1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવાના સાંસ્કૃતિક મહત્વ અને તેમની હાજરીથી ઘરમાં આવતી પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓને તેમના […]

ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથિક સંમેલનનું યજમાન બનશે

ગાંધીનગરઃ હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગુજરાતને તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન આપીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, બે દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત […]

પાદરામાં ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા 3 યુવાનોના મોત, હીટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત

વાઘોડિયા ચાર રસ્તા પર અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક વિદ્યાર્થિનીનું મોત પાદરાના ચમારા પુલ પાસે ટ્રેકટરની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત બન્ને અકસ્માતોના બનાવમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા ચાર રસ્તા […]

બ્રહ્માકૂમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક રતન મોહની દીદીનું 101 વર્ષની ઉંમરે નિધન

અમદાવાદમાં મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા રતન મોહની દીદીના પાર્થિવ દેહને આબુના શાંતિવનમાં લઈ જવાયો બ્રહ્માકૂમારીઝ અનુયાયીઓમાં શોક છવાયો અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દીદી રતન મોહિનીએ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે ગઈ મોડી રાત્રે 1.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બ્રહ્માકૂમારીઝના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થના પાર્થિવ શરીરને […]

કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી

કાલે બુધવારે સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો જમાવડા જામશે કોંગ્રેસના અધિવેશનની થીમ છે, ‘ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ પ્રથમ દિવસે પ્રિયંકા ગાંધીની ગેરહાજરી અમદાવાદઃ શહેરના આંગણે આજથી કોંગ્રેસનું 84મું અધિવેશનનો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું […]

સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ઉનાળુ પાક સુકાય રહ્યો છે

છેલ્લા એક મહિનાથી પાણી ન છોડાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી વાવ અને થરાદ તાલુકામાં પણ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાયું થરાદઃ વાવ,સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં […]

વઢવાણ નજીક કપચી ભરેલા પરમિટ વિનાના ઓવરલોડ બે ડમ્પરો પકડાયા

તંત્ર દ્વારા બે ડમ્પરો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તંત્રની કડકાઈ છતાંયે જિલ્લામાં બેરોકટોક ચાલી રહેલુ ખનન ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની કડકકાર્યવાહી છતાંયે બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ખાસ કરીને સાયલા, મુળી, અને થાન સહિતના વિસ્તારોમાં ખનીજચોરીના વધુ બનાવો બની રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ

સરકારની ચીમકીથી ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફરતા લડત ભાંગી પડી યુનિયને પ્રશ્નો ઉકેલવા સરકારને ત્રણ મહિનાનાનું અલ્ટિમેટમ આપ્યું પડતર પ્રશ્નો ન ઉકલે તો આરોગ્ય કર્મચારીઓ ફરી હડતાળ પાડશે ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. અને ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં લડત શરૂ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને વ્યવસાય વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરી

વ્યવસાય વેરો ન ભરનારા 2500થી વધુ બાકીદારોને નોટિસ વ્યવસાય વેરામાં 13 કરોડના લક્ષ્યાંક સામે 83 કરોડની વસૂલાત સર્વેમાં નવા વિસ્તારોમાં સૌથી વધુ વ્યવસાયધારકો નોંધાયા ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતીમાં વધારો થતાં આજબાજુનો વિસ્તાર પણ મ્યુનિ.કોર્પોરેશનમાં મર્જ થયો છે. અને અનેક નવા બિલ્ડંગો બન્યો છે. તેના લીધે મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ સહિતની આવકમાં ધરખમ વધારો થયો […]

સરકારી કર્મચારીઓ એક દિવસની રજા લેશે તો 5 દિવસનું મીની વેકેશનનો લાભ મળશે

ગુરૂવારે મહાવીર જ્યંતિની જાહેર રજા બીજો શનિવાર અને રવિવારની જાહેર રજા સોમવારે આંબેડકર જયંતિની રજા ગાંધીનગરઃ ગુજરાત સરકારની કર્મચારીઓને 5 દિવસનું મીની વેકેશન ભોગવી શકે એવો યોગ ઊભો થયો છે. જોકે 5 દિવસનું મીની વેકેશન ભોગવવું હોય તો કર્મચારીઓએ એક દિવસની કેઝ્યુલ રજા લેવી પડશે. જો એક દિવસથી રજા મળશે તો કર્મચારીઓને સળંગ 5 દિવસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code