1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં પાર્કિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્રએ મથામણ શરૂ કરી

એએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા ઝૂંબેશ શરૂ કરાઈ મ્યુનિ. દ્વારા 59,000 વાહનો પાર્ક થઈ શકે તે માટે પાર્કિંગ વ્યવસ્થા કરાશે ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી કરાશે અમદાવાદઃ Ahmedabad, traffic problem,  શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી છે. તેના લીધે ટ્રાફિકજામની ઠેર ઠેર સમસ્યા જોવા […]

ઓડિશામાં 22 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

અંગુલ 23 ડિસેમ્બર 2025: Maoists surrender ઓડિશાના માઓવાદી પ્રભાવિત મલકાનગિરી જિલ્લામાં પોલીસે મોટી સફળતા મેળવી. જિલ્લામાં સક્રિય બાવીસ માઓવાદી આતંકવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કર્યું અને હિંસાનો ત્યાગ કર્યો. આ 2025 માં ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું સામૂહિક માઓવાદી શરણાગતિ માનવામાં આવે છે. શરણાગતિ સ્વીકારનારાઓમાં એક વિભાગીય સમિતિ સભ્ય, છ ક્ષેત્ર સમિતિ સભ્યો અને 15 સામાન્ય પક્ષના […]

દાદરાનગર હવેલીમાં પોલીસે રેડ પાડી 2 કરોડથી વધુ કિંમતનો ચાઈનિઝ દોરીનો જથ્થો પકડ્યો

સાણંદ નજીક ચાઈનિઝ દોરીનો જથ્થો પકડાયા બાદ પોલીસ દાદરાનગર હવેલી પહોંચી, ફેકટરીમાં ચાઈનિઝ દોરા બનાવવામાં આવતા હતા સ્થાનિક પોલીસની મદદથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેડ પાડી અમદાવાદઃ Chinese rope seized  સાણંદ નજીક એક ફાર્મ હાઉસમાં પોલીસે રોડ પાડીને સાડાસાત લાખની કિંમતની પ્રતિબિધિત ચાઈનિઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો હતો. અને ચાર શખસોની ધરપકડ કરીને પૂછતાછ કરતા દાદરાનગર હવેલીમાં […]

સલમાન ખુર્શીદનાં પત્નીની મુશ્કેલીમાં વધારો: EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી

લખનૌ: કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિદેશાલય (ED) એ સરકારી ભંડોળના દુરુપયોગ અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદ વિરુદ્ધ ગાળિયો મજબૂત કર્યો છે. EDના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ‘પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ’ (ચાર્જશીટ) પર કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલામાં લુઈસ ખુર્શીદ ઉપરાંત મોહમ્મદ અથર […]

હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]

અરૂણાચલમાં પાકિસ્તાની જાસૂસી રેકેટનો પર્દાફાશઃ બે કાશ્મીરી ઝડપાયા

ઈટાનગર, 23 ડિસેમ્બર 2025: અરૂણાચલ પ્રદેશ પોલીસે રાજ્યમાં સક્રિય એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. પોલીસ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો અરૂણાચલ પ્રદેશના સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારોની ગુપ્ત માહિતી એકત્ર કરી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને મોકલતા હોવાનો ગંભીર આરોપ […]

ઇન્ડિગોને ઝટકો: તુર્કિયેથી લીઝ પર લીધેલા વિમાનો હવે માર્ચ 2026 પછી નહીં ઉડી શકે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીના સમાચાર છે. એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ સ્પષ્ટ કર્યું છે કે તુર્કિયેથી લીઝ પર લેવામાં આવેલા પાંચ નેરો બોડી પ્લેનનો સમયગાળો હવે વધારવામાં આવશે નહીં. આ વિમાનોને ચલાવવા માટે માત્ર માર્ચ 2026 સુધીની જ અંતિમ પરવાનગી આપવામાં આવી છે. રેગ્યુલેટરના જણાવ્યા […]

સુપર કોપ IPS સદાનંદ દાતેની મહારાષ્ટ્રમાં વાપસી: નવા DGP બનવાની પ્રબળ શક્યતા

મુંબઈઃ મુંબઈ પર થયેલા 26/11ના આતંકી હુમલામાં અજમલ કસાબ જેવા આતંકીઓ સામે સીધી ટક્કર લેનાર 1990 બેચના વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની મહારાષ્ટ્રમાં ઘરવાપસી થઈ રહી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) એ સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ચીફ સદાનંદ દાતેને તાત્કાલિક તેમના મૂળ કેડર મહારાષ્ટ્રમાં પરત મોકલવાની […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ

વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) […]

ભાજપે દેશને દેવામાં ડૂબાડ્યો વ્યક્તિ દીઠ 5.31 લાખનું દેવું : ડૉ તુષારભાઈ ચૌધરી

મહેમદાવાદ, 23 ડિસેમ્બર, 2025ઃ Congress Janakrosh Yatra-2 જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા વિરોલ છાપરા, માતર, ત્રાજ, લીંબાસી, મકવાળા, દેથળી, આલિંદ્ર અને વસો માર્ગે નડિયાદ શહેર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. જન આક્રોશ યાત્રા દરમ્યાન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code