1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઢાકેશ્વર મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, લઘુમતી કોમના વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

લઘુમતીઓ ઉપર હુમલા રાખવા મોહમ્મદ યુનુસે આપી ખાતરી વિદ્યાર્થીઓ સાથે યુનુસે આઠ મુદ્દા ઉપર કરી ચર્ચા નવી દિલ્હીઃ બાંગ્લાદેશના હિંદુ અને લઘુમતી વિદ્યાર્થીઓ વચગાળાના પ્રશાસક મોહમ્મદ યુનુસને મળ્યા હતા. આ મીટીંગ ઢાકેશ્વરી મંદિરમાં થઈ હતી. આ દરમિયાન તેમણે જે આઠ મુદ્દાની માંગણીઓ માટે અલ્ટીમેટમ આપ્યું હતું તેની ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે તેમની માંગણીઓ પર […]

ગુજરાતમાં શિક્ષકો સહિત કર્મચારીઓ માટે હવે લાંબી રજાના નિયમો બદલાશે

મંજુરી વિના લાંબી રજા ભોગવતા 134 શિક્ષકોને બરતરફ કરાયા, શિક્ષણ મંત્રીએ તપાસના આપ્યા આદેશ, રજા પર ગયેલા શિક્ષકોને પગાર અપાયો હશે તો રિકવર કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ તમામ શાળાઓમાં તપાસ હાથ ધરતા વધુ કેટલાક […]

ગાંધીનગરના પુન્દ્રસણ-વાવોલ રોડ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

રિક્ષાએ કારનો ઓવરટેક કરતા અન્ય રિક્ષા સાથે અથડાઈ, બન્ને રિક્ષા સામસામે અથડાઈને રોડ સાઈડ પર ઉતરી ગઈ, પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પુન્દ્રાસણા-વાવોલ રોડ પર બે રિક્ષાઓ વચ્ચે સર્જાયો હતો, પુન્દ્રાસણ વાવોલ રોડ પર રિક્ષાચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

શેરબજારમાં કડાકો, BSEમાં 693 અને NSEમાં 208 પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વેચવાલીથી બજાર નીચે ગયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSI સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 […]

પ.બંગાળ મહિલા તબીબ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

હાઈકોર્ટે કેસની તપાસનો કર્યો આદેશ બુધવાર સવાર સુધીમાં તમામ દસ્તાવેજ CBIને સોંપવા પોલીસને નિર્દેશ કોલકાતા: હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડેહાથ […]

વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનું પદ સંભાળ્યું

નવી દિલ્હીઃ વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ તરનજીત સિંહ સંધુનું સ્થાન લેશે, જેઓ આ વર્ષે નિવૃત્ત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂતનું પદ સંભાળીને સન્માનિત. યુ.એસ.માં ભારતીય દૂતાવાસની ટીમ આ મહત્વપૂર્ણ ભાગીદારીને મજબૂત કરવા […]

શ્રીલંકાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં સંયુક્ત લશ્કરી કવાયત ‘મિત્ર શક્તિ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મિત્ર શક્તિ’ની 10મી આવૃત્તિ શ્રીલંકાના મદુરુ ઓયાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં શરૂ થઈ છે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપુતાના રાઈફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે અને શ્રીલંકાની સેનાનું પ્રતિનિધિત્વ ગજાબા રેજિમેન્ટના સૈનિકો કરે છે. ભારતીય સેનાની ટુકડીમાં હથિયારો સાથે 106 સૈનિકો કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ […]

ભ્રામક જાહેરત પ્રકરણમાં યોગગુરુ બાબારામ દેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કોર્ટે અવમાનના કેસ બંધ કરવા કર્યો નિર્દેશ રામદેવ ઉપરાંત બાલકૃષ્ણ સામે કાર્યવાહની કરાઈ હતી માંગણી નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ […]

‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: ધનખર

દિલ્હીમાં તિરંગા બાઈક રેલીનું આયોજન ઉપરાષ્ટ્રપતિએ રેલીને બતાવી લીલી ઝંડી નવી દિલ્હી:  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને દર્શાવે છે કે આ સદી ‘ભારતની સદી’ છે. તેમણે ભારત મંડપમથી ‘તિરંગા બાઇક રેલી’ને લીલી ઝંડી બતાવતા પહેલા અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code