છેલ્લા 11 વર્ષમાં લોકોના જીવનમાં અસંખ્ય સકારાત્મક ફેરફારો થયા છે: PM મોદી
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ 9 જૂને ભારતના પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશવાસીઓનું જીવન સરળ બન્યું છે. તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવા પર, નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે લખ્યું, “છેલ્લા 11 વર્ષમાં લોકોના જીવનમાં અસંખ્ય સકારાત્મક ફેરફારો થયા […]


