1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 10મી ડિસેમ્બરથી યોજાશે

એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે, વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે, વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે   રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

અમદાવાદ, 5 ડિસેમ્બર, 2025ઃ Union Home Minister Amit Shah inaugurates ‘Swadeshotsav 2025’ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ […]

પુતિનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: રશિયા ઝૂકશે નહીં, ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીય સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ગઈકાલે રાત્રે પીએમ મોદીના નિવાસસ્થાને યોજાયેલા ડિનર માટે પણ આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આ બેઠક બાદ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે કે રશિયા ન તો ઝૂકશે અને […]

અદાણી પોર્ટની મધરસન સાથે ભાગીદારીઃ દિઘી પોર્ટ વાર્ષિક બે લાખ કાર નિકાસ કરશે

અમદાવાદ, ૫ ડિસેમ્બર ૨૦૨૫ – મહારાષ્ટ્રના દિઘી પોર્ટ પર ઓટો વાહનોની નિકાસ માટે સમર્પિત સુવિધાનું નિર્માણ કરવા માટે મધરસને તેના સંયુક્ત સાહસ સંવર્ધન મધરસન હમાક્યોરેક્સ એન્જિનિયર્ડ લોજિસ્ટિક્સ લિ. (SAMRX)એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)ની પેટાકંપની દિઘી પોર્ટ લિ. (DPL) સાથે સમજૂતી કર્યાની આજે જાહેરાત કરી છે.. દિઘી પોર્ટને મુંબઈથી પુણે ઓટો બેલ્ટમાં નિકાસકારો […]

બેંગલુરુ પોલીસે 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદનની દાણચોરીનો રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હી: બેંગલુરુ પોલીસે એક મોટી કાર્યવાહીમાં 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદન જપ્ત કર્યું છે. આંતરરાજ્ય દાણચોરી સંબંધિત બે અલગ અલગ કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને બાતમી મળી હતી કે લાલ ચંદન વહન કરતા વાહનો શહેરમાં પ્રવેશવાના છે. જેના પગલે પોલીસ ટીમોએ […]

ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

ગાંધીનગર, 05 ડિસેમ્બર 2025: Gujarat per capita income ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના […]

યુક્રેન સમસ્યાનો ઉકેલ અમે શાંતિપૂર્વ ઈચ્છીએ છીએઃ PM મોદી

2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયા એક સાથે ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા સમાનઃ પીએમ મોદી નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને ‘ધ્રુવ તારા’ સમાન ગણાવી, જે […]

પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠકમાં શાંતિ મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી બેઠક સમિટમાં બંને નેતાઓએ મિત્રતા અને શાંતિ પર ભાર મૂક્યો હતો. યુક્રેન સંકટથી લઈને ભવિષ્યના હાઈ-ટેક સહકાર સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં સ્પષ્ટ કર્યું હતું કે, “ભારત ન્યૂટ્રલ (તટસ્થ) દેશ નથી, પરંતુ તે […]

રાજઘાટ ઉપર વિઝિટર્સ બુકમાં પુતિને શું લખ્યું, જાણો…

નવી દિલ્હી:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે વિઝિટર્સ ડાયરીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પુતિને વિઝિટર્સ ડાયરીમાં લખ્યું કે, “આધુનિક ભારતના સ્થાપકોમાંના એક, મહાન દાર્શનિક અને માનવતાવાદી મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં શાંતિના ઉદ્દેશ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્વતંત્રતા […]

Breaking: પાયલટોનો અઠવાડિક રજા અંગેનો નિયમ DGCA દ્વારા તત્કાળ અસરથી પાછો ખેંચાયો

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025 Breaking: DGCA withdraws weekly leave rule for pilots વિવિધ એરપોર્ટ પર ઈન્ડિયો ફ્લાઇટ રદ થવાને કારણે સર્જાયેલી અંધાધૂંધી બાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે પાઇલટ્સ માટે સાપ્તાહિક આરામ અંગેના નવા સાપ્તાહિક રોસ્ટર ધોરણને પાછો ખેંચી લીધો. છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ ડીજીસીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code