1. Home
  2. ગુજરાતી
  3. મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર
મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે  પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

0
Social Share
  • બિલ ગેટ્સએ પીએમ મોદીની કરી પ્રસંશા
  • પીએમ મોદીએ બિલ ગેટ્સનો માન્યો આભાર

દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે હવે પીએમ મોદીએ આ બાબતે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

બિલ ગેટ્સે કહ્યું હતું કે મ મન કી બાત એ સ્વચ્છતા, આરોગ્ય, મહિલા આર્થિક સશક્તિકરણ અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર સમુદાયની આગેવાની હેઠળની કાર્યવાહીને ઉત્પ્રેરિત કરી છે. @narendramodi ને 100મા એપિસોડ માટે અભિનંદન. ત્યાર આજે આ વાતનો પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બિલ ગેટ્સનો આભાર વ્યક્ત કરતા  પીએમ મોદીએ આજરોજ  ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતુ  કે હું મારા મિત્ર @BillGates ને તેના પ્રેમભર્યા શબ્દો માટે આભાર માનું છું. #MannKiBaat આપણા વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે ભારતના લોકોની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ જોઈને બિલ ગેલ્ટ પણ ભાવુક થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થવા પર વિદેશમાં પણ આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો છે.યુ.એસ.માં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code