અમદાવાદઃ ઘરવિહોણા ૮,૪૩૧ લોકોને સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું, જુઓ વીડિયો
યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે AMCની ખાસ ડ્રાઇવ અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ homeless people provided safe shelter અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત […]


