1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સંભલના કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ બાદ હોળી-ધૂટેળી પર્વની કરાઈ ઉજવણી

લખનૌઃ સંભલના ખગ્ગુ સરાઈ સ્થિત કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ પછી હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુરુવારે સાંજે હિન્દુ સંગઠનોના લોકો મંદિરમાં પહોંચ્યા અને ઉત્સાહથી ગુલાલ ઉડાડીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. સુરક્ષામાં રોકાયેલા પોલીસને પણ ગુલાલ લગાવવામાં આવ્યો હતો. એએસપી શ્રીશ્ચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીએ ગુલાલ લગાવીને આભાર માન્યો હતો. આજે પણ મંદિરમાં હોળી-ધૂટેળીની ઉજવણી […]

લદ્દાખના કારગિલમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે ધૂળેટીના પર્વ ઉપર સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. લદાખના કારગિલમાં વહેલી સવારે જ 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.  ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર 15 […]

પટનામાં અસામાજીકતવ્વોએ ચાર વ્યક્તિઓને ગોળીમારી, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં ચોરી, લૂંટ અને હત્યા સહીતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પટનામાં ગુનેગારોએ ચાર લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છોટી ટેંગરેલા ગામમાં બની હતી. મૃતકની ઓળખ લાલન યાદવ તરીકે થઈ હતી. ઘાયલોને સારવાર માટે […]

ચંદીગઢઃ વાહન ચેકીંગ કરતા પોલીસ કર્મચારીઓને કાર ચાલકે કચડી નાખ્યાં, 3ના મોત

નવી દિલ્હીઃ હોળીના દિવસે ચંદીગઢમાં એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. રાત્રે લગભગ 2.30 વાગ્યે ઝીરકપુર અને ચંદીગઢ બેરિયર વચ્ચે ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. બનાવમાં અન્ય કારના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલાક ફરાર થઈ […]

પંજાબમાં શિવસેના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ, એક બાળક ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ પંજાબના મોગામાં રાત્રે શિવસેના બાળા સાહેબ ઠાકરે જિલ્લા પ્રમુખ મંગત રાય મંગાની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મંગત રાય રાત્રે મોગામાં ગિલ પેલેસ પાસેની એક ડેરીમાં દૂધ ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન ત્રણ શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક બાળકને ઈજા થઈ હતી. શિવસેનાના નેતા ઉપર અજાણ્યા શખ્સોએ કરેલી […]

ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 10 ત્રાસવાદી ઠાર મરાયાં

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદી પ્રવૃતિઓ વધી છે, તેમજ અવાર-નવાર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કર્યાની ઘટના બની હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને 10 […]

દિલ્હી રેલવે સ્ટેશન ઉપર દોડધામની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, 13 હજાર જનરલ ટિકિટનું વેચાણ થયું હતું

નવી દિલ્હીઃ મહાકુંભ દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી હતી. રેલ્વે મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર દૈનિક સરેરાશ કરતાં 13,000 વધુ જનરલ ટિકિટ વેચાઈ હતી. આ દિવસે સ્ટેશન પર ભાગદોડને કારણે 18 લોકોના મોત થયા હતા. રેલવે મંત્રી […]

પાકિસ્તાનઃ ટ્રેન હાઈજેકના પીડિતોને પીએમ શાહબાઝ શરીફ મળ્યા, ખબર અંતર પૂછ્યાં

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બલુચિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમજ શેહબાઝ શરીફ જાફર એક્સપ્રેસ હાઇજેક કેસના પીડિતોને મળ્યા હતા. આ ઉપરાંત, તેઓ બચાવ કામગીરીમાં સામેલ કમાન્ડોને પણ મળ્યા હતા, જેમણે 300 થી વધુ મુસાફરોને બચાવ્યા હતા. શાહબાઝ શરીફની સાથે નાયબ વડા પ્રધાન મોહમ્મદ ઇશાક ડાર, પાકિસ્તાનના સંઘીય માહિતી અને પ્રસારણ પ્રધાન અતાઉલ્લાહ તરાર, વિજ્ઞાન અને […]

અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને બચાવનાર 43 ગુડ સમરિટનને સન્માનિત કરાયા

માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા, તેમનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપવા માટે નાગરિકોને સન્માનિત કરતી યોજના એટલે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના. આ યોજના અંતર્ગત માર્ગ અક્સ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ બનનારને રૂ. 5000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ જિલ્લાઓમાં ગુડ સમરિટનની ઉમદા કામગીરી કરતા […]

ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ખેડૂતોએ 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકે છે

ગાંધીનગરઃ ખેડૂતોને દરેક પાકના પોષણક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ – ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ભારત સરકારે કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code