1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાષ્ટ્રગીતના અપમાન મામલે પશ્વિમબંગાળના સીએમ મમતા બેનર્જીને ન મળી રહાત,.બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

રાષ્ટ્રગીતના અપમાનનો મામલો મુંબઈ હાઈકોર્ટે મમતા બેનર્જીની અરજી ફવાગી મમતા બેનર્જીને ન મળી રહાત મુંબઈઃ- પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈને કોઈ વાતને લઈને સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહે છે ત્યારે અગાઉ તેઓ રાષ્ટ્રગીતના અપમાનના મામલે ચર્ચામાં આવ્યા હતા તેમની ઘણી નિંદા આ બબાતે કરવામાં આવી હતી.આ ઘટના વર્ષ 2022ની છે. વિતેલા વર્ષ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત […]

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન થશે મોંઘા,2000 રૂપિયાથી વધુની ચુકવણી પર વધારાનો ચાર્જ લગાવવાની તૈયારી !

મુંબઈ: બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની શરૂઆત સાથે, UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ચૂકવણીઓ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI દ્વારા કરવામાં આવેલી વેપારી ચુકવણીઓ […]

સહારાની ચિટ ફંડ યોજનાઓમાં ફસાયેલા લોકોના પોતાના પૈસા પાછા મળશે, SCએ કેન્દ્ર સરકારને ચૂકવણી માટે આપી મંજૂરી

સહારાની ચિટ ફંડ યોજનાઓમાં ફસાયેલા લોકોના પૈસા  મળશે SCએ કેન્દ્ર સરકારને ચૂકવણી માટે આપી મંજૂરી દિલ્હીઃ-  દરેક લોકો ખરાબ સમય માટે પૈસા બચાવે છે. નોકરીનો વ્યવસાય હોય કે વેપારી, દરેક વ્યક્તિ બચત માટે આવી યોજનાઓમાં પૈસા રોકવા માંગે છે, જેમાં તેમને મહત્તમ વળતર મળે. એક સમયે સહારા ઈન્ડિયા પણ આવી જ યોજનાઓ ચલાવતી હતી. આજ […]

મહારાષ્ટ્રઃ 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલમાં 18%નો વધારો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે. અહીંથી દરરોજ લગભગ 1.5 લાખ વાહનો પસાર થાય છે. પરંતુ હવે અહીંથી પસાર થનારા લોકો માટે ખરાબ સમાચાર છે કારણ કે અહીં ટોલ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોનો ટોલ […]

કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટે 10મી મેએ મતદાન, 13મીએ પરિણામ જાહેર થશે

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો ઉપર એક જ તબક્કામાં તા. 10મી મેના રોજ મતદાન યોજાશે અને 13મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કર્ણાટક વિધાનસભાનો હાલનો કાર્યકાળ તા. 24મી મેના રોજ પૂર્ણ થશે. રાજ્યના 5.22 કરોડ મતદારો રાજકીય પાર્ટી અને તેમના ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. કર્ણાટક […]

રાજધાની દિલ્હીમાં રામનવમીના સરઘસ અને રમઝાનના કાર્યક્રમો માટે પોલીસે ન આપી મંજૂરી

દિલ્હી પોલીસે રામનવસીના સરઘસ માટે મનાઈ કરી રમઝાનના કાર્યક્રમો માટે પણ નથી આપી મંજૂરી દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં રામનવમી અને રમઝાનના કાર્યક્રમોને લઈને પોલીસે મંજૂરી આપી નથઈ પ્રાપ્ત વિગત પ્રમાણે  દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી નથી. આ સાથે મૌર્ય એન્કલેવ વિસ્તારના ખુલ્લા મેદાનમાં રમઝાન કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી પણ નકારી […]

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત, કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ થયું હતું રદ

દિલ્હી :લક્ષદ્વીપના NCP નેતા મોહમ્મદ ફૈઝલને મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. 11 જાન્યુઆરીના રોજ સ્થાનિક કોર્ટે લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય દ્વારા તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. […]

દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા

કોરોનાનો કહેર  24 કલાકમાં ફરી 2 હજારને પાર કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ફરી એક વખત કોરોનાના કેસમાં ઘીમી ગતિએ પણ વધારો તો થઈ રહ્યો જ છે  તે વાતને નકારી શકાય નહી ,છેલ્લા 150 દિવસ બાદ કોરોનાના કેસ સતત 1 હજારને પાર નોંધાતા તંત્રની ચિંતા પણ વધી છે. આ સાથે […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદો  સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે દિલ્હી : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન ટાઇમ ઓપ્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત […]

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તાવ અને એન્ટિ-ઇન્ફેક્ટિવ દવાઓમાં 12 ટકાનો વધારો કરાશે

તાવ અને સંક્રમણ વિરોધી દવાઓ થશે મોંધી કેન્દ્રની સરકારે આપી મંજૂરી આ વર્ષે દવાઓના ભાવમાં વધારો કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી જે  હેઠળ 1 એપ્રિલથી, લોકોએ દર્દ નિવારક, એન્ટિ-ઇન્ફેક્ટિવ અને હ્રદય રોગથી લઈને એન્ટિબાયોટિક દવાઓ માટેના પેસા વધુ પે કરવા પડશે. સરકારે વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક માં ફેરફારને અનુરૂપ દવા કંપનીઓને દવાના ભમાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code