1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘ICGS સમુદ્ર પ્રતાપ’ કાર્યરત; કોસ્ટ ગાર્ડમાં પ્રથમવાર મહિલા અધિકારીઓની નિયુક્તિ

ગોવા, 05 જાન્યુઆરી 2026: Pollution control ship ‘ICGS Samudra Pratap’ operational ભારતના શિપબિલ્ડિંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા‘ તરફ એક મોટું કદમ ભરતા, રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ગોવા ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ (ICGS) ‘સમુદ્ર પ્રતાપ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા નિર્મિત આ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું ‘પોલ્યુશન કંટ્રોલ વેસલ’ (પ્રદૂષણ નિયંત્રણ […]

સાયબર માફિયાઓનો આતંક: ભારતમાં 6 વર્ષમાં રૂ. 53,000 કરોડની ઓનલાઈન લૂંટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારતમાં ડિજિટલાઇઝેશનની સાથે સાયબર અપરાધોએ પણ ભયાનક ગતિ પકડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના તાજા આંકડા મુજબ, છેલ્લા છ વર્ષમાં દેશભરમાં વિવિધ ઓનલાઈન છેતરપિંડી દ્વારા જનતાએ રૂ. 52,976 કરોડથી વધુની માતબર રકમ ગુમાવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને બેન્કિંગ ફ્રોડ જેવા […]

માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જામીન અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત ‘બેવડા માપદંડ’ અપનાવવા બદલ બરતરફ કરાયેલા જિલ્લા ન્યાયાધીશની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની બરતરફીનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ન્યાયાધીશથી કથિત રીતે […]

વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90 ટકા

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું

ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ ગાંધીનગર, 5 જાન્યુઆરી 2026: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ […]

મોદી જાણતા હતા કે હું નારાજ છું, રશિયન ઓઈલ મુદ્દે ટ્રમ્પની ગર્ભિત ધમકી

વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2026 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ખાસ કરીને તેલની આયાતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને મહત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક ટેરિફ નીતિઓના કારણે જ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર […]

ઈરાનના ધાર્મિક વડા આયાતોલ્લા ખામેની સામે આક્રોશ વધ્યો, શું રશિયા ભાગી જશે?

તહેરાન, 5 જાન્યુઆરી, 2026 – Iran’s religious leader Ayatollah Khamenei ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેની સામે દેશભરમાં ફાટી નીકળેલા પ્રચંડ વિરોધ પ્રદર્શનોએ હવે ઈરાની શાસનની ઊંઘ હરામ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી ઈરાનમાં આર્થિક સંકટ, માનવાધિકારોનું ઉલ્લંઘન અને કડક ધાર્મિક નિયમો સામે જનતામાં જે આક્રોશ ભભૂકી રહ્યો હતો, તેણે હવે એક મોટા વિદ્રોહનું […]

દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ન મળી રાહત

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026 : વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારીયાની બેન્ચે સાત આરોપીઓમાંથી પાંચને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સોમવારે […]

અમદાવાદ: સી.જી. રોડ પર સ્પીડના શોખે માસૂમનો જીવ લીધો, સ્પોર્ટ્સ બાઈકે શ્રમિક યુવકને કચડ્યો

અમદાવાદ, 5 જાન્યુઆરી 2026: શહેરના પોશ ગણાતા સી.જી. રોડ પર મોડી રાત્રે ‘મોતના તાંડવ’ જેવી ઘટના સામે આવી છે. મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક લઈને સ્ટંટ અને સ્પીડના ક્રેઝમાં નીકળેલા એક નબીરાએ રસ્તો ઓળંગી રહેલા 2 વર્ષીય આશાસ્પદ શ્રમિક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

1026માં વિનાશ વેરનારા આક્રમણખોરો આજે ઇતિહાસના ધૂળિયા પાનાઓમાં ખોવાઈ ગયા છે, જ્યારે સોમનાથ આજે પણ આશા અને ભક્તિનો પ્રકાશ ફેલાવી રહ્યું છે નવી દિલ્હી, 5 જાન્યુઆરી, 2026 – Prime Minister Narendra Modi wrote an article about Somnath Temple વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે આજે એક લેખ લખ્યો છે. નરેન્દ્ર મોદી વેબસાઈટ (https://www.narendramodi.in/somnath-swabhiman-parv-a-1000-years-of-unbroken-faith-1026-2026-601196) ઉપર પ્રકાશિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code