1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે ખેડુતોએ વાવણીના કર્યા શ્રીગણેશ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતમાં ક્યાંય જાનહાનિ નથી, માત્ર માલ મિલકતને નુકશાન થયું છે. બીજી બાજુ બિપોરજોયના કારણે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસેલા વાવેતર લાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી છે. વહેલા વરસાદને લીધે વહેલા વાવેતરની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેમજ વહેલું વાવેતર થતા વાવેતરને […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા જોડાશે

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન નિજ મંદિરેથી પરત ફર્યા બાદ ત્રણ દિવસ ઉત્સવ દરમિયાન ભગવાનને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર શુક્રવારે વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, […]

ગુજરાતમાં વાવાઝોડાથી 500થી વધુ મકાનો ધરાશાયીઃ 4600 ગામમાં વીજળી ઠપ્પઃ 263 રસ્તા બંધ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે બિપોરજોય વાવાઝોડાના કારણે્  રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં 1100થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 263 રસ્તા બંધ થયા હતા, જ્યારે વિજ પોલો ધરાશાયી થતાં 4600થી વઘુ ગામમાં વિજળી ઠપ્પ થઇ હોવાનું રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યુ હતુ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે રાજ્યમાં 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ […]

વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલી 1152 સગર્ભામાંથી 707ની સફળ પ્રસૂતિ

અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના બે દિવસ પહેલાથી જ તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ-1171  પૈકી 1152  સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ- 707  બહેનોની સફળ પ્રસૂતિ કરાવી હતી. વાવાઝાડા દરમિયાન 108ની સેવા મળી રહે તે માટેનું આયોજન કરાયું હતુ. બિપરજોય વાવાઝોડાથી […]

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવામાં 20 લાખ ક્યુબિક મીટર કચરાનો ઉપયોગ કરાયો

અમદાવાદઃ મોટા શહેરોમાં રોબરોજ એકત્ર કરાતા કચરાના નિકાલની મોટી સમસ્યા હોય છે. અમદાવાદ શહેરમાં પિરાણા નજીક એકત્ર કરાયેલા કચરાના મોટા ડુંગરો ઊભા થઈ ગયા છે. કચરાના નિકાલ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે કચરામાંથી કંચન પ્રાપ્ત થાય તેમ કચરાનો હાઈવે બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ-ધોલેરા વચ્ચે બંધાઇ રહેલાં 109 […]

ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 36000થી વધુ રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના છેલ્લો દિવસ સુધીમાં અંદાજે 36 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહી ગયા હતા તેઓને મેસેજ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. મુદત વધાર્યા પછી પણ ગત વર્ષ કરતાં ઓછું રજિસ્ટ્રેશન થાય તેવી સ્થિતિ જોવા […]

વાવાઝોડાની વિદાય બાદ હવે ભારે વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની વિદાય બાદ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 177થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવી અને અંજારમાં 8 ઈંચથી વધુ, તેમજ ભચાઉ, ભૂજ, જામનગર, ખંભાળિયા, મુંદ્રા, દ્વારકા, નખત્રાણા, કાલાવાડ […]

વાવાઝોડાને લીધે માધવપુર-પોરબંદર કોસ્ટલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા

અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સમી ગયા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છ, જખૌ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાવાઝોડાએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું હતુ.  રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે અને રાજ્યના નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખડેપગે કામ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ […]

ગુજરાતમાં વાવાઝોડામાં સ્થળાંતરિત લોકોને સરકાર તરફથી પાંચ દિવસ કેશડોલ ચુકવાશે

અમદાવાદઃ  અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં એકલાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડા સમી જતાં જ સરકારે રાહતની કામગીરી હાથ ધરી છે. દરમિયાન રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને પાંચ દિવસના  500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા […]

વાવાઝોડું સમી ગયા બાદ હજુપણ કંડલા અને મુંદ્રા પોર્ટ પર હજારોની સંખ્યામાં ટ્રક પાર્ક કરાયેલા છે,

અમદાવાદઃ વાવાઝોડુ બિપોરજોય કચ્છના દરિયાઈ નજીકના જખૌ બંદર નજીક લેન્ડફોલ થયું હતું. ગુરૂવારથી મુદ્રા સહિતના પોર્ટ પર કામગીરી થંભાવી દેવામાં આવી હતી તથા બંદર પર લાંગરેલા તમામ જહાજો તથા તેના હજારો કર્મચારીઓને પણ સલામત કરી દેવામાં આવ્યા હતા જેના કારણે દેશભરમાંથી આયાત-નિકાસ માટેની કામગીરીમાં જોડાયેલા વિશાળકાય કન્ટેનરો સહિત 1000  જેટલા ટ્રકો હાલ કંડલા અને તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code