સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ મરામતને લીધે 78 દિવસ બંધ રહેશે
અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ ઓવરબ્રિજની મરામતની કામગીરી ચાલી રહી છે, દરમિયાન તાપી નદી પરના જહાંગીરપુરા- ડભોલી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે 11મી ફેબ્રુઆરીથી બ્રિજ 78 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં તાપી […]


