1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતઃ 6Gની ઈન્ટરનેટ સ્પીડ 5G કરતા 50 ગણી વધારે હશે, નેટવર્ક પણ 15 ગણુ ઝડપી હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના સ્માર્ટફોન ધારકો 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમજ દેશમાં હાલ 6જી નેટવર્ક ઉપર હાલ કામગીરી ચાલી રહી છે. 6જીની ઈન્ટરનેટ સ્પીડ 5જી કરતા 50 ગણી વધારે હશે, એટલું જ નહીં 5જી કરતા તેનું નેટવર્ક 15 ગણુ ઝડપી હશે. 6Gના ઉપયોગથી રેલ, હવાઈ અને માર્ગ નેટવર્કને ફાયદો થશે […]

અમદાવાદમાં 4થી ઈન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ

અમદાવાદઃ ઇન્ડિયન પ્લેનેટરી સાયન્સ એસોસિએશન (IPSA) 22-24મી માર્ચ દરમિયાન 4થી ઈન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ 2023નું આયોજન અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવો દ્વારા તેના લોગો અને વેબસાઈટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એસ. સોમનાથે સભાને સંબોધિત કરી અને “અવકાશ વિજ્ઞાન અને પ્લેનેટરી એક્સપ્લોરેશનમાં ભારતીય સિદ્ધિઓ” પર ઉદ્ઘાટન વક્તવ્ય આપ્યું હતું. […]

ઓછું પાણી પીવાથી વધી શકે છે આ સમસ્યાઓનો ખતરો,થઈ જાવ સાવધાન

સ્વસ્થ જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. સમય અને જરૂરિયાત મુજબ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. બીજી તરફ ઉનાળામાં પાણીની અછતને કારણે શરીરમાં વધુ પડતી ગરમી, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આ સિવાય તેની ઉણપને કારણે કબજિયાત, કિડની સ્ટોન પણ થઈ શકે છે. દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની […]

તમારા ખરતા વાળ માટે જવાબદાર છે કેટલીક તમારી ખરાબ આદત, જો તમારા વાળ ખરે છે તો બદલી દો તમારી કેટલીક ટેવ

ભીના વાળમાં ક્યારેય તેલ ન નાખવું જોઈએ વાળને વોશ કરતા પહેલા વાળમાં તેલ ચોક્કસ લગાવી જ લેવુંટ તેલ લગાવ્યા બાદ 30 મિનિટ પછી વાળ ઘોવા આપણે સૌ કોઈ ઈચ્છે છીએ કે આપણે સુંદર દેખાઈએ સાથે આપણા વાળ પણ સરસ બને વાળની ​​સંભાળ માટે તમે ઘણી પ્રોડક્ટ યૂઝ કરતા હશો ,પરંતુ ઘણીવાર એવું બને છે કે […]

દેશમાં CGHS કેન્દ્રોની સંખ્યા વધી આઠ વર્ષમાં 79 ઉપર પહોંચી, 9100થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે મહારાષ્ટ્રના શંભાજી નગર અને કોઈમ્બતુર, તમિલનાડુમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતીની હાજરીમાં CGHS હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs)નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, બે CGHS HWC મહારાષ્ટ્ર અને તમિલનાડુના લોકોને સારી તબીબી […]

નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનું મહત્વ અને નિયમો જાણો

ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. 22મી માર્ચ 2023 એટલે કે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ સાથે હિન્દુ નવું વર્ષ 2080 પણ આજથી શરૂ થઈ ગયું છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન […]

કિચન ટિપ્સઃ- ગરમીમાં હવે 5 જ મિનિટમાં બનાવો આ રીતે કોલ્ડ કોફી

સાહિન મુલતાનીઃ- ઉનાળામાં સૌ કોઈને ઠંડા પીણા પીવાનું મન થાય છે તેમાં પણ બપોરના સમયે જો કંઈ ઠંડુ પીણું મળી જાય તો મજા પડી જાય, જો કે બહાર મળતા પીણા કોલ્ડ્રિંક ઘણી રીતે સ્વાસ્થ્યને નુકશાન કરે છે જેથી બેસ્ટ ઓપ્શન છે કે તમે ઘરે દૂધમાંથીસડ્રિન્ક બનાવીને પીવો જેથી નુકશાન પણ નહી થાય અને ઘરના પીણા […]

શારદા પીઠ ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક વારસાનું ઐતિહાસિક કેન્દ્રઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે નવા વર્ષ નિમિત્તે મા શારદાનું નવનિર્મિત […]

સોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ ગમન તિથિ, ચૈત્રી પ્રતિપદા પર 225 કલાકારોએ કરી કલા સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]

કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા

કેરળમાં કોરોનાનો કહેર રાજ્ય સરકારે જીલ્લાઓને કર્યા એલર્ટ દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં ખૂબ જ ઝડપછી કેસની સંખ્યા વધતી જઈ રહી છએ જેને લઈને રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા છે અને કોરોનાની સ્થિતિ પર ધ્યાન આપવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના મુખ્યમંત્રી  પિનરાઈ વિજયન એ કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code