1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]

પાટણઃ પશુ શેલ્ટર હોમના નિર્માણ માટે અનોખા ‘હેરિટેજ ગરબા’નું આયોજન

પાટણ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આ વર્ષે ગરબાની આવકમાંથી અબોલ પશુઓ માટે શેલ્ટર હોમ બનાવવાના ઉમદા હેતુથી ‘હેરિટેજ ગરબા-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી […]

નવરાત્રીને લઈ બજારોમાં ગરબીની માંગમાં વધારો

આગામી 22 તારીખથી નવરાત્રી પર્વ નો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઈ બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. નવરાત્રી ના નવ દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીના નવરાત્રી કરે છે. આ નવરાત્રીના ઉપવાસ દરમ્યાન માઈ ભક્તો ઘટ સ્થાપન (ગરબીનું સ્થાપન) કરીને માતાજીની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રી પર્વ દરમિયાન ગરબીની માંગ બજારમાં […]

મુહમ્મદ યુનુસ સરકાર સામે લંડનમાં બાંગ્લાદેશી પ્રવાસીઓનો વિરોધ

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વિદેશી ધરતી પર વધી રહ્યા છે. આ વખતે, યુનાઇટેડ કિંગડમમાં રહેતા 2,000 થી વધુ બાંગ્લાદેશી ડાયસ્પોરાના સભ્યોએ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એક પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન સરકાર દ્વારા બાંગ્લાદેશમાં લોકો પરના દમન, માનવાધિકાર ઉલ્લંઘન અને અલોકતાંત્રિક પ્રવૃત્તિઓના વિરોધમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અવામી લીગ પણ મુહમ્મદ યુનુસ સરકાર […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મંત્રણા થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં ટીકટોકના ભવિષ્ય અંગે વાતચીત કરવાના છે. આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, આ વાતચીતનો મુખ્ય હેતુ ટીકટોકને લગતા વિવાદનો ઉકેલ લાવવાનો છે. તેમણે સ્વીકાર્યું કે તેમને ટીકટોક પસંદ છે અને આ પ્લેટફોર્મે તેમને […]

ભારત સરકાર મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટેના લોગોનું અનાવરણ કર્યું છે. આ સમિટ ભારતના નેતૃત્વ હેઠળ યોજાશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોગો રીલિઝ કરતા, મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારત સરકાર આ મહિનાના અંત સુધીમાં AI ગવર્નન્સ ફ્રેમવર્ક રજૂ કરશે. આ ફ્રેમવર્ક નવી […]

ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિચાર ઉપવિભાગના એક ગામમાં ગઈ રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. બીજી તરફ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રિકોની સુરક્ષા અને […]

ગુજરાતમાં સિઝનનો 108%થી વધુ વરસાદ, 145 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન અત્યાર સુધી નોંધપાત્ર રીતે સફળ રહી છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135 ટકા જેટલો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ પણ 93 ટકા સરેરાશ વરસાદ […]

બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર

ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code