1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં માઈનસ-2 ડિગ્રી, રસ્તાઓ પર બરફના થર જામ્યા

ઠંડીની મોજ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં, સમી સાંજ બાદ પ્રવાસીઓ ઠંડીથી બચવા હોટલમાં પુરાઈ જાય છે દિવસ દરમિયાન નખી લેક પર પ્રવાસીઓનો જામતો જમાવડો અમદાવાદઃ ગુજરાત નજીક આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ નીચે ઉતરતા બર્ફિલો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીમાં પણ બર્ફિલા માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા […]

હવે અંધેરી કોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Andheri court also receives bomb threat મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકી બાદ તરત જ વહીવટીતંત્રે કાર્યવાહી કરી અને તમામ કોર્ટ કાર્યવાહી સ્થગિત કરી દીધી.      કોર્ટરૂમ અને પરિસરમાંથી લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા […]

કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં: કોંગ્રેસ

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Gujarat farmers કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં મૂકાયા છે તેઓ આક્ષેપ આજે કોંગ્રેસે કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાને આધારે […]

પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : હર્ષ સંઘવી

અમદાવાદમાં ખાખી ભવન સહિત ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદગ્રામ્ય પોલીસ રોલમૉડલ બનશે નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રીએ કર્યુ સૂચન અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ […]

26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં યુરોપના બે ટોચના નેતા મુખ્ય મહેમાન હશેઃ જાણો વિગતો

નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025: chief guests at the Republic Day Parade on January 26 2026ની 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડના મુખ્ય મહેમાનોનાં નામ જાહેર થયાં છે. પ્રારંભિક મીડિયા અહેવાલ અનુસાર યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સલા વોન ડેર લીન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા આ પરેડના મુખ્ય મહેમાન હશે. ટાઈમ્સ નાઉ ચેનલના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી […]

PNB કૌભાંડ: મેહુલ ચોકસીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

નવી દિલ્હી: હજારો કરોડના બેન્કિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને વિદેશી ધરતી પર મોટો કાનૂની ફટકો પડ્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’એ ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની મેહુલ ચોકસીની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોકસીના તર્કોમાં કોઈ દમ નથી અને તે પ્રત્યાર્પણ રોકવા માટે કોઈ કાયદાકીય કે […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]

અમદાવાદમાં કાલે ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ, મેટ્રો ટ્રેન રાત્રે 12.30 સુધી દોડશે

ક્રિકેટ મેચ જોવા આવતા લોકો માટે મેટ્રો ટ્રેનો મોડી રાત સુધી દોડશે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો દોડાવાશે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતી કાલે તા. 19/12/2025ના રોજ યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની […]

બાંદ્રા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: તંત્ર દોડતું થયું

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. મુંબઈની બાંદ્રા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ગુરુવારે કોર્ટ પ્રશાસનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી હતી. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે […]

સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ અને જંગલી ઘાસના થર જામ્યા

નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે.  સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code