1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો: છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા

દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2023માં એક દિવસમાં આ સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 18,389 થઈ ગઈ છે. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા કેસના […]

G20: ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્કને આગળ વધારવા માટે વૈશ્વિક સહકાર ચાવીરૂપ

ગાંધીનગર : પ્રથમ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વર્કિંગ ગ્રૂપની બેઠક આજે ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં G20 દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 88 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. G20 દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કના અમલીકરણમાં થયેલી પ્રગતિની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું […]

G-20: ‘ગ્રીન હાઇડ્રોજન-એક્સિલરેટિંગ નેટ-ઝીરો પાથવેઝ’ ઇવેન્ટનું આયોજન

નવી દિલ્હીઃ નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (MNRE) 2જી એપ્રિલ 2023ના રોજ 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠકની બાજુમાં એક ઇવેન્ટ ‘ગ્રીન હાઇડ્રોજન – એક્સિલરેટીંગ નેટ-ઝીરો પાથવેઝ’નું આયોજન કરશે. આ ઈવેન્ટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) અને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સાથે નોલેજ પાર્ટનર તરીકે વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા (WRI ઈન્ડિયા)ની ભાગીદારીમાં મહાત્મા મંદિર […]

બિહાર:સાસારામમાં કલમ 144 લાગુ,બિહારશરીફમાં કર્ફ્યુ; ગોળીબારમાં એકનું મોત

નાલંદા: બિહારના નાલંદામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના કિસ્સાઓ અટક્યા નથી. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી ગોળીબાર થયો, ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તે જ સમયે, મોડી સાંજે, વહીવટીતંત્રે શહેરી […]

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન,88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ :ભારતીય ક્રિકેટ માટે રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીને 1960માં […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ

નેપાળના રાષ્ટ્રપતિની તબિયત બગડી રામચંદ્ર પૌડેલે પેટમાં દુખાવાની કરી ફરિયાદ કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ દિલ્હી:નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે રાત્રે કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પૌડેલને શનિવારે મોડી રાત્રે […]

સૌરાષ્ટ્ર સાથે પાટણ-વડોદરાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ સહાય પેકેજનો લાભ મળશે

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ […]

બારસામીના ફૂલ પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, બસ આ રીતે કરો તેનું સેવન અને અનેક સનમસ્યામાંથી મએળવો છૂકારો

બારમાસીના ફૂલ અને પાંનનો ઉકાળો સ્વાસ્થ્ને કરે ફઆયદો ડાયાબિટીઝથી લઈને અનેક રોગમાં આપે છે રાહત આમ તો આપણે ઘણા એવા ફૂલ જોયા છે જે પોતાની સુંદરતાની સાથે સાથએ સ્વાસ્થ્યની સુંદરતામાં પણ વધારો કરે છે,દરેક ફુલમાં સ્વનાસ્થ્યને સારુ રાખવાનો ગુણ હોય છે, જે રીતે ગુલાબ સ્વાસ્થ્ય માટે સારુ ગણાય છે તેજ રીત મારસામીનું ફૂલ પણ આરોગ્યને […]

ગુડ ફ્રાઈડેની રજામાં બનાવો ફરવા જવાનો પ્લાન,આ રહ્યા ફરવા માટેના બેસ્ટ સ્થળો

વર્ષ 2023નો ગુડ ફ્રાઈડે 7મી એપ્રિલે આવી રહ્યો છે. જો તમે મુસાફરી કરવા માટે લાંબા વીકએન્ડની રાહ જોઈ રહ્યા છો, તો તમે 7મીથી 9મી એપ્રિલની વચ્ચે ટૂંકી સફરનું આયોજન કરી શકો છો. વાસ્તવમાં, 8 એપ્રિલ એ મહિનાનો બીજો શનિવાર એટલે કે રજા છે. શુક્રવારથી રવિવાર સુધી વેકેશન માટે ભારતના આ સ્થળોનો પ્લાન બનાવો. ગુડ ફ્રાઈડેની […]

આ છોડ ઘરમાં લાવશે સમૃદ્ધિ,યોગ્ય દિશામાં લગાવવાથી ફાયદો થશે

દરેક વ્યક્તિ ઘરને અલગ અલગ રીતે સજાવે છે. કેટલાક લોકો તેમના ઘરને સજાવટની વસ્તુઓથી શણગારે છે તો કેટલાક છોડથી. ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી સુંદરતા તો વધે જ છે, પરંતુ વાસ્તુ માન્યતા અનુસાર કેટલાક છોડ ઘરમાં સુખ-શાંતિ પણ લાવે છે. હિબિસ્કસ છોડ તેમાંથી એક છે. ઘરમાં હિબિસ્કસનો છોડ લગાવવાથી આશીર્વાદ મળે છે અને વિશેષ ધનની પણ આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code