1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રસ્તુત કર્યો, જાણો શું છે પૂરો વિવાદ?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Chinese robot at the AI ​​Summit ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચીની ડૉગ રોબોટને કારણે ભારે વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિતિન કુમાર ગૌરે રોબોડોગ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે આ રોબોટ […]

તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવાનો મમતા બેનર્જી ઉપર ઈડીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના નિવાસસ્થાને EDના દરોડા બાદ સર્જાયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં ED અને બંગાળ સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે […]

કોમનવેલ્થ માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: અમદાવાદના આંગણે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ રમાવવાની છે, અને તેની આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે રૂપિયા 1278 કરોડની ફાળવણી કરી છે.  ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈએ […]

ગુજરાતમાં ઐદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નાણા મંત્રીએ કઈ જાહેરાત કરી.. જાણો

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યું હતું, ઐદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ત્યારે ઉદ્યોગોને પ્રાત્સાહન આપવા માટે નાણા મંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27 બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને […]

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો

ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ, ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ, કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ, માહિતી અને […]

PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ […]

ગુજરાતમાં VB-G RAM G યોજનામાં 125 દિવસ રોજગારી આપવા 1500 કરોડ ખર્ચાશે

26-27ના બજેટમાં કરાયેલી ખાસ જાહેરાત શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે, ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરી વધુ નવા 50 રથ શરૂ કરાશે, સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે વિદ્યાર્થીઓ માટે ₹૫૯૬૭ કરોડની જોગવાઇ, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.  ગાંધીનગર, 18 […]

ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ થયા તે પહેલા જ કોંગેસ દ્વારા ગૃહની બહાર વિરોધ કરાયો

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. બજેટ સત્રના આજે ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 2026-27ના વર્ષનું અંદાજપત્ર નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું.  આજે ગૃહના કાર્યારંભ પહેલા જ  કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો. […]

ભારત-નેપાળ વચ્ચે ગુનાહિત મામલાઓમાં પરસ્પર કાનૂની સહાય માટે કરાર પર હસ્તાક્ષર

કાઠમંડુ, 18 ફેબ્રુઆરી 2026: ભારત અને નેપાળે ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાય પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષોની લાંબી ચર્ચાઓ બાદ આખરે કાઠમંડુમાં આ સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ કરારથી બંને દેશોમાં આર્થિક ગુનાઓ અને આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત કાનૂની માળખું તૈયાર થશે. નેપાળમાં ભારતના […]

ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code