ઈન્કમટેક્સનો નવો કાયદો 1લી એપ્રિલથી અમલમાં આવશે, નાણામંત્રીએ કરી જાહેરાત
નવી દિલ્હી,1 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કરતા જાહેરાત કરી હતી કે, દેશમાં આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. જેમાં અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ […]


