1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

US ટેરિફ વચ્ચે, રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો, દર વર્ષે 3-5 લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી

નવી દિલ્હી: રશિયાની ફાયટોસેનિટરી હાઇજીન મોનિટરિંગ એજન્સીએ કહ્યું છે કે ભારત રશિયન બજારમાં કેળાનો પુરવઠો વધારી શકે છે. વિદેશથી કૃષિ ઉત્પાદનોની આયાતને મંજૂરી આપતી આ સંસ્થાએ કહ્યું છે કે રશિયા ભારતમાંથી 5 લાખ મેટ્રિક ટન સુધી કેળાની આયાત કરી શકે છે. સંસ્થાએ કહ્યું કે રશિયા દર વર્ષે 3 થી 5 લાખ મેટ્રિક ટન ભારતીય કેળા […]

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

પીએમ મોદીએ આંધ્રપ્રદેશને 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ 13,430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, “આપણું આંધ્રપ્રદેશ આત્મસન્માન અને સંસ્કૃતિની ભૂમિ છે, સાથે જ વિજ્ઞાન અને નવીનતાનું કેન્દ્ર પણ છે. તેમાં અમર્યાદિત શક્યતાઓ પણ છે અને યુવાનોમાં અનંત ક્ષમતાઓ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશને યોગ્ય દ્રષ્ટિકોણ અને […]

પાલનપુર નગરપાલિકાને હેલ્પલાઈન પર જર્જરિત રસ્તાઓની 60 ટકા ફરિયાદો મળી

હેલ્પલાઈન પર 30 ટકા નળ-ગટર અને 10 ટકા સ્ટ્રીટ લાઈટની ફરિયાદો મળી, હેલ્પલાઈન પર પ્રતિદિન 15 ફરિયાદો મળી રહી છે, નળ-ગટરની ફરિયાદોનો ત્વરિત નિકાલ પણ રોડ-રસ્તાની ફરિયાદોના નિકાલમાં વિલંબ પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા નાગરિકોની સમસ્યા માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ બિસ્માર રોડ અને રોડ પર પડેલા ખાંડાની ફરિયાદો મળી છે. નગરપાલિકાને […]

સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા અને સાયલામાં વીજચોરી સામે PGVCLના દરોડા

વીજચોરી કરતા 83 એકમોને 62 લાખનો દંડ કરાયો, વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી, ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વીજચોરીનું દૂષણ વધતા વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી સામે સઘન ચેકિંગ હાથ […]

સુરતના ગોડાદરા રોડ પર આવેલા મંડપના ગોદામમાં ભીષણ આગ ફાટી નિકળી

ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ, પતરાના ગોદામમાં ગાદલા અને લાકડા સળગતા દૂર સુધી ધૂમાડો જોવા મળ્યો સુરતઃ શહેરના પુણા ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં મંડપના એક ગોડાઉનમાં બુધવારે સમીસાંજે ભિષણ આગ લાગતા અફડાતફડી મચી હતી. મંડપનું ગોડાઉન હોવાથી જોતજોતામાં […]

મહારાષ્ટ્રમાં ખાડાને કારણે સ્કૂલ વાન પુલ પરથી પડી, 10 વિદ્યાર્થીઓ ઘાયલ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે લઈ જતી એક વાન પુલ પરથી પડી ગઈ, જેમાં 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઇવરે રસ્તા પરના ખાડાઓથી બચવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ભંડારા જિલ્લાના સુરેવાડામાં બની હતી, જ્યારે બાળકો ખાડાવાળા રસ્તા પર શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે ખાડાઓથી બચવાનો પ્રયાસ […]

દિવાળીના તહેવારોને લીધે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં કરાયો તોતિંગ વધારો

રેલવે ટ્રેનો અને એસટી બસોમાં બુકિંગ ફુલ થતાં પ્રવાસીઓ ખાનગી ટ્રાવેલ્સ તરફ વળ્યા, સિટિંગ અને સ્લીપર લકઝરી બસના ભાડામાં 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો, લકઝરી બસોના ભાડામાં તોતિંગ વધારો છતાં સરકાનનું મૌન અમદાવાદઃ આવતી કાલે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે. શાળા-કોલેજોમાં પણ દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. અને શહેરોમાં રહેતા બહારગામના લોકો દિવાળીના […]

કેરળમાં હિજાબ વિવાદ પર સ્કૂલ મેનેજમેન્ટ હાઇકોર્ટનો સંપર્ક કરશે, શિક્ષણ મંત્રીએ કહ્યું- ડ્રેસ કોડ પર કોઈ મતભેદ નહીં

નવી દિલ્હી: પલ્લુરુથીમાં એક ચર્ચ સંચાલિત પબ્લિક સ્કૂલ, શિક્ષણ નિયામક (DDE) ના અહેવાલને પડકારતી કેરળ હાઈકોર્ટમાં જશે, જેમાં સંસ્થા તરફથી ભૂલોનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વિદ્યાર્થી હિજાબ પહેરીને શાળામાં પહોંચ્યો. સેન્ટ રીટા પબ્લિક સ્કૂલના પેરેન્ટ-ટીચર એસોસિએશન (PTA) ના પ્રમુખ જોશી કૈથવલપ્પીલે જણાવ્યું હતું કે DDE રિપોર્ટ યોગ્ય તપાસ […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે શુક્રવારે થશે વિસ્તરણ, મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ

કોને પડતા મુકાશે અને કોને લેવાશે તે અંગે ચાલતી અટકળો, બે દિવસ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના, તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા, કાલે મંત્રી મંડળનું પુનઃગઠન કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું આવતી કાલે વિસ્તરણ કરાશે, પાટનગરના મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code