ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ
યોજનામાં ગેરકાયદે રહેતા લોકો 3 દિવસમાં મકાન ખાલી નહીં કરે તો સીલ મરાશે ઘણા લાભાર્થીઓએ મકાન લઈને બારોબાર અન્યને વેચી દીધા ઘણા લાભાર્થીઓએ મકાનો લઈને ભાડે આપી દીધા ભાવનગરઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારોને રાહત દરે પીએમ આવાસ યોજના અને સીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં […]


