1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈસ્લામ નહીં માનનાર મુસ્લિમ પરિવાર પર સામાન્ય સિવિલ કાનૂન લાગુ પડે છે?, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

નવી દિલ્હીઃ મુસ્લિમ પરિવારમાં જન્મ છતા નાસ્તિક વ્યક્તિ પર શું શરિયતની જગ્યાએ સામાન્ય સિવિલ કાનૂન લાગુ થઈ શકે છે ? સુપ્રીમ કોર્ટે આ મહત્વના સવાલ ઉપર કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. તેમજ અરજીની વધુ સુનાવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે. અરજી કરનાર કેરલમાં રહેનારની સાફિયા પીએમ નામની યુવતીએ દાખલ કરી […]

ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત થઈને વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે ઓડિશાના ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઇન-ઓડિશા કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું. કોન્ક્લેવને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “પૂર્વીય ભારત દેશના વિકાસમાં વૃદ્ધિનું એન્જિન છે. આમાં ઓડિશાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પીએમએ વધુમાં ઉમેર્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે વૈશ્વિક વિકાસમાં ભારતનો મોટો ફાળો હતો, ત્યારે પૂર્વી ભારતનો મહત્વપૂર્ણ ફાળો […]

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર […]

ટેક કંપની માઇક્રોસોફ્ટ ટિકટોકનો યુએસ બિઝનેસ ખરીદી શકે છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ટેક કંપની માઇક્રોસોફ્ટ ટિકટોકનો યુએસ બિઝનેસ ખરીદી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ TikTok ખરીદવા માટે બિડિંગ વોર જોવા ઈચ્છે છે. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું માઇક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોક ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આના પર તેણે કહ્યું કે, “હું હા કહીશ. TikTokમાં ખૂબ જ રસ […]

મધ્યપ્રદેશ: મુખ્યમંત્રીના બે સચિવો સહિત 42 IAS અધિકારીઓની બદલી

ભોપાલ: મધ્યપ્રદેશ સરકારે સોમવારે 42 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી કરી છે, જેમાં મુખ્યમંત્રી મોહન યાદવના બે સચિવ અને 12 જિલ્લા મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. ભરત યાદવને મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે અવિનાશ લાવાણિયાને જબલપુરમાં ‘એમપી પાવર મેનેજમેન્ટ’ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાદ્ય અને નાગરિક […]

RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું

નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]

મહાકુંભ જતી ટ્રેનના દરવાજા ન ખુલતા શ્રદ્ધાળુઓમાં રોષ, કોચના કાચ ફોડાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન […]

અમેરિકાને નુકશાન પહોંચનાર દેશ ઉપર સરકાર આકરા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીમકી ઉચ્ચારી હતી કે, અમેરિકાને નુકસાન પહોંચાડનાર કોઈપણ દેશ પર અમેરિકી સરકાર ટેરિફ લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લીધું અને કહ્યું કે આ દેશો સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે એવા દેશો અને બહારના લોકો પર […]

કોંગ્રેસ અને મલિલ્કાર્જન ખડગેની માનસિકતા સનાતન વિરુદ્ધનીઃ હિમંતા સરમા બિસ્વા

લખનૌઃ પ્રયાગરાજના સંગમમાં ભાજપ નેતાઓના પવિત્ર સ્નાન પરની ટિપ્પણી કરનાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપર આસામના સીએમ હિમંતા સરમા બિસ્વાએ આકરા પ્રહાર કર્યાં છે. સીએમ શર્માએ કહ્યું કે તેમનું નિવેદન સનાતન વિરુદ્ધની માનસિકતા દર્શાવે છે. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાનું વલણ નક્કી કરવું જોઈએ. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, મહાકુંભ પર કોંગ્રેસ પ્રમુખ […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code