નાગપુર હિંસા સુનિયોજિત હતી અને દોષિયોને છોડવામાં નહીં આવેઃ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈઃ નાગપુરમાં હિંસાને લઈને સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસાને લઈને વિધાનસભામાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સુનિયોજિત હતી. તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપર હુમલા સહન કરી લેવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. નાગપુર હિંસાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ જણાવ્યું હતું કે, એવુ લાગે […]


