1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વ્યક્તિઓનો હાથ પકડીને સાચું સશક્તીકરણ શક્ય છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે કહ્યું હતું કે, “મફત ભેટો આપવી, દાન આપવું અને કોઈના ખિસ્સા ભરવા એ સાચું સશક્તીકરણ નથી. સાચું સશક્તીકરણ એ છે જ્યારે તમે તે વ્યક્તિનો હાથ પકડીને તેમને સશક્ત બનાવો છો. તે ખુશી, સંતોષ, આંતરિક શક્તિ લાવે છે અને તમને તમારા પરિવારો પર ગર્વ પણ કરાવે છે.” આજે નવી […]

કડી નજીક હાઈવે પર રિક્ષા-આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, ચારના મોત, બેને ઈજા

કડીના નંદાસણ રોડ પર ઉટવા પાટિયા પાસે સર્જાયો અકસ્માત રિક્ષામાં સવાર ત્રણ પુરૂષ અને એક મહિલાનું મોત બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા મહેસાણાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ- મહેસાણા હાઈવે પર કડીના નંદાસણ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો, પૂરફાટ ઝડપે આઈસર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર એક મહિલા સહિત ચારના […]

ગુજરાતમાં વર્ષ 2024માં સરકારી દવાખાનાઓમાં 38 લાખથી વધુ લોકોએ લીધો આરોગ્ય લાભ

10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક ગુજરાતનું ડોકલાવ આયુષ્માન આરોગ્ય મંદિર બન્યું દેશનું પ્રથમNQAS પ્રમાણિત કેન્દ્ર રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર  ગાંધીનગરઃ  જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી […]

અમદાવાદમાં ભૂમિહીન ખેત મજુરોના પ્રશ્નો મુદ્દે સામાજિક સમરસતા મંચ દ્વારા સેમિનાર યોજાયો

અમદાવાદઃ ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું. સમગ્ર ભારત દેશમાં જુદા જુદા રાજ્યોમાં આ જ પ્રકારના ૨૪ સંમેલનો યોજાયા છે. સામજિક સમરસતા મંચ – ગુજરાત દ્વારા , ગુજરાત રાજ્યના ભૂમિહીન ખેત મજુરોના પાયાના પ્રશ્નોને સમજવા અને તેના સંભવિત નિરાકરણ માટે મંગળવારે ડો.હેડગેવાર ભવન–અમદાવાદ  ખાતે  સેમીનાર યોજાયો […]

ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર 2035 સુધીમાં કુલ સ્થાનિક ઉત્પાદનમાં 30 થી 32 ટકાનો મોટો હિસ્સો મેળવશે

નવી દિલ્હીઃ ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર 2035 સુધીમાં કૃષિ ક્ષેત્રને પાછળ છોડી દેશે અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 30 થી 32 ટકાનો મોટો હિસ્સો મેળવશે. આ સાથે, આ પ્રદેશ ઉત્પાદન ક્ષેત્રના નેતૃત્વ હેઠળ $3 ટ્રિલિયનની તકો લાવશે. મંગળવારે એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.2035 સુધીમાં ઉત્પાદન ક્ષેત્ર વિકાસના નેતા તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે, […]

CBSE બોર્ડનું પરિણામ ધોરણ-10નું પરિણામ 93.66 ટકા અને ધોરણ-12નું 88.39 ટકા

વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી ધો-10માં ત્રિવેન્દ્રમનું સૌથી વધુ પરિણામ ગત વર્ષ કરતા આ વર્ષેનું વધુ પરિણામ અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66 ટકા આવ્યું છે. ગયા વર્ષે પરિણામ 93.60 ટકા હતું. એટલે કે આ વખતે 10નું […]

રાજનાથ સિંહે પશ્ચિમ સરહદ પર સુરક્ષા પરિસ્થિતિની કરી સમીક્ષા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાનને સીમા પાર ગોળીબાર કે દારૂ ગોળો ન કરવાની  વાત કરી હતી. પાકિસ્તાની સેનાની પીછેહઠ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સીડીએસ, સેના અને નૌકાદળના વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ સંદર્ભમાં સત્તાવાર માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન દેશની પશ્ચિમી સરહદ અંગે સુરક્ષા […]

અમદાવાદમાં પાલતુ શ્વાને યુવતી અને બાળકી પર હુમલો કર્યો, બાળકીનું મોત

શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખૂંચવીને બચકા ભર્યા પાલતુ શ્વાનને આંટો મરાવવા નિકળેલી અન્ય યુવતી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતી, વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં પાલતુ શ્વાનના માલિકા સામે ફરિયાદ અમદાવાદઃ શહેરમાં ઘણા લોકો શ્વાન પાળતા હોય છે. અને પાલતુ શ્વાનને લઈને તેને વોક કરાવવા નિકળતા હોય છે. ત્યારે ઘણીવાર પાલતુ શ્વાન આક્રમક બનતા હોય છે, આવોજ એક બનાવ […]

બાયડના નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત

પૂરફાટ ઝડપે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારીને પલાયન બાઈકસવાર ત્રણેય યુવાનો અમરગઢ ગામના હતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહની શોધખોળ આદરી મોડાસાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બાયડ તાલુકાના છાપરિયા ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બાઈક પર ત્રિપલસવારીમાં જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય […]

નિર્દોષોના લોહી વહેવડાવવાનું એકમાત્ર પરિણામ મહાવિનાશઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ આજે મંગળવારે (13 મે, 2025) સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી મોદી ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યા હતા. આ દરમિયાન વાયુસેનાના જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, દેશ સશસ્ત્ર દળોનો આભારી રહેશે. દુનિયાએ ભારત માતા કી જયના નારાની તાકાક દુનિયાએ જોઈ. નિર્દોષોના લોહી વહેવડાવવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code