1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મીન આંગ હ્લેઇંગ મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ બન્યા

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: મ્યાનમારની સંસદે આજે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે મિન આંગ હ્લેઇંગને ચૂંટ્યા. મિન આંગ હ્લેઇંગ એ જ જનરલ છે જેમણે 2021 માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી. આ પગલાને સૈન્યને સત્તામાં રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ ઉમેદવારોમાંથી એક મિન આંગ હ્લેઇંગ […]

સાણંદમાં રિક્ષામાં બેસાડીને પ્રવાસીઓને લૂંટતી ગેન્ગના 4 શખસો પકડાયા

અમદાવાદ, 3 એપ્રિલ 2026: Gang robbing tourists   સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેન્ગના 4 શખસોને પોલીસે ઝડપી લીધા છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં સાણંદ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં સિનિયર સિટિઝનો કે મહિલાઓને પ્રવાસી […]

પશ્ચિમ બંગાળ પોલીસે કાલીચક, માલદા કેસના મુખ્ય કાવતરાખોરની સિલિગુડીથી ધરપકડ કરી

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ પોલીસે માલદા જિલ્લામાં સાત ન્યાયિક અધિકારીઓની ઘેરાબંધીના મુખ્ય કાવતરાખોર સહિત બે લોકોની સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આરોપી, જેની ઓળખ એડવોકેટ મોફાકરુલ ઇસ્લામ તરીકે થઈ છે, તેને વિમાનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરતા, એડિશનલ ડાયરેક્ટર જનરલ કે. જયરામને જણાવ્યું […]

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહીં મળે

અમદાવાદ, 3 એપ્રિલ 2026: More than 40 BJP corporators will not get tickets  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રકિયા હાથ ધરી છે. ભાજપ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જેમાં દાવોદાર ઉમેદવારોના રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જાવો મળી રહી છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો ટિકિટ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા માટે બેઠક મળી

સુરેન્દ્રનગર, 3 એપ્રિલ 2026: Meeting held to review election-related activities શહેરની મ્યુનિ.કોર્પોરેશન અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં  જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં […]

રાજકોટમાં કોંગ્રેસ મ્યુનિ.કોર્પોરેશનના ઉમેદવારોની પ્રથમ યાદી 5મી એપ્રિલે જાહેર કરશે

રાજકોટ, 3 એપ્રિલ 2026: Congress to release first list of RMC candidates on April 5th  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. ગઈકાલે ગુરૂવારે શહેરના ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં […]

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા

વડોદરા, 3 એપ્રિલ 2026: Water Problem ચૂંટણી આવે ત્યારે મતદારો પોતાના ચૂંટેલા પ્રતિનિધિનો હિસાબ કરી લેતા હોય છે. વડોદરામાં અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી […]

વકીલને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપીને ફ્રોડ કેસના 6 આરોપીઓ પકડાયા

અમદાવાદ, 3 એપ્રિલ 2026: 6 accused arrested in fraud case ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક વકીલ સાથે રૂપિયા 57 લાખનો ફ્રોડ કરનારી ગેન્ગના 6 આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઈટલીમાં સેટલ થવાનું કહીને યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વકીલ પાસેથી રૂપિયા 57 લાખનો […]

અદાણી સીએનજીના ભાવમાં રૂપિયા 1.50નો વધારો, કિલોનો ભાવ 83ને પાર

અમદાવાદ, 3 એપ્રિલ 2026: CNG price increased ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે ભારતની આયાત-નિકાસને અસર થતા દરેક ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખેરવાઈ રહ્યું છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે  તા 3 એપ્રિલથી પ્રતિ કિલોએ રૂપિયા 1.50 નો વધારો કરાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 […]

રામ અવતાર જગ્ગી હત્યા કેસ: છત્તીસગઢના પૂર્વ CM અજિત જોગીના પુત્ર અમિત જોગી દોષિત જાહેર

રાયપુર, 3 એપ્રિલ 2026: છત્તીસગઢના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનારા રામ અવતાર જગ્ગી હત્યા કેસમાં હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગીને આ હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને આગામી ત્રણ અઠવાડિયામાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ વર્ષ 2003નો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code