1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સિંધુ જળ મુદ્દે ભારતને આપી ગર્ભિત ધમકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો છે, પરંતુ તેમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેનો અર્થ ખોવાઈ જશે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો […]

ચોમાસાએ સમય પહેલા આંદામાન-નિકોબાર અને બંગાળની ખાડીમાં દસ્તક આપી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મંગળવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં વહેલી શરૂઆત કરી છે. જ્યાં છેલ્લા બે દિવસથી નિકોબાર ટાપુઓમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે, આ વિસ્તારમાં પશ્ચિમી પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે અને ગાઢ વાદળો પણ […]

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે સંત પ્રેમાનંદને મળ્યો

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મંગળવારે સવારે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેઓ શ્રી રાધે હિત કેલી કુંજ આશ્રમ ખાતે સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. આ દરમિયાન, બંનેએ સંત મહારાજ પાસેથી આશીર્વાદ લીધા અને આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. નિવૃત્તિ પછી તેઓ પ્રથમવાર જાહેરમાં દેખાયા હતા. નિવૃત્તિ […]

શોપિયામાં યુદ્ધવિરામના બે દિવસ પછી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સંયુક્ત દળોએ શુકરુ કેલરમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. […]

લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો ઘાયલ સૈનિકોથી ભરેલી, અસીમ મુનીર તેમને મળવા ગયા

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામનો બદલો લીધો છે. આ કાર્યવાહીમાં ભારતે 40 થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે જ્યારે 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પરંતુ પાકિસ્તાન આ સત્ય સ્વીકારી રહ્યું નથી. ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે તેનો બીજો પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો […]

પાકિસ્તાનનું જુઠ્ઠાણુ આવ્યું સામે, આર્મીએ ભારતના હુમલામાં મૃત્યુ પામેલા 11 જવાનોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. ભારતની કાર્યવાહીથી હતાશ થયેલા પાકિસ્તાને ભારતીય શહેરોને નિશાન બનાવ્યા હતા. જો કે, ભારતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવીને વળતો જવાબ આપ્યો હતો. ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં […]

પાકિસ્તાન સાથેના તણાવને પગલે પંજાબના સરહદી જિલ્લાની સ્કૂલો હજુ ખોલાઈ નથી

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ, પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના 4 જિલ્લાઓમાં શાળાઓ હજુ પણ બંધ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ગુરદાસપુર સિવાય, પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના આ જિલ્લાઓમાં સાવચેતીના પગલા તરીકે મંગળવારે શાળાઓ બંધ રહેશે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પછી તરત જ, અમૃતસર, પઠાણકોટ, જલંધર અને હોશિયારપુરના અધિકારીઓએ લોકોને […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 : ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન 12 મહિના પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યા છે. ગ્રીનની વાપસીથી ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત અને સંતુલિત બન્યું છે. ગ્રીને ગયા વર્ષે કરોડરજ્જુની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઓછામાં ઓછા છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSE માં 1200થી વધારે પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ મંગળવારે ભારતીય ઇક્વિટી સૂચકાંકો લાલ રંગ સાથે ખુલ્યા હતા. બીએસઈ બેન્ચમાર્કમાં ઈન્ફોસિસ, ઈટરનલ (ઝોમેટો) અને કોટક મહિન્દ્રા બેંક જેવા દિગ્ગજ શેરો સૌથી વધુ ઘટ્યા હતા. બપોરના સમયે બીએસઈમાં 1200થી વધારે પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે એનએસઈમાં 314 પોઈન્ટ ઘટતા 24610 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ […]

‘ઓપરેશન સિંદૂર’ પછી, નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા

નવી દિલ્હીઃ ‘ઓપરેશન સિંદૂર’ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા અને વાયુસેનાના અધિકારીઓ અને બહાદુર સૈનિકો સાથે મુલાકાત અને વાતચીત કરી. પીએમ મોદીએ તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર આ બેઠકની તસવીરો અને માહિતી પણ શેર કરી હતી.”મંગળવારે સવારે  AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા હતા. હિંમત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code