1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રથયાત્રાઃ સરસપુરની 14 પોળમાં ઉભા કરાયેલા રસોડામાં બનેલો પ્રસાદ બે લાખ ભક્તો આરોગશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ […]

G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટઃ 1.8 બિલિયન કિશોરો-યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને કેન્દ્રમાં રખાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સેન્ટર ફોર મેટરનલ, ન્યુબોર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH), જીનીવા સાથે મળીને 20 જૂન, 2023ના રોજ નવી દિલ્હીમાં ‘હેલ્થ ઓફ યુથ-વેલ્થ ઓફ નેશન’ નામની G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ વૈશ્વિક મેળાવડાનો ઉદ્દેશ્ય વિશ્વભરના 1.8 બિલિયન કિશોરો અને યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને પ્રકાશિત કરવાનો છે અને […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

આધારને ઑનલાઇન દસ્તાવેજ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી

દિલ્હી : UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઓનલાઈન મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 14 સપ્ટેમ્બર, 2023 સુધી કરવાની જાહેરાત કરી છે. શરૂઆતમાં UIDAIએ માર્ચમાં આ ત્રણ મહિનાના ડ્રાઇવની મુદત 14 જૂન, 2023 સુધી […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]

IPS રવિ સિન્હા બન્યા ગુપ્તચર એજન્સી રો ના ચીફ,30 જૂને સંભાળશે ચાર્જ

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાની દેશની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. રવિ સિન્હા સામંત કુમાર ગોયલનું સ્થાન લેશે, જેમનો આરએડબલ્યુ ચીફ તરીકેનો કાર્યકાળ 30 જૂને પૂરો થાય છે. રવિ સિન્હાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. રવિ સિન્હા હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે […]

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલઃ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમીરગઢમાં સવા […]

ગો ફર્સ્ટની એરલાઈન્સ સેવા બંધ રાખવાની તારીખ લંબાવાઈ – હવે 22 જૂન સુધી વિમાનસેવા રહેશે બંધ

ગો ફર્સ્ટ એ પોતાવી સેવા વધુ સમયસુધી લંબાવી આ પહેલા અનેક વખત ફ્લાઈટ સેવા લંબાવવામાં આવી હતી દિલ્હીઃ- છએલ્લા કેટલાક સમયથી ગો ફર્સ્ટ વિવાદમાં સપડાય છે આર્થિક બોજાને કારણે તેણે પોતાની ફ્લાઈટનું સંચાલન પણ મર્યાદિત સમય માટે બંધ કર્યું છએ ત્યારે હવે એર લાઈન્સે પોતાની સેવા હવે 22 જૂન સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ સાંસદોને BJP ચૂંટણી મેદાનમાં ઉતારાશે

અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં […]

ફરી આવ્યો ભૂકંપઃ ભારત,મેક્સિકો,થાઈલેન્ડ બાદ કેલિફોર્નિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ

દિલ્હી : વિશ્વના ઘણા ભાગો ભૂકંપથી ધ્રૂજી રહ્યા છે. બે દિવસ પહેલા ભારતના પહાડી વિસ્તારોમાં ધરતી ઘણી વખત ધ્રૂજી હતી. આ પછી મોડી રાત્રે મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપ આવ્યો હતો. હવે અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. અમેરિકાની નજીક મેક્સિકોમાં પણ રવિવાર અને સોમવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code