અમદાવાદઃ તહેવારોમાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રખાઈ ખાસ વ્યવસ્થા
                    ગાંધીનગરઃ અમદાવાદ રેલવે વિભાગે મુસાફરોની સંખ્યામાં વધારો થવાને ધ્યાનમાં રાખીને સલામત અને વ્યવસ્થિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે સલામત, સુગમ અને કાર્યક્ષમ ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોની સુવિધાના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

