1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

IND vs SA (U19): વૈભવ સૂર્યવંશીએ 63 બોલમાં સદી ફટકારી

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વૈભવ સૂર્યવંશીનું બેટ ધમાકેદાર રહ્યું છે. તેણે દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે 158 થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 63 બોલમાં પોતાની સદી પૂરી કરી. 23મી ઓવરના પહેલા બોલ પર એક સિંગલ લઈને વૈભવે પોતાની […]

ગુજરાતમાં PMની મુલાકાતને લીધે 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારીઓની રજાઓ રદ

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Police personnel’s holidays cancelled till January 12 in Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જાન્યુઆરીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન સોમનાથ, રાજકોટ સહિત વિવિધ વિસ્તારોની મુલાતા લેશે. આથી વડાપ્રધાનની સલામતી માટે રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારીઓ […]

અમદાવાદના જૂહાપુરામાં 504 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલર પકડાયો

અમદાવાદ, 7 જાન્યુઆરી 2026: Peddler caught with 504 grams of MD drugs in Juhapura ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સની બદી વધી રહી છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. ત્યારે શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુહાપુરામાંથી પોલીસે 504 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને દબોચી લીધો હતો. ક્રેટા કારમાં ડ્રગ્સ સાથે ઝોન 7 એલસીબી અને […]

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

અંગદાન અંગે લોકજાગૃતિ કેળવવા વિદ્યાર્થીઓને ‘અંગદાન મહાદાન’ અંકિત ૫,૪૪૧ પતંગોનું વિતરણ ગાંધીનગર, 7 જાન્યુઆરી, 2026 –  Deputy Chief Minister Harsh Sanghvi’s birthday  અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ૪૧મા જન્મદિવસની ઉજવણીનો પ્રારંભ એક ઉમદા અને માનવીય અભિગમ સાથે કરવામાં આવ્યો છે. આ ઉજવણી અંતર્ગત અંગદાન અંગે લોકજાગૃતિ કેળવવા ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે […]

ગુજરાતમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Sale of indigenous products through ‘Sashakt Nari Mela’ in Gujarat વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવા સ્વદેશી પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે.  રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી  કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના 31 જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ સ્વદેશીની સાથેસાથે […]

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ […]

ગુજરાતમાં વસતી ગણતરી 2027ના આયોજન માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરાઈ

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Planning for Census 2027 in Gujarat  પાટનગર ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ  મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027 ”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ […]

છત્તીસગઢના સુકમામાં 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: છત્તીસગઢના સુકમા જિલ્લામાં 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ, આ 26 નક્સલીઓમાંથી 13 નક્સલીઓ પર 65 લાખ રૂપિયાનું ઇનામ હતું. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે 26 નક્સલીઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે. આ બધાએ “પુણે માર્ગેમ” યોજના હેઠળ પોતાના […]

ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નું સમાપન: VIDEO

આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : મુકુલ વાસનિક ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાના સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન દાહોદ, 7 જાન્યુઆરી, 2026 – Gujarat Congress  ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રાનું સમાપન થયું છે. ગત 20 ડિસેમ્બરે શરૂ થયેલી પરિવર્તનના […]

ઠંડી અને ધુમ્મસને કારણે, પંજાબમાં શાળાઓની રજાઓ 13 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

અમૃતસર 07 જાન્યુઆરી 2026: પંજાબમાં વધતી ઠંડી અને ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ફરી એકવાર શાળાઓની રજાઓ લંબાવી છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના માર્ગદર્શિકાને અનુસરીને, શિક્ષણ વિભાગે એક આદેશ જારી કર્યો છે જેમાં જણાવાયું છે કે રાજ્યની તમામ સરકારી, સહાયિત, માન્યતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓ 13 જાન્યુઆરી સુધી બંધ રહેશે. હવે 14 જાન્યુઆરીથી શાળાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code