1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે,કાર્યકરોને સંબોધશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ બુધવારે જણાવ્યું કે તેમના આગમન અને કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ચલાવવામાં આવનાર […]

G 20 પ્રવાસન મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ – “આતંકવાદ વિભાજિત કરે છે જ્યારે પર્યટન એક કરે છે”

ગોવાના પણજી ખાતે યોજાઈ હતીG 20 પ્રવાસન મંત્રીઓની બેઠક પીએમ મોદીએ વીડિયો સંદેશ મોકલ્યો હતો  ગોવાઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિતેલા દિવસને બુધવારે ગોવાના પણજી ખાતે    જી-20 પ્રવાસન મંત્રી સ્તરની બેઠકનો આરંભ થયો ગતો આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં પીએમ મોદીનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત […]

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ડિનર કર્યું,આ વસ્તુઓ આપી ભેટમાં

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પણ હાજર હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. રાત્રિભોજનમાં બાજરી અને રાષ્ટ્રપતિ બાઈડેનની મનપસંદ વાનગીઓ પણ સામેલ હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સંપર્ક થી સમર્થનના અભિયાન હેઠળ ઓડિશા અને ઝારખંડની બે દિવસીય મુલાકાતે જશે – જાહેર સભાને પણ સંબોધશે

જેપી નડ્ડાનું સંપર્ક થી સમર્થન અભિયાન આજે ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીને સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રની સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે જેમાંથી એક અભિયાન છે સંપર્ક થી સમર્થન, ત્યારે આ અભિયાનના ભાગરુપે આજરોજ 22 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ઓડિશા અને ઝારખંડના બે દિવસના […]

PM મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સાથે કરી મુલાકાત

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન પહોંચીને તેઓ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા ટકાઉ અને સર્વસમાવેશક વૈશ્વિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પીએમ મોદી અને પ્રથમ મહિલાએ વર્જિનિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF)ના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન […]

પીએમ મોદીના ફેન થયા હોલિવૂડના ફેમસ અભિનેતા રિચર્ડ ગેરે, કહ્યું ‘ભારતીય સંસ્કૃતિના પ્રતિક છે મોદીજી’

હોલિવૂડના જાણીતા એક્ટર રિચર્ડ ગેરેએ પીએમ મોદીની કરી પ્રસંશા પીએમ મોદીની બાજૂમાં બેસીને કર્યા યોગ દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજતેરમાં અમેરિકાના પ્રવાસે છે, અમેરિકા દ્રારા આજે તેમના ડિનરની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે પીએમ મોદી અહી અનેક નેતાઓ મંત્રીઓ અને હસ્તીઓને મળ્યા હતા જેમાં હોલિવબડના અભિનેતા ચિટર્ડ ગેરેનો પણ સમાવેશ થાય છે જેઓ પીએમ મોદીના […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ મુજબ, રાત્રે 2.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપના આંચકા લાંબા સમયથી […]

મખાણા માત્ર ખાવામાં ટેસ્ટી જ નહી તેમાં અનેક ગુણો પણ સમાયેલા હોય છે

મખાના આરોગ્ય માટે ફાયદા કારક અનેક બીમારીમાં મખાનાનું સેવન આપે છે રાહત આપણ દિવસ દરમિયાન અનેક પ્રકારનો નાસ્તો ખાતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે જમ્યા બાદ પણ થોડી ભૂખ હોય એટલે મમચા કે ચેવડો આરોગતા હોઈએ છીએ,જેમાં ઘણા લોકોને મખાના ખાવાની પણ આદત હોય છે, આ મખાણા સફેદ કલરના હોય છે દેખાવમાં ઘાણી જેવા જ […]

તુલસીના છોડ પાસે ન રાખો આ વસ્તુઓ,નહી તો ઘરમાં ગરીબી વાસ કરશે

આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે તેનો સ્પર્શ અને તેમાંથી આવતી હવા ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે આ છોડની પૂજા કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. ભગવાનની પૂજામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. […]

દિવસના આ સમયે જીભ પર બિરાજે છે મા સરસ્વતી, પૂર્ણ થાય છે દરેક મનોકામના

સનાતન ધર્મમાં માતા સરસ્વતીની ખૂબ પૂજા કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દિવસના એક સમયે વિદ્યાની દેવી સરસ્વતી આવે છે અને દરેક વ્યક્તિની જીભ પર બેસી જાય છે અને તે શુભ સમયે મોંમાંથી જે પણ નીકળે છે તે સત્ય બની જાય છે. જેની સાથે તે દયાળુ છે, તે વ્યક્તિ ઊંચાઈને સ્પર્શે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code