1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માથાભારે શખસોએ રૂપિયા ન આપતા ટ્રકચાલકને લોહી લૂહાણ કર્યો

સોલડી ટોલ પ્લાઝા પાસે પોલીસના સ્વાંગમાં ખંડણી ઉઘરાવતા તત્વો, ટ્રકચાલકને મારમારતા અન્ય ટ્રકના ચાલકો વિફર્યા, કર્યો ચક્કાજામ, હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી સુરેન્દ્રનગરઃ હાઈવે પર પોલીસના સ્વાંગમાં હાથમાં લાકડી-ડંડા રાખીને ટ્રકોને ઊભા રખાવીને ધાક-ધમકીથી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. આવા તત્વો ખાસ કરીને પરપ્રાંતના ટ્રકચાલકો પાસેથી દાદાગીરી કરીને ખંડણી ઉઘરાવતા હોય છે. જોકે […]

બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટ માટે ભારતીય સેનાની ટુકડી મંગોલિયા પહોંચી

નવી દિલ્હીઃ ભારતીય સેનાની ટુકડી આજે મંગોલિયાના ઉલાનબાતર પહોંચી ગઈ છે, જેમાં 14 થી 28 જૂન 2025 દરમિયાન યોજાનારી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટનો સમાવેશ થાય છે. આ કવાયતનો હેતુ વિશ્વભરના લશ્કરી દળોને શાંતિ જાળવણી ક્ષમતાઓમાં સહયોગ કરવા અને તેમને વધારવા માટે એકત્ર કરવાનો છે. ખાન ક્વેસ્ટ એક્સરસાઈઝની અગાઉની આવૃત્તિ 27 જુલાઈથી 9 ઓગસ્ટ 2024 […]

કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું 79 વર્ષની ઉંમરે નિધન

સ્વર્ગસ્થના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી, સ્વ. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામે બંધ પાળ્યો, સંતો-મહંતો, રાજકીય નેતાઓ વગેરેએ આપી શ્રદ્ધાંજલિ ભાવનગરઃ જાણીતા કથાકાર સંત મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું ગઈ મોડી કાલે રાતે નિધન થયું હતું. જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને નર્મદાબેનએ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. […]

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હવે 50 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

યુનિની કોમર્સ ફેકલ્ટીમાં NSUIના આંદોલન બાદ પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો, મોડી રાત્રે વીસી, કોમર્સ ડીને વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજી હતી, 450 બેઠક વધારવાનો નિર્ણય કરાયો વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા અપાતી હતી. આ વખતે જીકાસ દ્વારા પ્રવેશને લીધે કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદો ઊઠી હતી. […]

સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા

શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલ નજીક વેચાણ થતુ હતું, આરોપીઓ ટેટુ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા હતા, દિલ્હીથી ચાલતું હતું વિતરણનું નેટવર્ક સુરતઃ  શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં શાળાઓની નજીક ટેટૂ પાર્લરની આડમાં ચાલતા ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બે ઈસમોને 1,07,01,400 ની કિંમતના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે […]

ઉત્તર ભારતના પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ગરમીને લઈને એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભીષણ ગરમી વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રેડ એલર્ટ જારી કર્યું છે. ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આજે બપોરે જારી કરાયેલા હવામાન બુલેટિનમાં, IMD એ જણાવ્યું હતું કે દિલ્હી-NCR માં ઘણી જગ્યાએ ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે […]

સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદાફાશ, 164 બેન્કોમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા

વાહન ચેકિંગ દરમિયાન બે શખસો પાસેથી બેન્કોની પાસબુકો પકડાતા કૌભાંડ પકડાયુ, વિવિધ બેન્કોના 164 ખાતામાંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ છે, સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પોલીસે કરી પૂછપરછ સુરતઃ શહેરમાં પોલીસને બગાસુ ખાતાં પતાસુ મળ્યા જેવો ઘાટ થયો છે. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક બાઈક પર બે યુવાનને જોતા તપાસ કરવામાં આવી […]

અમદાવાદ કલેકટર કચેરીમાં વારસાઈના કામ માટે લાંચ માગતા 3 વચેટિયા પકડાયા

બે વકિલ સહિત 6 વ્યક્તિઓએ કામ કરી આપવા 75000 રૂપિયા માગ્યા હતા, ઓનલાઈન રૂપિયા આપવા છતાંય વારસાઈનું કામ ન થયું, એસીબીએ છટકું ગોઠવીને ત્રણ આરોપીની ધરપકડ કરી, અમદાવાદઃ રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે. રજિસ્ટ્રાર અને સબ રજિસ્ટ્રાર કચેરી આસપાસ એજન્ટો આટાફેરા મારતા જોવા મળતા હોય છે. અને તેમના અંદરના સંપર્કને લીધે અઘરા […]

અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી

જળયાત્રામાં મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા, મહંત, ટ્રસ્ટીઓએ ક્રૂઝ પર સવાર થઇને સાબરમતી નદીના મધ્યમાં જઈને જળ લીધું, નીજ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરાયો અમદાવાદઃ શહેરમાં ભાગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજને 27મી જુને યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠસુદ પુનમના દિને જગન્નાથજીના મંદિરથી જળયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જળયાત્રામાં […]

કેન્દ્રીય કેબિનેટે સાત જિલ્લાને આવરી લેતા ભારતીય રેલ્વેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ મોદીએ રેલવે મંત્રાલયના કુલ રૂ. 6405 કરોડના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે . જેમાં કોડરમા-બરકાકાના ડબલિંગ અને બલ્લારી-ચિકજાજુર ડબલિંગનો સમાવેશ થાય છે. કોડરમા – બરકાકાના ડબલિંગ (133 કિમી ) – આ પ્રોજેક્ટ વિભાગ ઝારખંડના મુખ્ય કોલસા ઉત્પાદક વિસ્તારમાંથી પસાર થાય છે. વધુમાં, તે પટના અને રાંચી વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code