1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈરમાનો 43મો પદવિદાન સમારોહ યોજાયો, 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

આણંદ: ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી, આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું […]

સુરેન્દ્રનગરમાં 6490 વાહનચાલકો E- મેમો અપાયા છતાંયે દંડ ભરતા નથી, હવે 44 લાખ વસુલાશે

સુરેન્દ્રનગરઃ શહેરમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા સામે નજર રાખવામાં આવી રહી છે. અને ટ્રાફિકનો ભંગ કરતાં વાહનચાલકોને E-મેમો આપવામાં આવે છે. છતાં ઘણાબધા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને E-મેમો અપાયા હતા તેમાંથી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાંયે દંડ ભર્યો નથી. આવા વાહનચાલકો પાસેથી રૂપિયા 44 લાખનો દંડ […]

ગાંધીનગરમાં નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી આપી 282 જર્જરિત આવાસો ખાલી કરાવાયા,

ગાંધીનગરઃ શહેરમાં વર્ષો પહેલા બંધાયેલી સરકારી ક્વાટર્સ જર્જરિત બની ગયા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સર્વે કરાવીને જર્જરિત બનેલા ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓને ખાલી કરવા માટે અવાર-નવાર નોટિસો આપવામાં આવી હોલા છતાંયે કેટલાક કર્મચારીઓ ક્વાટર્સ ખાલી કરતા નથી. ત્યારે તંત્રએ સરકારી ક્વાટર્સમાં પાણી અને વીજળીના જોડાણો કાપવાની ચીમકી આપતા 282 આવાસો ખાલી થતાં તંત્રએ રાહત અનુભવી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને 11મી જુન સુધીમાં ફાયર સેફ્ટીની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે. કે, કેમ તેની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગે માગી છે. જો કે, રાજ્યની તમામ યુનિવર્સિટી પાસે વિગતો ફાયર સિસ્ટમની વિગતો માગવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની સુવિધા […]

ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને જુનમાં તુવેરદાળનું વિતરણ નહીં કરાય, જુલાઈથી નિયમિત અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો છેલ્લા ઘમા વખતથી તુવેરદાળનો પુરતો પુરવઠો ન અપાતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે અવાર-નવાર સરકારને રજુઆતો પણ કરી છે. હવે જુન મહિનામાં રેશનિંગના દુકાનદારોને તુવેરદાળનો પુરવઠો આપવામાં નહીં આવે જેથી રેશનિંગકાર્ડ ધારકોને પણ જુન મહિનામાં તુવેરદાળનું વિતરણ કરી શકાશે નહીં. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાષ્ટ્રપતિજીને NDAનું પ્રતિનિધિમંડળ મળ્યું, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ […]

રાજકોટમાં હાઉસિંગ બોર્ડના 696 જર્જરિત મકાનોના નળ-વીજ કનેક્શનો કપાયા, હવે ડિમોલિશન કરાશે

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ હવે સરકારી તંત્ર છાશ પણ ફુંકીને પીએ છે. અધિકારીઓ હવે કોઈ જોખમ લેવા માગતા નથી. ત્યારે ચોમાસામાં જર્જરિત મકાનો તૂટી પડે અને કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલા આવા મકાનો ખાલી કરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે શહેરના દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં  અતિ જર્જરિત બનેલા 34 […]

વડોદરામાં 20 જેટલી સોસાયટીઓમાં રાત્રે વીજ પુરવઠો ઠપ થતાં લોકોએ વીજળી કચેરી માથે લીધી

વડોદરાઃ વીજળી એ જીવન જરૂરિયાત બની ગઈ છે. ઉનાળાની ગરમીમાં એસી કે પંખા વિના લોકો રહી શકતા નથી. જ્યારે વીજ પુરવઠો ખોરવાય જાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાતી હોય છે. વડાદરા શહેરમાં અકોટા અને વાસણા સબ ડિવિઝન અંતર્ગત આવતી ધારાસભ્યની સોસાયટી સહિત 20 જેટલી સોસાયટીઓમાં ગુરૂવારે મોડી સાંજથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આખી […]

અમદાવાદમાં મ્યુનિ. હસ્તકના 2250 કરોડની કિંમતના 22 જેટલા પ્લોટ્સનું વેચાણ કરાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો […]

AMCએ કેચપીટો સાફ કરવા 25 કરોડનો ખર્ચ કર્યો, પણ વરસાદી પાણી ભરાશે તેની ગેરંટી નહીં

અમદાવાદઃ શહેરમાં હવે એકાદ સપ્તાહ બાદ મેઘરાજાનું આગમાન થશે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન બનાવીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વખતે ચોમાસા પહેલા જ કેચપીટો સાફ કરવા માટે રૂપિયા 25 કરોડનો ખર્ચ કરાયો છે. છતાંયે કેટલાક એવા વિસ્તારો છે, કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code