તલાટીની ભરતી માટેની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે, તંત્ર બન્યુ સજ્જ
અમદાવાદઃ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7મી મેને રવિવારના રોજ લેવાનારી તલાટી-મંત્રીની ભરતી માટેની પરીક્ષામાં 8 લાખ જેટલા ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન કસોટીરૂપ બન્યું છે. તંત્ર દ્વારા તલાટીની ભરતી માટેની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તલાટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિને નાથવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્ક્વોડને બદલે ક્લાસ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્ર […]