સાઉદી અરબ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોના અંતિમ સંસ્કાર મક્કા–મદીના નજીક થશે
બેંગ્લોરઃ સાઉદી અરબમાં સર્જાયેલી ભયાનક બસ અકસ્માતમાં મોત પામેલા ભારતીય યાત્રિકોના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ છે. સાઉદી અરબ સરકાર જ તમામ મૃતકોના અંતિમ સંસ્કારનું આયોજન કરશે અને તે મક્કા–મદીના નજીક ઇસ્લામિક પરંપરા મુજબ ગુરુવારે કરવામાં આવશે. તેલંગાણા સરકારની વિનંતી પર સાઉદીએ પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ સંસ્કાર થવાની મંજૂરી આપી છે. ભારતમાંથી પરિવારજનોને બોલાવવામાં […]


