1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લાલકિલ્લા પાસે જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે લાલકિલ્લા નજીક આવેલા જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોને ઝડપ્યા છે. પોલીસે તેમના પાસેથી 725 ગ્રામની સોનાની ઝાડી, પીગળેલું સોનું અને રોકડ રકમ જપ્ત કરી છે. અપરાધ શાખાના ડીસીપી પંકજકુમાર સિંહે માહિતી આપી કે, 3 સપ્ટેમ્બરના રોજ લાલકિલ્લા પર આવેલા જૈન પંડાલમાંથી […]

અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે, સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં આ વર્ષની દીપોત્સવ ઉજવણી વિશ્વ રેકોર્ડ તોડવા તૈયાર છે. પર્યટન વિભાગ દ્વારા સરયુ કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટો પર લાખો દીયા પ્રગટાવી અદભૂત દૃશ્ય સર્જવામાં આવશે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે, 2017થી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવાય છે અને આ પરંપરા જાળવતા આ વર્ષે પણ […]

કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

કુલગામ : દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં  બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના દરમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ, આમિર ‘સી કેટેગરી’નો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. તે […]

સોનાના ભાવમાં ઈતિહાસિક ઉછાળો : 10 ગ્રામ દીઠ રૂ. 1,10,047 પર પહોંચ્યો

અમદાવાદ : મંગળવારે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોનું રૂ. 458ના ઉછાળા સાથે પહેલીવાર 10 ગ્રામ દીઠ રૂ 1,10,047ના ઈતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને અમેરિકન ડૉલરની નબળાઈને કારણે નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદા ભાવ રૂ. 458 (0.41%) વધીને […]

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું : 9 મંત્રીઓએ આપ્યા રાજીનામાં

કાઠમંડુ : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની સરકારે મોટો ઝટકો સહન કર્યો છે, કારણ કે 9 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલયના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર દ્વારા નીતિઓમાં પારદર્શિતા ન […]

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન

નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી […]

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ ખાત્રી આપી

નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો હતો. નેપાળના […]

GST : રોજિંદા ખાદ્ય પદાર્થો કરમુક્ત, પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5% કર

નવી દિલ્હીઃ GST કાઉન્સિલે નેક્સ્ટ જનરેશન GST સુધારા હેઠળ ગ્રાહકો, નાના વેપારીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે કઠોળ, લોટ અને ચોખા જેવી આવશ્યક ખાદ્ય ચીજો સંપૂર્ણપણે કરમુક્ત રહેશે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5 ટકા GST લાગશે. આ નિર્ણયથી સામાન્ય લોકોના ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થશે અને નાના વેપારીઓ […]

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારની શંકર ચૌધરીએ લીધી મુલાકાત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયા છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા. અધ્યક્ષએ […]

ગુજરાતમાં 67 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કચ્છના લખપતમાં 6 ઇંચ વરસાદ

ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, બનાસકાંઠા, ભાભરમાં 5.28, કચ્છના રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code