1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાણીમાં હળદર નાખીને રીલ બનાવીને જોઈ લીધું હોય તો હવે હળદરનું પાણી કેટલુ ફાયદાકારક જાણો..

હળદરથી આરોગ્યને અનેક ફાયદા થાય છે. જેમાંથી એક પાચનમાં સુધારો છે. હળદરમાં કર્ક્યુમિન નામનું એક ખાસ એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં હળદર ભેળવીને પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ખોરાક ઝડપથી પચે છે. કોવિડના યુગ પછી, લોકો રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે વધુ સતર્ક […]

અમદાવાદના આંબાવાડીમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી, 10 લોકોનું રેસ્ક્યુ કરાયુ

આઝાદ સોસાયટી નજીક ફલેટ્સમાં બનેલા બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો. પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની ન થઈ અમદાવાદ:  શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી નજીક એક ફ્લેટ્સની 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ કરાતા શહેરના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીની […]

અમદાવાદના માધૂપુરામાં પૂરફાટ ઝડપે કારે અડફેટે લેતા મહિલાનું મોત

સફાઈ કામદાર મહિલા નોકરી કરવા માટે જઈ રહી હતી, અકસ્માત બાદ કારનો ચાલક નાસી ગયો, રાહદારીઓએ 108 ઈમરજન્સીને જાણ કરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનીવો વધતા જાય છે. જેમાં માધૂપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન […]

ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 244 કરોડની આવક

9 એપ્રિલથી 27 જૂન સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો, શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનામાં 25.62 કરોડનું વળતર અપાયું, 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને શહેરીજનોમાંથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. તા. 9 એપ્રિલ 2025થી 27 જૂન […]

ડભોઈના સોમપુરાથી તિલકવાડાનો મહિના પહેલા બનાવેલો રોડ તૂટી ગયો

દોઢ કિલોમીટરનો રોડ બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો, પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ ગયો, રોડ બન્યા બાદ ચકાસણી માટે એકપણ અધિકારી ડોકાયા નથી ડભોઈઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ અધિકારીઓની લાપરવાહી કે ભ્રષ્ટાચારને કારણે રોડના કામો એવા તરલાદી હોય છે કે, પ્રથમ વરસાદમાં રોડ ક્યા બનાવ્યો હતો તે […]

સુરતમાં રેલવે સ્ટેશન નજીક 50 વર્ષથી સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવાયા

જિલ્લા પંચાયતે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરી, 1960ના વર્ષમાં પેઢીઓને 7 વર્ષ માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી સરકારી જમીન પર પેટ્રોલ પંપ અને ટ્રાવેલ્સની ઓફિસો બની ગઈ હતી સુરતઃ શહેરના રેલવે સ્ટેશન નજીકની જિલ્લા પંચાયતની માલિકીની જમીન પરના 50 વર્ષ જૂના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ડીડીઓ પણ હાજર રહ્યા […]

ઊના તાલકાના આમોદ્રા ગામે ઘરમાં ઘૂંસીને દીપડાએ ખેડૂત દંપત્તી પર કર્યો હુમલો

વહેલી સવારે ઘરનો દરવાજો ખોલતા દિપડાએ મહિલા પર હુમલા કર્યો, મહિલાની બુમાબુમથી તેનો પતિ દોડી આવતા તેના પર પણ હુમસો કર્યો, દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી ઘરની બહાર કાઢાયો ઊનાઃ ગીર સોમનાથના ઊના તાલુકાના આમોદ્રા ગામમાં દીપડો એક ખેડૂતના ઘરમાં ઘૂંસી જતા અફડા-તફડી મચી ગઈ હતી. વહેલી સવારે મહિલાએ પોતાના ઘરનો દરવાજો ખોલતા જ […]

અમદાવાદ-મુબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક 5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિકજામમાંથી નિકળતા વાહનચાલકોને દોઢ કલાક સમય વેડફવો પડ્યો, ટ્રાફિક જામની સ્થિતિમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, એક કારચાલકે સેફ્ટી કોર્નને તોડતા હાઈવે મરામતની કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો અમદાવાદઃ ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતા રહેતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી જોવા મળી રહી છે. હાલ વરસાદને કારણે હાઈવે પર ખાડાઓ પડ્યા છે. […]

દિલજીત દોસાંજની સરદાર જી 3 બ્લોકબસ્ટર છે, ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવાની ફિલ્મ સરદાર જી 3 ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં હાનિયા આમિર મુખ્ય ભૂમિકામાં છે. આ કારણોસર, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નથી. જોકે, સરદાર જી 3 27 જૂને વિદેશમાં રિલીઝ થઈ છે અને ફિલ્મે બ્લોકબસ્ટર ઓપનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code