1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચ હાર્યુ, દક્ષિણ આફ્રિકાએ સીરિઝ જીતી

નવી દિલ્હીઃ ગુવાહાટી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને જીતવા માટે 549 રનની જરૂર હતી પરંતુ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે પાંચમા દિવસની શરૂઆત 27 રનમાં 2 વિકેટે કરી હતી. દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​સિમોન હાર્મર સામે ભારતીય બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. ટીમે સતત […]

સુરતમાં આઉટર રિંગ રોડ પર ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

બાઈક કોઈ કારણસર સ્લીપ ખાઈને ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂંસી ગયુ, સીનીયર સિટિઝન્સ દંપતી બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ જઈ રહ્યા હતા, અમરોલી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી, સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. શહેરના આઉટર રિંગ રોડ બાઈક વૃદ્ધ બાઈક ચાલકે […]

અમદાવાદમાં પરિવાર નવા મકાનની વાસ્તુમાં ગયો અને જૂના મકાનમાં 23 લાખની મત્તાની ચોરી

શહેરના દરિયાપુરમાં રહેતો પરિવાર નવા મકાનની વાસ્તુ કરવા ગયો હતો, તેના બંધ મકાનમાં તસ્કરો 12 લાખની રોકડ સહિત 23.10 લાખ મત્તા ઉઠાવી ગયા, દરિયાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં લૂસણાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિ પરિવાર સાથે શહેરના જગતપુરમાં ખરીદેલા નવા મકાનની વાસ્તુ કરવા માટે ગયા હતા. ત્યારે તેમના લૂસણાવાડના બંધ મકાનમાં […]

સરદાર@150: કરમસદથી કેવડિયા પદયાત્રાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

વડોદરાઃ સરદાર પટેલની 150મી જન્મજયંતી અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે […]

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

લખીમપુર: ઢાખેરવા ગિરિજાપુરી રોડ પર માજરા પૂર્વા ખાતે એક ઝડપી ગતિએ આવતી અલ્ટો કાર સ્લીપિંગ સાઇફનની રેલિંગ તોડીને પાણીમાં પડી ગઈ. આ અકસ્માતમાં, કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમને CHC રામિયાબેહાડથી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. […]

શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો. ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી […]

ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે

નવી દિલ્હી: ઓનલાઈન રિયલ-મની ગેમિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવીટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પર પ્રતિબંધ માત્ર લત અથવા આર્થિક નુકસાનની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉભા થયેલા ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, અનિયંત્રિત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ ટેરર ફંડિંગ, […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ આતંકી ઉમરને મદદ કરનાર શોએબની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરનાં રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA એ એક વધુ મહત્વના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી શોએબ મુખ્ય આતંકી ઉમર ઉન નબીને વિસ્ફોટ પહેલાં રહેવાની જગ્યા અને તમામ જરૂરી મદદ પૂરી પાડતો હતો. NIA દ્વારા ધરપકડ કરાયેલ શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના […]

પાકિસ્તાની સેનોએ ઉરી હાઇડ્રોપાવર પ્લાન્ટ પર હુમલોનો પ્લાન બનાવ્યો હતો

નવી દિલ્હીઃ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ થયા થોડા કલાકોમાં જ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે એલઓસીની નજીક આવેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને ડ્રોન દ્વારા નિશાન બનાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્લાન્ટની સુરક્ષામાં તૈનાત CRPFના જવાનોએ આ નાપાક હરકતને નિષ્ફળ બનાવી હતી. તેમ સીઆરપીએફએ જણાવ્યું હતું. પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવનારા 19 શૂરવીર CRPF જવાનોને […]

મુંબઈ આતંકી હુમલાની વરસી, રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે લડવાના વચનને ફરીથી દેશવાસીઓને યાદ કરાવ્યું

મુંબઈઃ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 17 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26/11ના હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને દેશવાસીઓને દરેક પ્રકારના આતંકવાદ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code