1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શિયાળામાં કંઈક અલગ ખાવા માંગતા હો, તો બનાવો લીલી ચટણી સાથે બટાકા

બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક ઘરમાં કોઈને કોઈ શાકભાજી સાથે બટાકાનો ઉપયોગ થાય છે. દાળ, ભાત, મસાલેદાર બટાકાની કઢી અને લીલી ચટણીની વાનગી શબ્દોમાં કહી શકાય નહીં. હવે જો આ લીલી ચટણીમાં બટાકા મિક્સ કરીને રેસીપી બનાવવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. તમે કદાચ આ પ્રકારનું […]

ભારતે નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કરીને આત્મનિર્ભર ભારતની તાકાત સાબિત કરી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષમાં 1.75 લાખ કરોડ અને 2029 સુધીમાં 3 લાખ કરોડ સુધી પહોંચવાનું છે, જેથી ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બની શકે. મુખ્ય સિદ્ધિઓ અને લક્ષ્યોપરિમાણવર્તમાન સિદ્ધિ/લક્ષ્યવધારો (2014-15ની તુલનામાં)નાણાકીય […]

તુર્કીના કારણે ભારતના અપાચે હેલિકોપ્ટરની ડિલીવરી અટકી

અમેરિકા તરફથી ભારત માટે મોકલાયેલા ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર લાવતું એન્ટોનોફ An-124 કાર્ગોને વિમાન લંડન એરપોર્ટ પર લગભગ 8 દિવસ સુધી ક્લિયરન્સની રાહ જોઈને અંતે પાછું વળવું પડ્યું છે. તાજા અહેવાલો અનુસાર પાકિસ્તાનના વિનંતી બાદ તુર્કીએ પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નકારી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. રિપોર્ટ અનુસાર બોઇંગ દ્વારા […]

પાકિસ્તાન સરકારે વધુ છ હજાર અફઘાન નાગરિકોને પરત મોકલ્યાં

પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં આ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પંજાબ સરકારના જણાવ્યા મુજબ માત્ર નવેમ્બર મહિને જ 6,220 ગેરકાયદે અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. પંજાબની માહિતી મંત્રી આઝમા બુખારીએ જણાવ્યું કે પ્રાંતમાં ગેરકાયદે રહેલા અફઘાનો સામેનું અભિયાન […]

IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી

ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. […]

પ.બંગાળ: બાંગ્લાદેશી ધુસણખોરે સસરાના નામનો ઉપયોગ કરીને બનાવડાવ્યું મતદાર ઓળખકાર્ડ

કોલકાતાઃ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા બીજા તબક્કાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન એક બાંગ્લાદેશી વ્યક્તિએ સ્વીકાર્યું છે કે ભારતીય મતદાર ઓળખપત્ર મેળવવા માટે તેણે પોતાના પિતાના નામની જગ્યાએ પોતાની પત્નીના પિતાનું નામ લખાવ્યું હતું. 35 વર્ષ પહેલાં ભારત આવેલો આ વ્યક્તિ, મોહમ્મદ […]

મહારાષ્ટ્રના રાયગઢમાં કાર 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 6 ના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV 500 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે સવારે થયો હતો, પરંતુ પોલીસને આજે સવારે જ તેની જાણ થઈ હતી, તેમણે ઉમેર્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાહન શોધી કાઢવામાં આવ્યું હતું. એક પોલીસ […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું

વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]

લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં NIA એ વધુ 4 આરોપીની કરી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્લીમાં 10 નવેમ્બરનાં રોજ લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટક હુમલા કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ ચાર મુખ્ય આરોપીઓને જમ્મુ અને કાશ્મીરમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની ટીમે ડૉ. મુજમ્મિલ શકીલ ગણાઈ (રહે. પુલવામા), […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code