1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માંડવી-ઝંખવાવ રોડ પર નશાબાજ કારચાલકે અકસ્માતોની હારમાળા સર્જી

માલધા ફાટક પાસે બેકાબુ કારે ત્રણ બાઈક, કાર અને શાકભાજી વેચનારાને અડફેટે લીધા, કારચાલક સહિત બે જણા SRPના જવાનો નિકળ્યા, કારમાંથી બીયરના ટીન પણ મળ્યા સુરતઃ  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એસઆરપીના જવાન કારચાલકે ત્રણ બાઈક, કાર અને શાકભાજી વેચનારાઓને અડફેટે લીધા હતા. જિલ્લાના માંડવી-ઝંખવાવ માર્ગ […]

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ, એક જ રસોડામાં બનાવેલું ભોજન દરેક શાળાએ મોકલવાનું આયોજન, શાળાથી 50 કિમી દૂરથી મોડી રાતે બનાવેલું ભોજન બપોરે 2 વાગ્યે બાળકોને પીરસાય છે સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ […]

ગાંધીનગરમાં સેક્ટર 28 અને 29માં સરકારી કર્મચારીઓ માટે 1400 ફ્લેટ્સ બનાવાશે

જૂના આવાસો તોડી નવા ફ્લેટ ટાઇપ ક્વાર્ટર બનાવાશે, બન્ને સેક્ટરમાં ટાવર ટાઇપ કોલોની બનાવવા રૂ. 600 કરોડનો ખર્ચાશે, આવાસ યોજના તૈયાર થતાં હજુ બેથી ત્રણ વર્ષ લાગશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોની અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમોની મુખ્ય કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર આપવામાં આવતા હોય છે. […]

રંગીલા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં કડક SOP સામે રાઈડ સંચાલકોનો વિરોધ

લોકમેળા દરમિયાન SOPમાં કોઈ ફેરફાર ન કરવા કલેકટર મક્કમ, રાઈડ સંચાલકો કહે છે કે, નિયમોથી સૌરાષ્ટ્રમાં એકપણ મેળો યોજાશે નહીં, લોકમેળામાં 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સુધીમાં માત્ર 23 ફોર્મ જ ભરાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણ મહિનાથી લોક મેળાની મોસમ ખીલશે. જન્માષ્ટમીના દિને તો ગામેગામ લોકમેળા ભરાતા હોય છે. જેમાં સૌથી મોટો 5 દિવસનો લોકમેળો […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લગ્નોમાં ભાડે આપવા માટે વધુ ત્રણ પાર્ટી પ્લોટ બનાવાશે

પાર્ટી પ્લોટ્સમાં વિશાળ હોલ, ખુલ્લો લોન એરિયા, પાર્કિંગ સુવિધા ઊભી કરાશે, રાજકોટના શીતલપાર્ક, મોરબી રોડ અને કાલાવડ રોડ પર પાર્ટી પ્લોટ બનાવાશે, લગ્ન પ્રસંગો માટે લોકોને નિયત કરેલા દરે ભાડે અપાશે રાજકોટઃ શહેરમાં રહેતા પરિવારોને દીકરી-દીકરાના લગ્ન કરાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે લેવાનો […]

CBSEની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 15મીથી 22મી જુલાઈ દરમિયાન લેવાશે

CBSE પરીક્ષામાં નાપાસ અને પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાના મોડા કાર્યક્રમથી વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશની સમસ્યા સર્જાશે, પૂરક પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરાશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા અને પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓને માટે […]

ગુજરાતની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી દર શનિવારે ‘નો સ્કૂલ બેગ ડે’નો અમલ

ગુજરાતના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, શાળાના બાળકો દર શનિવારે એન્જોય ડે મનાવશે, શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે.  અમદાવાદઃ  ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડેનો અમલ કરાશે, એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે” એટલે કે “બેગ વિના શાળા” દિવસ અમલમાં મૂકવાનો […]

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર હવે 4 નવા ટોલ પ્લાઝા બનશે

બાવળા, લીંબડી, ચોટિલા અને બામણબોરમાં ટોલ પ્લાઝા બનાવાશે, સિક્સલેન હાઈવે પર 200 કિમીનું અંતર કાપતા અઢી કલાક થશે, ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ, ક્રેન અને ટોઈંગ વાનની સુવિધા રહેશે. અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને કરોડો રૂપિયાના ખર્ચે સિક્સલેન કરવામાં આવ્યો છે. અને કોઈ અડચણ વિના ગંતવ્ય સ્થળે પહોંચી શકાય તે માટે નાના-મોટા શહેરો અને ગામોમાંથી પસાર થતા […]

ગાંધીનગરમાં U N મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનામાં OPD અને ઈન્ડોર પેશન્ટમાં વધારો

એક મહિનામાં કુલ 1410 OPD  અને 77 દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ, અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ, કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ […]

ગુજરાતમાં એક વર્ષમાં એસટી બસોમાં 96 દિવ્યાંગો અને13 લાખ સહાયકોએ મફત મુસાફરી કરી

દિવ્યાંગો અને તેના સહાયકો પણ એસ.ટી બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજના, રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે S T નિગમને રૂ. 75 કરોડથી વધુની સહાય ચૂકવાઈ, ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ પ્રાધાન્ય  આપવામાં આવ્યું છે. એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના  ગંતવ્ય સ્થાન સુધી સલામત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code