1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માધવપુર ઘેડમાં કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. 43 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે

માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ,  સહિત વિકાસ કાર્યો કરાશે, પ્રથમ તબક્કામાં રૂ. 48 કરોડના ખર્ચે  રૂક્ષ્મણીમાતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલોપમેન્ટના વિકાસકાર્યો  પૂર્ણ કરાયા ગાંધીનગરઃ  વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત […]

સાઉદી અરેબિયા અને US વચ્ચે પરમાણુ કરાર અને F-35 ડીલ પર ઐતિહાસિક કરાર થયા

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. લગભગ સાત વર્ષ પછી સાઉદી ક્રાઉન પ્રિન્સની આ પ્રથમ અમેરિકાની મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.ક્રાઉન પ્રિન્સ MBS સાથેની […]

પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચ આપી બેરોજગાર યુવાનો પાસેથી બે શખસોએ 17 લાખ પડાવ્યા

નવસારી અને અમદાવાદમાં 12 યુવકોને સરકારી નોકરીની લાલચ આપી ફસાવ્યા, સુરત પોલીસે આરોપી ભુપેન્દ્ર શર્મા અને બ્રિજેશ પટેલની ધરપકડ કરી, નકલી વેબસાઈટ મારફતે યુવાનો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા પડાવ્યા સુરતઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે આવા બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીને ઠગવાના બનાવો પણ વધી રહ્યા છે. પોસ્ટ ઓફિસ વિભાગમાં […]

ભાવનગરના ઘોઘા સર્કલ નજીક 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવાશે

ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન, લોકોને ફ્રેશ તથા હેલ્થી ફૂડ મળી રહે તે માટે ફૂડ સ્ટ્રીટ શ્રેષ્ઠ ઉદાહરણ બનશે, ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ 24 કન્ટેનર રાખવામાં આવશે, ભાવનગરઃ શહેરના ઘોઘા સર્કલ નજીક મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે આધૂનિક ફુડ સ્ટ્રીટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં […]

રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 લોકો ઘવાયા

અકસ્માતને થતાં જ આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ધ્રોલ નજીક એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતાં બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં પ્રવાસ કરી રહેલા  17 […]

નવસારીમાં મોડી રાતે શ્વાનને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, એકનું મોત

કારમાં સવાર ત્રણ સગીરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી નવસારીઃ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ગઈ મોડી રાતે શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ […]

રાજકોટના ખેતલા આપાના મંદિરમાંથી 52 સાપ મળ્યા, મહંતની અટકાયત

મંદિરના મહંત મનુ મણિરામે પૂજા અને લોકોને બતાવવા માટે રાખ્યા હતા, મહંતે મંદિરને નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો, વન વિભાગે મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ પણ જપ્ત કર્યા, રાજકોટઃ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ મળતા મંદિરના મહંતની અટકાયત કરીને વન વિભાગે તપાસ હાથ ધરી હતી. […]

વડોદરામાં પોલીસ હોવાનું કહી વેપારી અને યુવતીનું અપહરણ કરીને 4.5 લાખની ખંડણી વસુલી

ભરૂચનો કાપડનો વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યો હતો, પોલીસ વિભાગના બે કર્મચારી સંડોવાયેલા હોવાની શક્યતા, અમદાવાદના SOGમાં હોવાની ઓળખ આપી હતી વડોદરાઃ ભરૂચના કાપડના વેપારી તેના મહિલા મિત્રને લઈને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે કારમાં વડાદરા આવ્યા હતા. અને કામ પૂર્ણ કરીને ઈનોવા કારમાં પરત ફરતા હતા  ત્યારે સ્કોર્પિયા કાર લઈને આવેલા બે […]

વડોદરામાં મ્યુનિની ગાર્બેજ વાનના ચાલકે નશામાં ઘૂત બની બે લોકોને અડફેટે લીધા

લોકોએ નશાબાજ ટેમ્પાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો, પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટેમ્પાચાલકની અટકાયત કરી, કચરો વહન કરતા ટેમ્પા પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું. વડોદરાઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના હરણી રીંગ રોડ પર મ્યુનિના ગાર્બેજ વાહને (ટેમ્પાએ) વધુ એક અકસ્માત સર્જ્યો હતો. શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા […]

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાનીએ બાકુમાં ભારતીય સમુદાયની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની, બાકુમાં ભારતીય સમુદાયના સભ્યોની મુલાકાત લઈને સંબોધન કર્યું હતું, ઉષ્માભર્યા શુભેચ્છાઓ પાઠવીને 1,000 થી વધુ લોકોના જીવંત મેળાવડાની પ્રશંસા કરી, જેમાં આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસના વ્યાવસાયિકો, હોસ્પિટાલિટી અને કોમોડિટી ટ્રેડિંગ ક્ષેત્રોના વ્યાવસાયિકો તેમજ 380 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code