1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવના ઠેકાણાઓ પર EDના દરોડા

EDએ કન્નડ અભિનેત્રી રાણ્યા રાવ અને અન્ય લોકો સામે સોનાની દાણચોરીના કથિત કેસની તપાસના ભાગ રૂપે ગુરુવારે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવાનું ચાલુ રાખ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સિદ્ધાર્થ એન્જિનિયરિંગ કોલેજ, સિદ્ધાર્થ મેડિકલ કોલેજ અને સિદ્ધાર્થ કોલેજમાં શોધખોળ ચાલુ રહી. રાવના કેસ સહિત ભારતમાં સોનાની દાણચોરીના મોટા રેકેટના સંબંધમાં […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બે પ્લોટ વેચતા 118 કરોડની આવક

શહેરના મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં બે કિમતી પ્લોટ વેચી દીધા ચાંદખેડામાં અપસેટ વેલ્યુની સરખામણીએ ચો.મી. દીઠ રૂ. 84500ની ઓફર આવી મોટેરામાં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે ચોમી દીઠ રૂ. 42ની ઓફર આવી   અમદાવાદઃ શહેરના ચાંદખેડા અને મોટેરામાં આવેલા એએમસીની માલિકીના બે કિંમતી પ્લોટ હરાજીથી વેચવા માટે મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો હતો. અને તે અંગે બીડ […]

ઉત્તર પ્રદેશના મઝાર નજીક ખોદકામ દરમિયાન માટીના ધસી પડવાથી ચાર લોકો દબાયા, ત્રણના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છાપિયાના પીપરા માહિમ ગામમાં બુધવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. ગામમાં સ્થિત સમાધિને વધુ ભવ્ય બનાવવા માટે ખોદવામાં આવેલી માટી તૂટી પડતાં ચાર લોકો માટી નીચે દટાઈ ગયા હતા. આમાંથી ત્રણના મોત થયા છે, જ્યારે એકને રિફર કરવામાં આવ્યો છે. પીપરા મહિમગાંવમાં સ્થિત માસૂમ-એ-મિલ્લતની દરગાહને ભવ્ય બનાવવા માટે, રાત્રે JCB […]

મેટ્રોના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા મેટ્રો ટ્રેન વ્યવહાર ઠપ

ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક મેટ્રો ટ્રેન ચાલુ રહેશે મેટ્રોના કેબલોની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ સવારથી બંધ થઈ […]

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી

વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેપિટોલ યહૂદી સંગ્રહાલય પાસે કરવામાં આવી હતી, જે FBI ફિલ્ડ ઓફિસથી થોડા જ પગલાં દૂર છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ આ અંગે માહિતી આપી છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે બુધવારે સાંજે વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની યહૂદી સંગ્રહાલય નજીક […]

ભારત જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર , ફાર્મા ક્ષેત્રમાં એપ્રિલમાં 7.8 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે એક વિશાળ છે, જે વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે અને મૂલ્યની દ્રષ્ટિએ 14મા ક્રમે છે. તે જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે, જે વૈશ્વિક પુરવઠાના 20 ટકા પૂરો પાડે છે, અને સસ્તી રસીઓનો મુખ્ય સપ્લાયર છે. ૨૦૨૩-૨૪માં, આ ક્ષેત્રનું ટર્નઓવર રૂ. ૪,૧૭,૩૪૫ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે […]

ગુજરાતમાં AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટીબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો CMએ શુભારંભ કરાવ્યો વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરનો કટ્ટરપંથી ચહેરો દુનિયા સામે ભારતે ખુલ્લો પાડ્યો

નવી દિલ્હીઃ 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કરી દીધો છે. આતંકવાદીઓએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. આ બાબતે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના નેતૃત્વ અને ખાસ કરીને તેના સેના પ્રમુખ અસીમ મુનીરને અત્યંત કટ્ટરપંથી ગણાવ્યા હતા. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું […]

પાકિસ્તાનમાં અજ્ઞાત શખ્સોનો ખોફ યથાયત, ત્યાર સુધીમાં 32 દુશ્મનોનો સફાયો થયો

નવી દિલ્હીઃ એક તરફ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં સરહદ પારથી હુમલો કર્યો અને સેંકડો ખતરનાક આતંકવાદીઓને મારી નાખ્યા, તો બીજી તરફ, પાકિસ્તાનમાં છુપાયેલા ગુનેગારોને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યાં છે. આ કામ એવા ‘અજ્ઞાત શખ્સો’ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમના વિશે કોઈને કંઈ ખબર નથી. પરંતુ કોઈ અજાણ્યા સંકેત પર, આ ‘અજાણ્યા’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code