કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO
ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા. શું કહ્યું […]


