1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી,આ છે દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે.નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર, માતાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી હતી, તેથી માતાને આદિશક્તિ પણ કહેવામાં આવે છે.માતાને આઠ હાથ છે તેથી તેમને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે.તો ચાલો તમને જણાવીએ […]

એશિયા કપમાં ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર અન્ય દેશ રમાશે !

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારા એશિયા કપને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, આ વખતે યજમાન પાકિસ્તાન ઉપરાંત અન્ય એક દેશમાં આ ટુર્નામેન્ટ યોજાશે. ભારતની તમામ મેચ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં યોજાશે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય પાંચ ટીમોની તમામ મેચ પાકિસ્તાનમાં જ રમાશે. જો એશિયાકપમાં ભારત ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ […]

વિતેલી રાત્રે આસમાનમાં ચંદ્ર અને શુક્રના મિલનનો અદ્ભુત નજારો દેખાયો, સોશિયલ મીડિયા પર ફોટો છવાયા

ચંદ્ર અને શુક્રના મિલનનો અદ્ભૂત નજારો લોકોએ આ મૂવમેન્ટને કેમેરામાં કરી કેપ્ચર સોસિયલ મીડિયા પર આ ફોટો છવાયા શુક્રવારની રાત્રે આસમાનમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો આ નજારાના દર્શ્યો લોકોએ કેમેરામાં ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા એમ કહી શકાય છે કે આ દર્શઅયો સોશિયલ મીડિયા પર છવાયા હતા.વાત જાણે એમ છે […]

H3N2 વાયરસથી બચવા માંગો છો? તો આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કોરોના મહામારી બાદ હવે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા તાવ અને ઉધરસ સહિત ફલૂ વાયરસ જેવા છે. આ સંક્રમણને રોકવા અને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં […]

અમદાવાદ એરપોર્ટઃ એક વર્ષમાં દાણચોરીનું 107 કિલો સોનુ ઝડપાયું

અમદાવાદઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે વિદેશથી સોનાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. જેથી કસ્ટમ દ્વારા સોનાની દાણચોરીને ઝડપી લેવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક વર્ષના સમયગાળામાં દાણચોરીના બનાવોમાં લગભગ 107 કિલોથી વધારે સોનુ ઝડપી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વર્ષ 2021-22માં અમદાવાદ એરપોર્ટ ઉપરથી 34 કિલો […]

ફ્રાય કર્યા બાદ પનીર સોફ્ટ નથી બનતું,તો ફોલો કરો આ 6 સરળ ટિપ્સ

પનીર ઘણા લોકોની પહેલી પસંદ છે. આ એક એવી ખાદ્ય સામગ્રી છે જેનો ઉપયોગ શાકભાજી સિવાય અન્ય ઘણી વાનગીઓમાં થાય છે. ખાસ કરીને રેસ્ટોરાં અને હોટલોમાં પનીર વગર શાકનો સ્વાદ બનતો નથી. પનીરને ઘણી શાકભાજીમાં કાચું ઉમેરવામાં આવે છે, જ્યારે ઘણી શાકભાજીમાં તેને તળીને ઉમેરવામાં આવે છે. પરંતુ પનીર તળ્યા પછી નરમ રહેતું નથી. આવી […]

મોરબી: 26 ગામમાં હવે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને 26 ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 13 ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે […]

14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું, […]

બેંગલુરુ: રૂ. 1,235 કરોડની કિંમતના 9,298 કિલો માદક દ્રવ્યોનો નાશ

બેંગલુરુ: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કર્ણાટકના બેંગલુરુ ખાતે ‘માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો […]

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ભંડારથી ભારત ઈ-વાહનનું સૌથી મોટુ ઉત્પાદક બની શકે છેઃ ગડકરી

દેશમાં વાહનોની સતત વધતી માંગ અને નિકાસને કારણે વાહનોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે. તાજેતરમાં દેશને કુદરત તરફથી ભેટ મળી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારનો ઉપયોગ કરીને ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું સૌથી મોટું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code