1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધૂમ્રપાન છોડવા માટે આ વસ્તુ રામબાણ છે, અભ્યાસમાં બહાર આવ્યું..

આપણે બધા જાણીએ છીએ કે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, તેમ છતાં તેનું વ્યસન છોડવું આપણા માટે મુશ્કેલ છે. જો કે, તાજેતરમાં ધૂમ્રપાન છોડવા માટેનો રામબાણ ઉપાય બહાર આવ્યો છે. ધૂમ્રપાનની આદત આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે. જો કે, કેટલાક લોકો ઇચ્છે તો પણ તેને છોડી દેવું હજુ […]

જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ

લીકર પોલીસી ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી અને હવે તેમની પાર્ટીનું કહેવું છે કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એક મુખ્યમંત્રી જેલના […]

શું તમે પણ જમ્યા પછી ઈલાયચી ખાઓ છો? જાણો ફાયદા

મસાલેદાર ખોરાકનો સ્વાદ વધારવા માટે આપણે ઘણીવાર ઈલાયચીનો ઉપયોગ કરીએ છીએ જે મીઠા બની ગયા છે. એલચી હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા લોકો જમ્યા પછી ઈલાયચી ખાય છે કેમ કે તે માને છે કે ઈલાયચી ખાવાથી ખોરાક પચવામાં આસાની રહે છે ઈલાયચીના બીજ, તેલ અને અર્કમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. ખાલી 2 […]

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 2023-24માં ઓલટાઇમ રેકોર્ડ કાર્ગો હેન્ડલિંગ

નવી દિલ્હીઃ પોતાના 154 વર્ષના ઇતિહાસમાં, કોલકાતા ડોક સિસ્ટમ (કેડીએસ) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (એચડીસી) સહિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા (એસએમપી કોલકાતા)એ 66.4 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગોનું સંચાલન કરીને નાણાકીય વર્ષ 2023-24માં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું, જે 2022-23માં 65.66 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી 1.11 ટકાનો વધારો દર્શાવે છે. અધ્યક્ષ રથેન્દ્ર રામન આ અભૂતપૂર્વ થ્રુપુટનો […]

IPL 2024: મુંબઈને મોટી રાહત, સૂર્યકુમાર દિલ્હી સામેની મેચમાં મેદાનમાં ઉતરે તેવી શકયતા

મુંબઈઃ હાલ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. વિવિધ ટીમના યુવા ખેલાડીઓ આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી રહ્યાં છે. બીજી તરફ સતત 3 મેચથી હારનો સમાનો કરી રહેલી મુંબઈની ટીમને મોટી રાહત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના અભ્યાસ સત્રમાં ક્રિકેટ જગતના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવમાં સામેલ થયાં છે. લાંબા સમયથી […]

ગોંડલના કમઢિયા ગામ નજીક બે બાઈક સામસામે અથડતાં બે યુવાનોના મોત

રાજકોટઃ ગોંડલના કમઢિયા ગામ પાસે  વહેલી સવારે પૂર ઝડપે આવી રહેલા બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાઈક અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગોંડલના […]

અમદાવાદમાં કોંક્રિટના જંગલસમા વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો કેટલા ? AMC દ્વારા ગણતરી કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતી જતા વસતીને લીધે હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તાર કોંક્રિટનું જંગલ બની ગયો છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતોને લીધે રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. સાથે વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો પણ બેરોકટોક કપાયા છે. એટલે શહેરના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટવાને લીધે પર્યાવરણના […]

ઊંઝા વિસ્તારમાં નકલી જીરૂં અને વરિયાળી બનાવતી 4 ફેકટરી પર દરોડા, 5487 કિલો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ જિલ્લામાં ઊંઝા સહિત આસપાસના વિસ્તારોમાં જીરૂ અને વરિયાળીના અનેક એકમો આવેલા છે. જેમાં કેટલાક એકમો દ્વારા વરિયાળી પર કલર અને સુગંધિત અર્ક ચડાવીને નકલી જીરૂ બનાવવામાં આવતું હોય છે. ઉપરાંત વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હોય છે. આથી બાતમીને આધારે ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝા વિસ્તારમાં ચાર જેટલી ફેકટરીઓ પર દરોડા પાડવામાં […]

દાંતાના મોરડૂંગરા ગામે શાળામાં હીચકે ઝૂલતી 3 બાળકીને લાગ્યો કરંટ, બેના મોત, એક ગંભીર

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામની પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી ત્રણ બાળકીઓને વીજળીને કરંટ લાગતા  સગી બહેનો એવી બે બાળકીના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક બાળકીની હાલત ગંભીર છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. પણ શાળાની બાજુમાં રહેતા પરિવારને ત્યાં સામાજિક પ્રસંગ હોવાથી બહારગામથી પરિવાર આવ્યો હતો. […]

ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓ ગાંડાંઓમાંથી શહેરી વિસ્તારની શાળાઓમાં ભણવા માટે આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ એસટી બસ કે અન્ય વાહનોમાં અપડાઉન કરતા હોય છે. વિદ્યાર્થીઓના રહેઠાણથી શાળા 5 કિલો મીટર કે તેનાથી દુર હોય તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહન યોજના અમલમાં મુકી છે. આ યોજના સરકારી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code