ઉત્તરપ્રદેશના આઝમગઢમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત
ગરમીથી બચવા બાળકો તળાવમાં નહાવા ગયા હતા પશુપાલકોએ બાળકો ન જોતા સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી ચાર બાળકોના મોતથી આઝમગઢમાં શોકનો માહોલ લખનૌઃ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના માર્ટીનગંજ તહસીલ વિસ્તારના કુશાલગાંવમાં તળાવમાં નહાતી વખતે ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો તળાવમાં નહાવા ગયા હતા. બાળકોની ઉંમર સાતથી દસ વર્ષની […]