1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસઃ બેંગકોકમાં આયોજીત કાર્યક્રમમાં નવા સંશોધન અને વિચારોનું આદાન-પ્રદાન કરાશે

અમદાવાદઃ થાઈલેન્ડના બેગકોકમાં નવેમ્બર મહિનામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દુનિયાના વિવિધ દેશોમાં વસવાટ કરતા અગ્રણી હિન્દુઓ, ઉદ્યોગપતિઓ અને નવી-નવી શોધ કરનાર સંશોધકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની બેઠક મળશે. જેમાં તેઓ પોતાના વિચારો અને નવા-નવા સંશોદનનું આદાન-પ્રદાન કરશે. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી શ્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું […]

‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો નવો લુક ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ,વીડિયો જોઈને ચાહકો થઈ ગયા ઉત્સાહિત

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશે અવારનવાર કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, હવે રણબીરનો […]

ઓડિશામાં દુ:ખદ અકસ્માતમાં ફસાયેલા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરતુ ભારતીય રેલવે

દિલ્હી : ભારતીય રેલવેએ ઓડિશામાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં ફસાયેલા મૃત વ્યક્તિઓના પરિવાર/મિત્રો/સંબંધીઓ અને મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 139 પર વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 24X7 હેલ્પલાઇનનું સંચાલન કરી રહી છે અને ઝોનલ રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા પછી કૉલ કરનારને તમામ સંબંધિત વિગતો પ્રદાન કરશે. આ સેવા અવિરત ચાલુ […]

હવામાન બગડે એ પહેલાં વાગશે ફોનની રિંગ,ટીવી-રેડિયો પર પણ આવશે વેધર વોર્નિંગ એલર્ટ

દિલ્હી : દેશ ટૂંક સમયમાં ટેલિવિઝન સ્ક્રીન પર ખરાબ હવામાન વિશે ચેતવણી સંદેશા પ્રસારિત કરી શકશે અને લોકોને ચેતવણી આપવા માટે રેડિયો પર ગીતો થોભાવશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ ભારે વરસાદ, વાવાઝોડા અને લૂ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રસારિત કરવા માટે મોબાઇલ ફોન પર ટેક્સ્ટ સંદેશા મોકલવાનું શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસનું થયું આયોજન

સુરત : આગામી તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુરતમાં પણ યોગ દિવસની  રાજયકક્ષાનાં કાર્યક્રમ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ ભારતી સ્કૂલ, પાંડેસરા ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. […]

કાર્તિક આર્યન-કિયારા અડવાણીની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર સામે આવ્યું, આવતી કાલે ટ્રેલર થશે રિલીઝ

કાર્તિક-કિયારીની ફિલ્મ સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર રિલીઝ આવતીકાલે ફિલ્મનું ટ્રેલ રિલીઝ કરાશે મુંબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયાર અડવાણીની એપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથા હાલ ચર્ચામાં છે,આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે આજરોજ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આથે જ ટ્રેલરને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે. સાજિદ […]

ગુજરાતમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાં સોમવારથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજશે

અમદાવાદઃ ગજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસના ઉનાળું વેકેશન બાદ આવતીકાલ તા. 5મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પણ વેકેશનની મોજ માણ્યા બાદ સોમવારથી શિક્ષણ કાર્યમાં પરોવાશે. પરિણામ આવ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળાના પુસ્તકો, નોટ્સબુક્સ, અને વિવિધ સ્ટેશનરીઓની ખરીદી કરી દીધી છે. સોમવારથી શાળા કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠશે. રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં […]

પોલીસ કર્મચારીઓ હવે સોશ્યલ મીડિયામાં પોતાની રિલ્સ, કે વિડિયો મુકી શકશે નહીં,

ગાંધીનગર :  ગુજરાત પોલીસના કર્મચારીઓમાં શિસ્ત જળવાઈ રહે તે જરૂરી છે. પોલીસ મેન્યુઅલમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ […]

ગાંધીધામમાં એક કરોડથી વધુની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીને દબોચી લેવાયા

ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ગત 22મી મેના દિવસે પી.એમ.આંગડિયા પેઢીમાં પિસ્ટલના નાળચે ચાર હેલ્મેટધારી શખસોએ કરેલી એક કરોડ પાંચ લાખ રૂપિયાની ચકચારી લૂંટના ગુનાનો ભેદ પોલીસે ડિજિટલ સર્વેલન્સની મદદથી માત્ર 10 દિવસમાં ઉકેલી, કર્ણાટકના બેંગ્લોર, ઉત્તર પ્રદેશના લખનૌ અને બનાસકાંઠાના અમીરગઢથી ત્રણ મળી આ ગુનામાં સામેલ 12માંથી 6 લૂંટારાઓને ઝડપી પાડ્યાં […]

અમદાવાદમાં કાલે સોમવારે મુખ્યમંત્રીના હસ્તે વધુ એક ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરને વધુ એક ઓક્સિજન પાર્કની આવતીકાલે સોમવારે ભેટ મળશે. આગામી 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. શહેર નજીક આવેલા ત્રાગડ વિસ્તારમાં  ઓક્સિજન પાર્ક 24,270 ચો. મી જેટલા વિસ્તારમાં આકાર પામશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનારા ઓક્સિજન પાર્કમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code