1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ-મુબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક 5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિકજામમાંથી નિકળતા વાહનચાલકોને દોઢ કલાક સમય વેડફવો પડ્યો, ટ્રાફિક જામની સ્થિતિમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, એક કારચાલકે સેફ્ટી કોર્નને તોડતા હાઈવે મરામતની કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો અમદાવાદઃ ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતા રહેતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી જોવા મળી રહી છે. હાલ વરસાદને કારણે હાઈવે પર ખાડાઓ પડ્યા છે. […]

દિલજીત દોસાંજની સરદાર જી 3 બ્લોકબસ્ટર છે, ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવાની ફિલ્મ સરદાર જી 3 ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં હાનિયા આમિર મુખ્ય ભૂમિકામાં છે. આ કારણોસર, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નથી. જોકે, સરદાર જી 3 27 જૂને વિદેશમાં રિલીઝ થઈ છે અને ફિલ્મે બ્લોકબસ્ટર ઓપનિંગ […]

પુરી રથયાત્રામાં ભાગદોડ બાદ ઓડિશા સરકારે જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી

પુરી રથયાત્રામાં થયેલી ભાગદોડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે. આ ઉપરાંત ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પાટી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક શ્રદ્ધાળુના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની […]

અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ 3.5 ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ

અમેરિકાની સેનેટે રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સને 3.5 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી બિનનિવાસી ભારતીયોને મોટી રાહત મળશે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ના સુધારેલા ડ્રાફ્ટ હેઠળ, બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર અને અમેરિકા દ્વારા જારી કરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને આ નિર્ણયમાં બાકાત રાખવામાં આવ્યા છે. આ કર હવે માત્ર રોકડ, […]

અમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને 4-2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી 2જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોના ખિતાબ જીત્યો છે.મહિલાઓની ફાઇનલમાં, અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનુ પહેલુ ટાઈટલ જીતી લીધુ હતો.અંડર-19 બોયસની ફાઇનલમાં ભાવનગરના ધ્યેય જાની અને અરાવલ્લીના જન્મેજય પટેલ વચ્ચે […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 197માં અંગદાનને કારણે અન્ય લોકોને નવજીવન મળશે

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૧૯૭ મું અંગદાન થયું છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાના રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.તેમના અંગદાનને […]

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો. અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યુ હતું […]

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ […]

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

નવી દિલ્હી: ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી. મોદીએ કહ્યું કે તમે ભારતથી સૌથી દૂર છો, પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો અને તમારી યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે.તેમણે કહ્યું કે પરિક્રમા એ ભારતની સદીઓ જૂની પરંપરા રહી છે અને તમને ધરતી માતાની પરિક્રમા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code