સંભલના કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ બાદ હોળી-ધૂટેળી પર્વની કરાઈ ઉજવણી
લખનૌઃ સંભલના ખગ્ગુ સરાઈ સ્થિત કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ પછી હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુરુવારે સાંજે હિન્દુ સંગઠનોના લોકો મંદિરમાં પહોંચ્યા અને ઉત્સાહથી ગુલાલ ઉડાડીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. સુરક્ષામાં રોકાયેલા પોલીસને પણ ગુલાલ લગાવવામાં આવ્યો હતો. એએસપી શ્રીશ્ચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીએ ગુલાલ લગાવીને આભાર માન્યો હતો. આજે પણ મંદિરમાં હોળી-ધૂટેળીની ઉજવણી […]


