1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ: અમિત શાહ

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: next-generation infrastructure development કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ક્રેડાઈના રાષ્ટ્રીય સંમેલન 2025માં સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, […]

ભારતીય વીમા ક્ષેત્ર: IRDAI દ્વારા જીવન વીમા કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ નિયમો

Indian Insurance Sector:  ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ભારતમાં વીમા ઉદ્યોગ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે. તેનું કાર્ય વીમા કંપનીઓના સંચાલનનું નિયમન કરવું, તેમને માર્ગદર્શન આપવું અને સમગ્ર ઉદ્યોગમાં શિસ્ત જાળવવાનું છે. જીવન વીમા, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનું આવશ્યક સાધન છે, તેમાં પૉલિસીધારકોનાં હિતોની સુરક્ષા કરવી એ IRDAIનો મુખ્ય ધ્યેય છે. […]

વેંકટેશ ઐયર વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ ટીમનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: Vijay Hazare Trophy IPL 2026 ની હરાજીના થોડા દિવસો પછી જ વેંકટેશ ઐયર કેપ્ટન બન્યા. એવું લાગે છે કે IPL 2025 ની નબળી સિઝન પછી પણ ટીમોનો તેમના પરનો વિશ્વાસ ઓછો થયો નથી. વિજય હજારે ટ્રોફીની 2025-26 સીઝન માટે ઐયરને મધ્યપ્રદેશ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ODI ફોર્મેટમાં રમાતી […]

લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ । હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્… યાદ છે, શ્રી વલ્લભાચાર્ય રચિત આ મધુરાષ્ટક ? પરમાત્માની સ્તુતીમાં એમની સુંદરતાની વાતમાં સૌથી પહેલાં એમના મધુર હોઠની વાત વલ્લભાચાર્યજીએ કરી છે. પરમાત્માએ પૃથ્વી ઉપર બનાવેલી તમામ વસ્તુ હસીન અને રંગીન છે એટલે જ કુદરતનુ તમામ સર્જન તારીફને કાબિલ છે. […]

સવારના નાસ્તામાં આ રીતે મુઘલાઈ પરાઠા બનાવો, જાણો રેસિપી

20 ડિસેમ્બર 2025: Kitchen Hacks Mughlai Paratha Recipe ભારતીય ઘરમાં ભાગ્યે જ કોઈ હશે જ્યાં પરાઠા ન બનાવવામાં આવતા હોય. નાસ્તામાં પરાઠા ખાવાથી આખો દિવસ સારું લાગે છે. આના કારણે ઘણી સ્ત્રીઓને દરરોજ સવારે કયો નવો નાસ્તો બનાવવો તે અંગે મુશ્કેલી પડે છે. તો, આ સમસ્યાના ઉકેલ માટે, ચાલો મુઘલાઈ પરાઠાની રેસીપી શેર કરીએ. તે […]

નવેમ્બરમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં 22 ટકાનો ઉછાળો

નવી દિલ્હી : ભારતના પેસેન્જર વ્હીકલ (PV) ઉદ્યોગે નવેમ્બર 2025 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. તહેવારોની સીઝન પૂર્ણ થયા બાદ પણ વાહનોની માંગમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને GST દરોમાં ઘટાડો અને શિયાળામાં લગ્નસરાની મોસમની શરૂઆતને કારણે વેચાણ અને ઉત્પાદન બંનેમાં વાર્ષિક ધોરણે મજબૂત વધારો નોંધાયો છે. ICRAના અહેવાલ મુજબ, નવેમ્બરમાં […]

ભારત પર તોળાતું જળ સંકટ: વર્ષે ક્ષમતા કરતાં 61 ટકા વધુ ભૂગર્ભ જળનો વપરાશ

નવી દિલ્હી : ભારત અત્યારે એક એવા સંકટ તરફ મૌન રીતે આગળ વધી રહ્યું છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ભૂગર્ભ જળના આંકડા અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર, દેશમાં જે ગતિએ જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતા અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં ‘ડ્રાય ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદ અને અન્ય સ્ત્રોતો દ્વારા દર […]

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર (SIR) યાદી પ્રસિદ્ધ કરાઈ

ગુજરાતમાં 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી રદ કરાયા 08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરાયુ હવે 18મી જાન્યુઆરી,2026 સુધીમાં મતદારો વાંધા-દાવા રજૂ કરી શકશે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ […]

‘108 ઇમરજન્સી સેવા’: 18 વર્ષમાં 108ને ઈમરજન્સીના 1.86 કરોડથી વધુ કોલ મળ્યા

છેલ્લા 18 વર્ષમાં 60 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત પુરી પડાઈ 55 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં 108 સેવા દોડી ગઈ આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ નાગરિકોના જીવ બચાવાયા અમદાવાદઃ ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code