મેંદાના સેવનને ટાળો, ઘઉં અને અન્ય પોષણયુક્ત લોટનો સમાવેશ કરવાથી આરોગ્યને થશે અનેક ફાયદા
આપણાં વડીલો હંમેશાં કહેતા હતા કે સાચું સુખ એ શારીરિક સ્વસ્થતા છે. આજકાલની જીવનશૈલી અને ખોટી ખાવાપીનાની આદતોના કારણે લોકો વિવિધ દુર્લભ બીમારીઓના શિકાર બની રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, શરીર સ્વસ્થ રાખવા માટે માત્ર મહેનત કરવી જ નહીં, પરંતુ ખોરાકની યોગ્ય પસંદગી પણ અનિવાર્ય છે. આજકાલ મોટાભાગના લોકો ઘરનું ખાવાનું છોડીને બહારના ખોરાકને પસંદ […]