રાજકોટ-ગાંધીનગર વચ્ચે 20મી જાન્યુઆરીથી એસટીની એસી લકઝરી બસ દોડશે
રાજકોટ,18 જાન્યઆરી 2026: પાટનગર ગાંધીનગરથી રાજકોટ સુધીની એસટીની વાતાનુકૂલિત લકઝરી બસ સેવા આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ કરાશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી લકઝરી એસટી બસ ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો નક્કી કરાયો છે. હાલ પ્રીમિયમ […]


