દેવ દિવાળી અને ગુરુનાનક જ્યંતિની પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને દેવ દીપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ગુરુ નાનક દેવના કરુણા, સમાનતા અને સેવાના સંદેશને માનવતા માટે પ્રેરણા ગણાવ્યો, અને પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના કરી. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને કારતક પૂર્ણિમા-દેવ દીપાવલીના અવસર […]


