1. Home
  2. Tag "manki bat"

પીએમ મોદીનો કાર્યક્રમ ‘મન કી બાત’ નું ત્રીજુ પુસ્તક લોંચ કરવામાં આવશે, ગૃહમંત્રી શાહે યુવાઓને વાંચવા અપીલ કરી

દિલ્હીઃ દર મહિનાના છએલ્લા રવિવારના રોજ પ્રધાનમંત્રી નરૈેન્દ્ર મોદી રેડિયો પર દેશની જનતા સાથે મનકી બાત કાર્યક્રમ કરે છે આ કાર્યક્રમમાં બે પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ છે ત્યારે હવે ત્રીજપ પુસ્તક પણ લોંચ થવાને આરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પર આધારિત ત્રીજું પુસ્તક ટૂંક સમયમાં માર્કેટ આવશે. […]

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પર બિલગેટ્સે પ્રઘાનમંત્રીની કરી હતી પ્રસંશા, પીએમ મોદીએ માન્યો આભાર

બિલ ગેટ્સએ પીએમ મોદીની કરી પ્રસંશા પીએમ મોદીએ બિલ ગેટ્સનો માન્યો આભાર દિલ્હીઃ- વિતેલા દિવસને 30 એપ્રિલ રવિવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પુરા થયા હતા, તેમના આ 100 એપિસોડની અનેક દેશ વિદેશના નેતાઓએ પ્રશંસાઓ કરી હતી જેમાના એક હતા અમેરિકાના પૂર્ર રાષ્ટ્રપતિ બિલગેટ્સ, જેમણે પીએમના ખૂબ વખાણ કર્યા હતા ત્યારે […]

મન કી બાતના 100મા એપિસોડ પર પ્રવાસન મંત્રાલયની નવી પહેલ, યુથ ટુરિઝમ ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું કરશે આયોજન

મન કી બાતના 100મા એપિસોડ પર પ્રવાસન મંત્રાલયની નવી પહેલ યુથ ટુરિઝમ ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું કરશે આયોજન દિલ્હીઃ- આજે પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે, આ સોમા એપિસોડને બીજેપી દ્રારા ખાસ બનાવાઈ રહ્યો છએ,દેશ વિદેશમાં પમ ચેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે જે એક ઐતિહાસિક ક્ષણ કહી શકતાય […]

PM મોદીના ‘મન કી બાત કાર્યક્રમ’નો 100 મો એપિસોડ એપ્રિલમાં , વિશ્વભરમાં પ્રસારિત કરવાની  યોજના

એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ વિશ્વભરમાં પ્રસારિત કરવાની તૈયારી દિલ્હીઃ- દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર પીએમ મોદીનો મન કી બાત કાર્ય્કરમ પ્રસારિત કરવામાં આવે છે ત્યારે આ મહિનાનાના છેલ્લા રવિવારે 99મો એપિસોડ પ્રસારિત થવા જઈ ર્હયો છે તો અપ્રિલમાં તેનો 100મો એપિસોડ રજૂ થવાનો છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 100 […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે ‘મન કી બાત’ કાર્યક્રમ  – ખાસ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચાઓ

પીએમ મોદી 11 વાગ્યે રેડિયો પર કરશે મન કી બાત રવિવારે 11 વાગ્યે દેશની જનતાનું સંબોધન કરશે દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના વાયરસ સામે લડત લડી રહ્યો છે, કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી મોદી અવારનવાર દેશની જનતાને સંબોધન કરે છે અને કોરોના વાયરસ સામે દ્રઢતા સાથે લડવાનું અને હિમ્મત ન હારવાનું આહવાન કરતા રહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code