની કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે.” નક્સલવાદીઓના આ પ્રસ્તાવ પર રાજ્યના ગૃહમંત્રી વિજય કુમારે કહ્યું કે,” પેમ્ફલેટની તપાસ […]


