સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી
સમાજ નિંદાની દરકાર વીના પુત્ર અને સંન્યાસી બંને જવાબદારી નિભાવવાની શક્તિનું ઉદાહરણ એટલે શંકરાચાર્ય ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સના સંસ્કૃત વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની ઋષ્મિતા પરમાર દ્વારા નિર્વાણ […]


