1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઇટ્સમાં વિલંબ થઈ રહ્યો છે. એરપોર્ટ પ્રશાસન અનુસાર, ATC સિસ્ટમમાં આવેલી સમસ્યાને દૂર કરવા માટે ટેક્નિકલ ટીમ તુરંત સક્રિય થઈ ગઈ છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) અને અન્ય સંબંધિત એજન્સીઓ મળીને આ ખામીને જલદીથી જલદી ઠીક કરવાનો પ્રયાસ […]

વંદે માતરમની ગુંજથી અંગ્રેજો પણ કાંપી ઉઠતા હતાઃ શિવરાજસિંહ ચૌહાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું કે પીએમ મોદીના આહ્વાન પર ગામ-ગામ, જન-જનના મનમાં વંદે માતરમ્નું અમર ગીત ગુંજી રહ્યું છે. આ તે સ્વર છે જેણે ભારતની સ્વતંત્રતા સંગ્રામને શક્તિ આપી, જેની ધ્વનિમાં દેશની ધરતીનું સ્પંદન છે અને પ્રત્યેક પંક્તિમાં રાષ્ટ્રભાવનો નવો પ્રકાશ છે. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું આ ગીત […]

‘વંદે માતરમ્’માં ભારતની આત્માનો સ્વર વસેલો છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ મહાન ગીતના સ્મરણોત્સવ પર તેના પૂર્ણ સંસ્કરણનું પોતાના પરિવારજનો સાથે સામૂહિક ગાન કરવાની અપીલ કરી હતી. અંગ્રેજી હકૂમત વિરુદ્ધ ‘વંદે માતરમ્’એ દેશને સંગઠિત કરીને આઝાદીની ચેતનાને બળ આપ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર […]

દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા ખોટકાઈ, ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી 100થી વધુ ફ્લાઇટ્સને અસર

નવી દિલ્હી: દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGIA) પર શુક્રવાર સવારથી જ અફરાતફરીનું દૃશ્ય જોવા મળ્યું હતું, એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સિસ્ટમમાં આવેલા ટેક્નિકલ ખામીના કારણે 100થી વધુ ઉડાનોમાં વિલંબ નોંધાયો હતો. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર અચાનક ઉડાનોની ગતિ ધીમી પડી જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ATC સિસ્ટમમાં […]

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, આગળ રહેવા માટે સૌએ મળીને કામ કરવું જરૂરી: નિર્મલા સીતારામણ

મુંબઈ: કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે વર્તમાન સમયમાં વિશ્વ અત્યંત ઝડપથી બદલાઈ રહ્યું છે અને ભારતમાં અગ્રસ્થાન જાળવવા માટે સરકાર, ઉદ્યોગ જગત અને નાગરિક સૌએ મળીને કામ કરવાની જરૂર છે. મુંબઈમાં યોજાયેલી 12મી એસબીઆઈ બેંકિંગ અને આર્થિક પરિષદ 2025ને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “આત્મનિર્ભરતાનો માર્ગ હિંમત, સહકાર અને બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ પોતાને […]

ગુજરાતઃ લોક સાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

અમદાવાદઃ ગુજરાતના લોક સાહિત્યકાર, કથાકાર, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમણે લોક સંસ્કૃતિ, લોક કલા અને લોક સાહિત્ય પર આધારિત લગભગ 90 કૃતિઓનું સંપાદન અને રચના કરી. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

વંદે માતરમ એ શબ્દ નથી સંકલ્પ છે અને ભવિષ્યને નવો આત્મવિશ્વાસ આપે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને આજે શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્મરણ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર તેમણે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી દેશવ્યાપી […]

માર્ગો ઉપરથી રખડતા પશુઓને હટાવવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્યોને કર્યો આદેશ

હાઈવે પરથી પશુઓ હટાવવા માટે બનાવાશે વિશેષ ટીમ રખડતા કુતરાઓ મામલે રાજ્ય સરકારોને કોર્ટે કર્યો નિર્દેશ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલો અને બસ-રેલવે સ્ટેશનો ઉપરથી હટાવાશે શ્વાન નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કુરતા મામલે સુનાવણી દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, તમામ રખડતા પશુઓને રસ્તા, રાજ્ય હાઈવે, […]

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું. રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code