1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે

એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ, નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે, રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર […]

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા સહિત કેસોમાં ધરખમ વધારો, શહેરમાં વરસાદની વિદાય સાથે ગરમી વધતા રોગચાળો વકર્યો અમદાવાદઃ શહેરમાં વરસાદની વિદાય ટાણે જ તાપમાનમાં આંશિક વધારો થતા બે ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોના […]

ભૂસ્ખલન બાદ બંધ કરવામાં આવેલ વૈષ્ણો દેવી યાત્રા 22 દિવસ પછી આજથી શરૂ

માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા આજથી શરૂ થશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એક X પોસ્ટમાં આ માહિતી આપી હતી. શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને સત્તાવાર મીડિયા દ્વારા અપડેટ રહેવા વિનંતી કરી. ભૂસ્ખલનમાં 34 લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા. શરૂઆતમાં […]

અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપ દ્વારા યોજાઈ આરોગ્ય શિબિર, મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કરાયુ, આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયુ  અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ […]

આજે PM મોદીનો 75મો જન્મદિન, ગુજરાતમાં 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયા

ગાંધીનગરમાં મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો, દરેક કેમ્પમાં ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે, વડાપ્રધાનના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરાશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો […]

રાજકોટમાં પોલીસના સ્વાંગમાં ધમકી આપીને તોડબાજી કરનારો નકલી પોલીસ જવાન પકડાયો

મોરબીના યુવાનને પોલીસની ખોટી ઓળખ આપી 2 શખસો ટુ-વ્હીલરમાં ઉઠાવી ગયા હતા, યુવાનને ઢોરમાર મારી 12 હજાર પડાવી લીધા હતા, આરોપી અગાઉ પણ નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા ઝડપાયો હતો રાજકોટઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં તાડબાજી કરતાં શખસને અસલી પોલીસે દબોચી લીધો છે. અગાઉ પોલીસના સ્વાંગમાં તોડ કરી ચૂકેલા અને પાસા હેઠળ સજા કાપી ચૂકેલા શખસે […]

ઉત્તરાખંડમાં વાદળો ફાટતા પહાડ પરની માટી ધસી પડતા રોડ બંધ, 50 ગુજરાતીઓ અટવાયા

રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ, રોડ બંધ થતા લોકો જીવ બચાવવા સામાન લઈને 10 કિ.મી. ચાલતા નીકળ્યા, તકનો લાભ લઈને હોટલ સંચાલકોએ ભાડા વધારી દીધાની રાવ અમદાવાદઃ  ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ પહાડો પરથી માટી ધસી પડતા રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

સુરતમાં શેઠ ધનજીશા સ્કૂલ પાસે વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી તેના સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યો

સાયકલ પર ઘેર જઈ રહેલા વિદ્યાર્થીને આંતરીને જીવલેણ હુમલો કરાયો, વાલીની ફરિયાદ બાદ બીજા દિવસે સ્કૂલ દ્વારા તપાસ કરાઈ, માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા. સુરતઃ સોશિયલ મિડિયાના વધુ પડતા વળગણને લીધે બાળકોમાં ઝનુન વૃતિ વધતી જાય છે. મહિના પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાથી હત્યાનો […]

હરિયાણા સરકારે મહિલાઓને આપી ભેટ, ‘દીન દયાળ લાડો લક્ષ્મી યોજના’ હેઠળ 2,100 રૂપિયા મળશે

હરિયાણા સરકારે મહિલાઓ માટે એક મોટી નાણાકીય સહાય યોજના “દીન દયાળ લાડો લક્ષ્મી યોજના” માટે એક સૂચના બહાર પાડી છે. આ યોજના 25 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ યોજના હેઠળ, 23 વર્ષ અને તેથી વધુ ઉંમરની તમામ પાત્ર મહિલાઓને માસિક 2,100 ની સહાય મળશે. સરકારે કહ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code