કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે,કાર્યકરોને સંબોધશે
દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ બુધવારે જણાવ્યું કે તેમના આગમન અને કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ચલાવવામાં આવનાર […]