1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો

વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે, બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા, સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને […]

IPS અધિકારીઓએ AI સહિતની નવી ટેકનોલોજી અપનાવવી જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય પોલીસ સેવાના 77મી રાષ્ટ્રીય રાઇફલ્સ (2024 બેચ)ના પ્રોબેશનરી અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનરી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. આપણા આર્થિક વિકાસને ટકાવી રાખવા અને વેગ આપવા માટે આપણને મોટા પાયે જાહેર અને ખાનગી રોકાણની જરૂર […]

હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 79 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો

એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો બિનવારસી બેગમાંથી મળ્યો, વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ નજીક બિન વારસી બેગ મળી હતી, અજાણ્યા શખસો પોલીસના ડરથી બેગ મુકીને નાસી ગયા અમદાવાદઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ટ્રેનોમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે રેલવે પોલીસે  ગઈકાલે રવિવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ એક મોટી […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પિતા-પૂત્રના મોત

હાઈવે પર આજાણ્યુ વાહન કારને ટક્કર મારીને નાસી ગયુ, અકસ્માતમાં કારમાં સવાર માતા-પૂત્રીને ગંભીર ઈજા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભૂજઃ  ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા કારમાં સવાર પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર […]

ભૂજ-ખાવડા હાઈવે પર બેકાબુ ટ્રેલર 4 ફુટ ઊંચી રેલીંગ પર ચડી ગયું, કોઈ જાનહાની નહીં

અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા, કચ્છના હાઈવે પર વધતા જતા અકસ્માતના બનાવો, અકસ્માતને લીધે થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો ભૂજઃ કચ્છમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ-ખાવડા હાઈવે પર સર્જાયો હતો. ભુજ-ખાવડા હાઈવે પર નાગોર બ્રિજ નજીક આજે સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની […]

જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે: સ્વામી પ્રિતમ મનીજી

ગાંધીનગરઃ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સદરહુ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીના ઉપાધ્યક્ષ પ્રા. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલા વિદ્યાલયો અને મહાવિદ્યાલયો તેમજ ગુરુકુલોમાં શિક્ષણનિ માધ્યમની ભાષા સંસ્કૃત જ હતી. ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાન વિજ્ઞાનથી ભરેલા સંસ્કૃત ગ્રંથોના […]

બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી, વાઈસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ચૂંટાયા

એશિયાની સૌથી મોટી ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું, ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરાયા, જિલ્લા પુરવઠા અધિકારીએ બન્નેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીની ચેરમેનપદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ફરીથી ચૂંટાયા છે. ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઈન્દ્રોડા પાર્કમાં છેલ્લા 4 દિવસમાં 20 લોકોએ મુલાકાત લીધી, પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની જોડી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, એકમાત્ર ઝૂલોજિકલ પાર્ક હોવાથી લોકો વન્યજીવોને નિહાળવા માટે આવે છે ગાંધીનગરઃ શહેરમાં ઇન્દ્રોડા નેચર પાર્ક દિવાળીના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. લાંબી રજાઓનો લાભ લઈને પર્યટકોએ કુદરત અને વન્યજીવોના સાંનિધ્યમાં સમય પસાર કરવા માટે આ […]

ભાવનગરના કોબડી ટોલનાકા નજીક કાર પર પાઈપ અને ધોકાથી હુમલો, મહિલાને ઈજા

કારચાલકે ટોલથીબચવા ઈમરજન્સી લાઈનનો ઉપયોગ કર્યો હતો, કારચાલકને ટોલનાકાના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી, કારચાલક અન્ય રસ્તા પરથી જતા કરાયો જીવલેણ હુમલો ભાવનગરઃ હાઈવે પર કોબડી ટોલનાકા પર એકકાર ચાલકે ઈમરજન્સી લાઈનમાંથી નિકળવાનો પ્રયાસ કરતા ટોલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.ત્યારબાદ કારચાલક હિતેન્દ્રસિંહએ કાર અન્ય રસ્તે લઈ જઈને સરતાનપર ગામના પાટીયા તરફ ગયા હતાં. ત્યાં ટોલનાકા […]

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ બાદ મૂહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરાયો

મહૂર્તમાં મગફળીના પ્રતિ મણના 1152ના ભાવ મળ્યા, ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચતા ખેડૂતો નારાજ થયા, યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગની પણ આવક થઈ રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના રજાઓ બાદ આજે સોમવારે મહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને લાભ પાંચમ બાદ આજે શુભ મુહૂર્તમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code