1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર […]

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને PM શરીફના સલાહકારે ભારત ઉપર લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ એક ટ્રેન હાઈજેક કરી છે જેમાં 500થી વધારે મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ આતંકવાદી ઘટનાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના સલાહકાર સનાઉલ્લાહએ ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ આ ઘટનામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બલોચ વિદ્રોહીઓએ આખી ટ્રેન હાઈજેક કરી […]

નેશનલ સ્ટોક એક્સચેન્જે લોન્ચ કર્યો નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા એક નવો સેક્ટોરલ ઇન્ડેક્સ, નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. NSEના સત્તાવાર નિવેદન અનુસાર, આ ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ હેઠળ આવતા કેમિકલ સેક્ટરના શેરોના પ્રદર્શનને ટ્રેક કરશે. નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સમાં રસાયણો ક્ષેત્રના ટોચના 20 શેરોનો સમાવેશ થશે, જે તેમના છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે પસંદ […]

પંચમહાલઃ જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલા જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી છે. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે રાજગઢ મથકના પોલીસ કર્મીઓએ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજય ઈન્દ્રજગત વિદ્યાલય ધનેશ્વરના મેદાનમાં આવેલુ છે આ જૈન દેરાસર. આ મંદિર વિજય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. જૈન દેરાસરમાં શાળામાં […]

સુરેન્દ્રનગરઃ ‘ચોટીલા ઉત્સવ – 2025’નો કારયો શુભારંભ થયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો એટલે “કલા – સંસ્કૃતિનો સુભગ સમન્વય” અંતર્ગત ચોટીલા ખાતે બે દિવસ “ચોટીલા ઉત્સવ – 2025”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના 11 પવિત્ર યાત્રાધામો ઉપર સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ બે […]

દિલ્હીના રહેવાસીઓ આગામી દિવસોમાં યમુના નદીમાં ફેરી સર્વિસનો આનંદ માણી શકશે

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં, દિલ્હીના લોકો દિલ્હીની યમુના નદી પર ફેરી સર્વિસનો આનંદ માણતા જોવા મળશે. દિલ્હી સરકારે ફેરી સેવા માટે કેન્દ્ર સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સત્તાવાર નિવેદન અનુસાર, ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI) એ દિલ્હી સરકારની અનેક એજન્સીઓ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા, જેમાં સિંચાઈ અને પૂર […]

મહારાષ્ટ્રઃ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં હિતેશ મહેતાનો કરાવાયો પોલીગ્રાફ ટેસ્ટ

મુંબઈઃ 122 કરોડ રૂપિયાના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી હિતેશ મહેતાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ટેસ્ટ FSLએટલે કે ફોરેન્સિક સાયન્સ લેબમાં ફોરેન્સિક નિષ્ણાતો અને મનોચિકિત્સકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મહેતાને કૌભાંડ સંબંધિત લગભગ 40થી 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સવારે 11 વાગ્યાથી બપોરે […]

નરેન્દ્ર મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવુંએ ભારતનાં નાગરિકો માટે ખુશીની ક્ષણ : અમિત શાહ

નવી દિલ્હીઃ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ થી સન્માનિત કર્યા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન બદલ પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક […]

ઉત્તરપ્રદેશનાં આ જિલ્લાના 28 ગામો નથી મનાવતા હોળી

નવી દિલ્હીઃ શુક્રવારે દેશભરમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. પરંતુ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક એવો વિસ્તાર છે જ્યાં લોકો હોળીના દિવસે રંગો અને ગુલાલ નથી ફેંકતા. હોળી પર લોકો રંગોના છાંટાનો આનંદ માણે છે, ત્યારે રાયબરેલીના દાલમૌના 28 ગામોમાં હોળીના દિવસે શોક મનાવવામાં આવે છે. આ ગામોના લોકો હોળીના તહેવારના ત્રણ દિવસ પછી હોળી […]

પોર્ટુગલ: લુઈસ મોન્ટેનેગ્રોની સરકાર પડી

પોર્ટુગીઝ વડા પ્રધાન લુઈસ મોન્ટેનેગ્રોએ સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો, જેના કારણે તેમની સરકાર પડી ભાંગી છે. એક વર્ષથી ઓછા સમય સુધી ચાલેલી સરકારે રાજીનામું આપવું પડ્યું છે. હાજરી આપનારા 224 સાંસદોમાંથી, ફક્ત સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ મોન્ટેનેગ્રો (PSD), પીપલ્સ પાર્ટી (CDS-PP) અને લિબરલ ઈનિશિયેટિવે તેમને ટેકો આપ્યો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સમાજવાદી પાર્ટી (પીએસ), […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code