લખતરમાં 130 વર્ષ જૂનો કિલ્લો જાળવણીના અભાવે બન્યો જર્જરિત
સુરેન્દ્રનગર, 2 જાન્યુઆરી 2026: 130-year-old fort in Lakhtar has become dilapidated due to lack of maintenance જિલ્લાના લખતર શહેરમાં રાજાશાહી જમાનાનો વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઉભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે જર્જરિત બન્યો છે.ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા છે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ […]


