1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતે, નેપાળ સાથે રેલવે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ (LoE) પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પત્ર જોગબની-બિરાટનગર રેલ લિંક […]

દિલ્હી બ્લાસ્ટ કેસમા સંડોવણી અંતર્ગત અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું

નવી દિલ્હી: એસોસિએશન ઓફ ઓલ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીનું નામ આવતા અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું છે. આજે યુનિવર્સિટીને એક પત્ર જારી કરીને, એસોસિએશને જણાવ્યું હતું કે, મીડિયા અહેવાલો અનુસાર અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવતા આકરા પગલાંના રૂપે તેનું […]

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

નવી દિલ્હી: 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. સંરક્ષણ […]

ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે.આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઊજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ – વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. રોટરી એ […]

પાકિસ્તાનમાં બ્લાસ્ટને પગલે શ્રીલંકન ક્રિકેટ ટીમમાં ભય, 16 વર્ષ પહેલાની યાદો તાજી થઈ

ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ ભયમાં છે, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કારણે, શ્રીલંકાના ઘણા ક્રિકેટરોએ ODI શ્રેણીની બાકીની મેચોમાં રમવાનો ઇનકાર કર્યો હતો. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી હતી, પરંતુ શ્રેણી અધવચ્ચે છોડી દેવા બદલ તેમને પ્રતિબંધોની ચેતવણી […]

બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે

બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો […]

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી

ગાંધીનગરઃ ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.GI ટેગ મળવાથી ‘અંબાજી માર્બલ’નું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. આ નોંધણી Ambaji […]

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી પ્રારંભ: પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. આ સિરીઝની શરૂઆતની મેચ ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. પ્રશંસકોને બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની આશા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા […]

ભારતનું શક્તિચિહ્ન : લદ્દાખમાં તૈયાર થયું દેશનું સૌથી ઊંચું એરબેસ

લદ્દાખ: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની સરહદથી અતિ નજીક આવેલ ન્યોમા ખાતે દેશનું સૌથી ઊંચું એરબેસ તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હરક્યુલિસમાં સવાર થઈને ન્યોમા એરબેસ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ એરબેસ 13,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code