1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]

રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી મહિલા અને સગીર ડ્રગ્સ સાથે ઝડપાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટના રેલવે સ્ટેશન ઉપરથી પોલીસે એક મહિલા અને સગીરને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સનો આ જથ્થો મહિલા મુંબઈથી લઈને આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીએ રૂ. 18,89 […]

પાકિસ્તાનમાં રમઝાન માસમાં જ ખાંડના ભાવમાં વધારો, લોકોની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને જીવન જરુરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખાંડના ભાવને લઈને હોબાળો મચી ગયો છે. રમઝાન મહિનામાં પાકિસ્તાનમાં ખાંડનો વપરાશ વધુ હોવાથી માંગ ઘણી વધી ગઈ છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી છૂટક બજારમાં ખાંડ 180 રૂપિયા પાકિસ્તાની પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. […]

વડોદરામાં બહુમાળી ઈમારતમાં લાગી આગ, એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ વડોદરા શહેરમાં શનિવારે સાત માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સંગાડાએ જણાવ્યું હતું કે સયાજીપુરા વિસ્તારમાં વિનાયક સોસાયટી બિલ્ડિંગના પાંચમા માળે આવેલા એક ફ્લેટમાં સવારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, તપાસ હજુ ચાલુ છે. […]

કંગાળ પાકિસ્તાનમાં મંત્રીઓ થશે ધનવર્ષા, પગારમાં 188 ટકાનો વધારો

પાકિસ્તાન હાલમાં ઉચ્ચ મોંઘવારી અને દેવાના સંકટમાં ફસાયેલ છે. સામાન્ય લોકો બે ટાઈમનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનની કેબિનેટે મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સલાહકારોના પગારમાં 188% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હવે તેમનો માસિક પગાર […]

બેંક લોકરમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી કેસમાં બેંક પટાવાળાની ધરપકડ

વડોદરાઃ આણંદમાં બેંક લોકરમાંથી 60 તોલા સોનાના દાગીના અને 10 લાખની ચોરીના કેસમાં પોલીસે બેંકના પટાવાળાની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસે સોનાના દાગીના અને રોકડ રકમની રીકવરી કરવા માટે કવાયત શરૂ કરી છે. આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકમાંથી 60 તોલા સોનાના […]

ઝાકિર નાઈકને હોસ્ટ કરવા બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી

ભારતે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પ્રત્યે પાકિસ્તાનના નરમ વલણ અને આતિથ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વોન્ટેડ વ્યક્તિનું સમર્થન બધું જ કહે છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે વોન્ટેડ વ્યક્તિને હોસ્ટ કરવી, તેને આશ્રય આપવો, પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરે છે, ખાસ કરીને જ્યારે આવી […]

નાગપુર હિંસા કેસમાં લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નેતા હમીદ એન્જિનિયરની ધરપકડ કરી

મહારાષ્ટ્રના નાગપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી કરતા પોલીસે લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકારી પ્રમુખ હામિદ એન્જિનિયરની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે તેના પર સોશિયલ મીડિયા દ્વારા હિંસાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. નાગપુર પોલીસના સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે હિંસાના દિવસે હમીદ એન્જિનિયરે યુટ્યુબ ચેનલ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેના કારણે વાતાવરણ […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક યોજાઈ

બેંગ્લોરઃ તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code