1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારત આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફ્રાન્સ પાસેથી આશરે 3.25 લાખ કરોડના 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આનું ઉત્પાદન ભારતમાં લગભગ 30 ટકા સ્વદેશી ઘટકો સાથે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ભારત ફ્રાન્સ સાથે આ કરાર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં આજે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા દેશવાસીઓને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આ તહેવારને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવતા સૌના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની […]

થાઇલેન્ડમાં ક્રેન ચાલતી ટ્રેન પર પડી જતાં 22 લોકોના મોત

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા. આ અકસ્માત નાખોન રત્ચાસિમા પ્રાંતના શીખિઓ જિલ્લામાં થયો હતો જ્યારે હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક બાંધકામ ક્રેન ટ્રેનના ડબ્બા પર તૂટી પડી હતી. ટ્રેન બેંગકોકથી […]

મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

લખનૌ, 14 જાન્યુઆરી 2026: મકરસંક્રાતિ પર્વ પર ગંગાસાગરમાં આજે બુધવારે સવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવીને પુણ્ય એકત્ર કર્યું હતું. ત્રેતા યુગમાં સ્વર્ગથી ઉતરીને ગંગાએ સાગર તટ પર સ્થિત કપિલ મુનિના આશ્રમ પાસે ભસ્મ થયેલા રાજા સગરના 60 હજાર પુત્રોને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો હતો. આ જ શુભ મૂહૂર્તમાં વર્ષોથી ગંગાસાગર સ્નાનની પરંપરા છે. […]

ઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત

તહેરાન, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને લાલ આંખ કરી છે અને પ્રદર્શનકારીઓને ખુલ્લું […]

ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આજે બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિની સવારે જ્યારે સમગ્ર દેશ તહેવારની ઉજવણીમાં હતો, ત્યારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી આગના અહેવાલ મળ્યા હતા. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી હોનારત ટળી છે. […]

ઉત્તર ભારત ઠુંઠરાયું: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાતિલ શીતલહેરની આગાહી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં અત્યારે હાડથિજવતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા બરફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 3 વર્ષમાં જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર રહી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 2-3 દિવસ […]

શ્રેયસ ઐયર સચિન, કોહલી અને રોહિતને પાછળ છોડીને બનાવી શકે છે નવો રેકોર્ડ

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ શ્રેયસ ઐયર માટે ખાસ બનવાની છે. આજે રાજકોટમાં રમાનારી મેચમાં ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક છે. ઐયર પોતાની ODI કારકિર્દીમાં 3,000 રન પૂરા કરવાથી માત્ર 34 રન દૂર છે. જો તે આ સીમાચિહ્ન સુધી પહોંચે […]

વહેલી પરોઢે ધરા ધ્રૂજી: અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા

ગાંધીનગર, 14મી જાન્યુઆરી 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે. આજે વહેલી પરોઢે સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ તહેવારના દિવસે ધરા ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ […]

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું

અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે જ પતંગ રસીયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. તેમજ પતંગ ચગાવીને પતંગ મહોત્સવની ઉજવણી કરતા હતા. મકરસક્રાંતિ પર્વને લઈને સવારથી જ લોકોએ ઘાયને ઘાસ ખવડાવવાની સાથે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. અમદાવાદમાં મોડી રાત સુધી જમાલપુર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code