વરસાદને લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
શાકભાજીના ભાવ વધ્યા પણ લીંબુના ભાવમાં 56%નો ઘટાડો, શાકભાજીના ભાવમાં 50થી 250% સુધીનો વધારો, રીંગણાના મણનો ભાવ રૂ.300 હતો જે વધીને રૂ.1050 બોલાયો અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. […]


