1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વકફ સંબંધિત જોગવાઈઓ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારેને પૂછ્યાં પ્રશ્નો

નવી દિલ્હીઃ વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને નવા કાયદાની કેટલીક જોગવાઈઓ, ખાસ કરીને વપરાશકર્તા મિલકતો દ્વારા વકફ સંબંધિત જોગવાઈઓ પર કડક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને સામેલ કરવાની જોગવાઈ પર પણ સવાલ ઉઠાવ્યા અને સરકારને પૂછ્યું કે શું તે મુસ્લિમોને હિન્દુ બોર્ડનો ભાગ બનવા દેશે. કોર્ટે […]

પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે કાશ્મીરનો રાગ આલોપ્યો, પાકિસ્તાનની નસ ગણાવ્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ફરી એકવાર ઝેર ઓક્યું છે. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી છે. અસીમ મુનીર અહીં જ અટક્યા નહીં, તેમણે દાવો કર્યો કે કોઈ પણ શક્તિ કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરી શકતી નથી.  તેમણે કાશ્મીરીઓને પાકિસ્તાન સેનાના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન, જનરલ મુનીરે ગાઝા પટ્ટીને […]

મોંઘવારી મામલે સંસદમાં વિશેષ સત્ર બોલવા કોંગ્રેસે કરી માંગણી

નવી દિલ્હીઃ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ દેશમાં વધતી મોંઘવારી અંગે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. અલકા લાંબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે તે રીતે LPG સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડવા જોઈએ અને સરકારે ફુગાવા પર સંસદમાં ખાસ સત્ર બોલાવીને શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ. […]

પાકિસ્તાન મામલે કિંમતી સમય બગાડવાની કોઈ જરુર નથીઃ ડો. એસ.જયશંકર

વડોદરાઃ ગુજરાતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહ્યાં નથી. પાકિસ્તાન અંગે વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર […]

ગોવામાં 43 કરોડના કોકેનના જથ્થા સાથે દંપતિ સહિત 3 શખ્સો ઝડપાયાં

પણજીઃ ગોવામાં ચોકલેટ અને કોફીના પેકેટમાં છુપાવીને કોકેનની હેરાફેરીના પોલીસે રેકેટનો પર્દાફાશ કરીને એક દંપતિ સહિત 3 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 43 કરોડની કિંમતનું 4 કિલો કોકેન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. કોકેન સાથે ઝડપાયેલી મહિલા તાજેતરમાં જ થાઈલેન્ડથી આવી હોવાનું ખૂલતા વિદેશી નાગરિકોની સંડોવણીને લઈને પણ આગવી ઢબે […]

વકફ સુધારા કાયદા મામલે ટિકા કરનાર પાકિસ્તાન સામે ભારતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ ભારતે વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાનની ટીકાને ફગાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને બીજાઓને ઉપદેશ આપવાને બદલે લઘુમતીઓના અધિકારોના રક્ષણમાં પોતાના નબળા રેકોર્ડ પર નજર નાખવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કાયદા પર પાકિસ્તાનની ટિપ્પણીઓને પાયાવિહોણી ગણાવી અને કહ્યું કે પડોશી દેશને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. રણધીર જયસ્વાલે […]

દુબઈમાં પાકિસ્તાની નાગરિકે કરેલા હુમલામાં બે ભારતીયના મોત, એક ઘાયલ

નવી દિલ્હીઃ દુબઈમાં એક પાકિસ્તાની નાગરિકે ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને એક બેકરી પર હુમલો કર્યો હતો, જેમાં તેલંગાણાના બે લોકો માર્યા ગયા હતા જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતકના કાકા એ.પોશેટ્ટીએ જણાવ્યું હતું કે, નિર્મલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગર (ઉ.વ. 35) ની 11 એપ્રિલના રોજ તલવાર વડે હત્યા કરવામાં આવી હતી, આ ઘટનાના પીડિત […]

હૈદરાબાદના કાંચા ગાચીબોવલી જંગલમાં હવે એક પણ વૃક્ષ ન કપાવું જોઈએ, સુપ્રીમ કોર્ટની સરકારને તાકીદ

નવી દિલ્હીઃ હૈદરાબાદના કાંચા ગાચીબોવલી જંગલમાં વૃક્ષોના આડેધડ કાપના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે અમારી પ્રાથમિકતા 100 એકર જંગલને પુનઃસ્થાપિત કરવાની છે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે અહીં એક પણ વૃક્ષ કાપવામાં ન આવે. કોર્ટે તેલંગાણા સરકારને પરવાનગી વિના વૃક્ષો કાપવા બદલ પણ ફટકાર લગાવી હતી. બુધવારે […]

નાસિકમાં હાઈકોર્ટના આદેશને પગલે સતપીર દરગાહનું દબાણ હટાવાયું

પૂણેઃ મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન થયેલી હિંસક અથડામણમાં 21 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝરથી કાર્યવાહી કરી, જેનો ભારે વિરોધ થયો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થતાં જ ભીડે તેનો […]

લેબનોન : દક્ષિણ સરહદી ગામ પર ઈઝરાયલી ડ્રોનથી હુમલો

લેબનોનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સંચાલિત રાષ્ટ્રીય સમાચાર એજન્સી (NNA)અનુસાર, ઈઝરાયલી ડ્રોનથી દક્ષિણ લેબનોનના બિન્ટ જ્બેઈલ જિલ્લાના રામયેહ ગામ નજીક 3 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. “ઈઝરાયલી માનવરહિત વિમાનોએ દક્ષિણ સરહદી ક્ષેત્રના મધ્ય સેક્ટરમાં સ્થિત રામયેહની બહાર વાડી અલ-મઝલામને નિશાન બનાવીને સતત ત્રણ હુમલા કર્યા હતા,” NNA એ વધુ વિગતો આપ્યા વિના અહેવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code