1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

જયપુર 27 ડિસેમ્બર 2025: Road accident in Rajasthan રાજસ્થાનના ચુરુજિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં પાંચ લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સાંજે એક ટ્રેલર અને એસયુવી વચ્ચે અથડામણ થતાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચૌથમલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ […]

બિહારના છપરા શહેરમાં સઘડીના ધુમાડાને કારણે 4 લોકોના મોત

બિહાર 27 ડિસેમ્બર 2025: Death due to stove smoke બિહારના છપરા શહેરમાં ઠંડીથી બચવા માટે સળગાવવામાં આવેલા સઘડીના ઝેરી ધુમાડાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. મૃતકોમાં એક વૃદ્ધ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ દુ:ખદ ઘટના કાર્બન મોનોક્સાઇડ ગેસ બંધ રૂમમાં […]

મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ

મુંબઈ, 27 ડિસેમ્બર 2025: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કબૂતરખાના બંધ કરવાના લીધેલા નિર્ણય બાદ હવે ન્યાયતંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે. દાદર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં કબૂતરોને ચણ નાખવા બદલ એક વેપારીને કોર્ટે દોષિત ઠેરવી દંડ ફટકાર્યો છે. દેશમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કબૂતરોને […]

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર, હજુ પરિસ્થિતિ વિકટ થશે

નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: Experience of severe air pollution રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) ના રહેવાસીઓને હાલમાં પ્રદૂષણથી કોઈ રાહત દેખાતી નથી. દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં નોંધાયેલ છે. માહિતી અનુસાર, ઘણી જગ્યાએ AQI 400 ને વટાવી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માનવામાં […]

શાંતિ બેઠક પહેલા જ કિવ પર રશિયાનો પ્રચંડ મિસાઈલ હુમલો

કિવ, 27 ડિસેમ્બર 2025: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યો છે. એક તરફ રવિવારે ફ્લોરિડામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે મહત્ત્વની શાંતિ બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ રશિયાએ 27 ડિસેમ્બરની રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર અત્યાર સુધીનો સૌથી […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: On the issue of violence against minorities ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો વિરુદ્ધ “સતત વેરભાવ” એ એક ગંભીર વિષય છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી […]

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો

મુંબઈ, 27 ડિસેમ્બર 2025 : મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય ગણાતા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (SP) જૂથે સાથે મળીને ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધન જાહેર થતાની સાથે જ શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ […]

ભગવાન શ્રી રામલલાના અભિષેકની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બરે ઉજવાશે

અયોધ્યા 27 ડિસેમ્બર 2025: second anniversary of Lord Shri Ramlala’s Abhishekam અયોધ્યાની રામનગરીમાં ભગવાન શ્રી રામ લલાના અભિષેકની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રદ્ધા, ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. ભગવાન શ્રી રામ લલ્લાનો અભિષેક 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયો હતો, પરંતુ હિન્દુ કેલેન્ડર અનુસાર જયંતી નક્કી કરવામાં આવી રહી છે. […]

ભારતીયોને દેશનિકાલ કરવામાં અમેરિકા નહીં, સાઉદી અરેબિયા મોખરે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : સામાન્ય રીતે જ્યારે પણ ભારતીયોને વિદેશમાંથી પરત મોકલવાની (ડિપોર્ટ કરવાની) વાત આવે ત્યારે લોકોના મનમાં અમેરિકાનું નામ પ્રથમ આવે છે. પરંતુ રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓએ આ ધારણાને ખોટી સાબિત કરી છે. વર્ષ 2025ના સત્તાવાર રિપોર્ટ મુજબ, ભારતીયોને ડિપોર્ટ કરવામાં મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા વિશ્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code