1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હૈદરાબાદમાં હવે નશામાં વાહન ચલાવનારને હવે નોકરી ગુમાવવી પડશે

હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી નશામાં ગાડી ચલાવનારાઓ માત્ર દંડ ભરીને છૂટી જતા હતા, પરંતુ હવે પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેનાથી ગુનેગારોની નોકરી પર પણ તલવાર લટકશે. શહેર પોલીસ હવે નશામાં પકડાયેલા લોકોની વિગતો સીધી […]

ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલ ખરીદવા માટે આઝાદઃ રશિયા

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ભારત, અમેરિકા અને રશિયા વચ્ચેના ત્રિપક્ષીય રાજદ્વારી સંબંધોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત સાથેના નવા વ્યાપાર કરાર હેઠળ નવી દિલ્હી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકી સામાનની આયાત વધારશે. જોકે, આ દાવા વચ્ચે રશિયાએ મૌન તોડતા […]

ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2026: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 […]

ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને થશે સીધો લાભ: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની, આ ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. સાથે જ વધુમાં તેઓએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

અમિત શાહ પ્રથમ સહકારી-ક્ષેત્રની ટેક્સી સેવા, ભારત ટેક્સી લોન્ચ કરશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુરુવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતનું પ્રથમ સહકારી-આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ, “ભારત ટેક્સી” લોન્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ, આ લોન્ચિંગ સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને સર્વસમાવેશક, નાગરિક-કેન્દ્રીત ગતિશીલતા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ […]

PM મોદી મલેશિયાના પ્રવાસે જશે: રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ભારત અને મલેશિયા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર આ મુલાકાત લઈ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય ગુરુવાર, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ ચતુર્થી (ચોથ) સંકષ્ટ ચતુર્થી (ગણેશ પૂજા). નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની (સિંહ/કન્યા) સૂર્ય પ્રધાન. સંરક્ષણ, દયા અને મિત્રતા. યોગ અતિગંડ નવા જોડાણોમાં સાવચેતી રાખવી. […]

હેર ફોલથી છુટકારો મેળવવા માટે અજમાવો મેથીના આ જાદુઈ નુસ્ખા

આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવાએ એક સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે. લોકો વાળની ગ્રોથ વધારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, તમારા રસોડામાં રહેલા મેથીના દાણા વાળની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા કુદરતી તત્વો વાળના મૂળને મજબૂત […]

આધાર ડેટાબેઝનું રાષ્ટ્રવ્યાપી શુદ્ધિકરણ: 2.5 કરોડ મૃતકોના આધાર નંબર નિષ્ક્રિય કરાયા

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ ‘આધાર’ની સુરક્ષા અને સચોટતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા અત્યાર સુધીમાં દેશના આશરે 2.5 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઓળખની ચોરી અને સરકારી યોજનાઓના લાભોનો દુરુપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code