1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઉપેન્દ્ર કુશવાહે સીએમ નીતિશ કુમારનો સાથ છોડ્યો – પોતાની નવી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ પાર્ટીની કરી જાહેરાત

બિહારના સીએમનો સાથ છોડ્યો ઉપેન્દ્ર કુશવાહે પોતાની નવી પાર્ટીની કરી જાહેરાત પટનાઃ-  બિહારના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે જાણીતા નેતા ઉપેન્દ્ર કુશાવાહે સીએમ નિતીશ કુમારનો સાથ છોડીને નવી પાર્ટીથી જાહેરાત કરી છે.જેડીયુથી અલગ થઈને તેમણે રાષ્ટ્રીય લોક જનતા દળની નવી પાર્ટીની જાહેરાત કરી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે એક-બે દિવસમાં જેડીયુના એમએલસી […]

OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે પોતાના લગ્નમાં PM મોદીને આપ્યું આમંત્રણ

યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ પીએમ મોદીને મળ્યા પોતાના લગ્નનું આપ્યું આમંત્રણ દિલ્હીઃ- યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પણ શેર કર્યા હતા વાત જાણે એમ છે કે  OYO ના સ્થાપક અને સીઈઓ  રિતેશ અગ્રવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લગ્નમાં આમંત્રણ આપવા માટે […]

તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતે કરેલી મદદ માટે તુર્કીના રાજદૂતે ભારતનો માન્યો આભાર

તુર્કીના રાજદૂતે ભારતનો આભાર માન્યો ભૂકંપ બાદ ભારત તુર્કીની મદદે આવ્યું હતું દિલ્હીઃ- આ મહિનામાં તુર્કીએ આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી,જેને લઈને હજારો લોકોના જીવ ગયા હતા ત્યારે આવી કપરી સ્થિતિમાં ભારતે તુર્કીની મદદ કરી હતી અને રાહત સામગ્રીઓ મોકલાવી હતી સાથે જ ડોક્ટરની ટિમ પણ ભારતે રવાના કરી હતી જેનો તુર્કીએ ખૂબ આભાર માન્યો […]

રાશનકાર્ડ ઘારકોને હોળીના પર્વને લઈને બે ગણું અનાજ મળશે મફ્તમાં – જાણો કેન્દ્રની સરકારે આપેલા આ લાભ વિશેની વિગતો

આ વખતે બે ગણુ અનાજ રાશનકાર્ડ ઘારકોને મળશે હોળીના પર્વને લઈને સરકારનો નિર્ણય કેન્દ્રની સરાક સતત ગરીબને પડખે રહે છે ત્યારે હવે રાશનકાર્ડ ગ્રાહકોને બમણો ફાયદો તહેવારોમાં મળવા જઈ રહ્યો છે  કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ  હેઠળ દેશભરમાં ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દેશના 80 કરોડ લોકોને તેનો નિયમિત લાભ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની મુલાકાત અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશ આજે તેના 37મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં ભાગ લેવા બે દિવસીએ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોચી રહ્યા છે.દ્રૌપદી મુર્મુએ પણ આ બાબતે ટ્વિટર પર ટ્વિટ […]

ડોમેસ્ટિક એરલાયન્સની યાત્રાની આવકમાં સુધારો – કોરોના બાદ ટ્રાફિકમાં 39.7 ટકાનો નોંધાયો વધારો

એઐરલાઈન્સની ઘરેલુ યાત્રામાં ટ્રાફિક કોરોના બાદ જોવા મળી વૃદ્ધી દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઘણા દેશઓનું અર્થતંત્ર નબળું પડ્યું હતું જેની અસર થોડી ભારત પર જોવામ ીળ હતી ખાસ કરીને એરલાયન્સ વધુ પ્રભાવિત બની હતી જો કે હવે તેને લઈને સારા સનમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન  અનુસાર, કોરોના પહેલાની તેજી ફરીથી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરશે.

 પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે રોજગાર મેળાને સંબોધિત કરશે વિતેલા વર્ષે રોજગાળ મેળાની કરી હતી શરુઆત દિલ્હીઃ- આજરોજ સોમવારે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરશે. વડા પ્રધાને ગયા વર્ષે ધનતેરસના અવસર પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રોજગાર મેળા થકી  કેન્દ્રીય સ્તરે 10 લાખ નોકરીઓ […]

ગૃહમંત્રી અમિતશાહ આજે નાગાલેન્ડમાં ભરશે હુંકાર – ચૂંટણી સંબંધી રેલીને કરશે સંબોધિત

ગૃમંત્રી શાહ આજે નાદાલેન્ડની મુલાકાતે ચૂંટણી સંબોધિત રેલી સંબોધશે દિલ્હીઃ- દેશના તાજેતરમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ મેઘાલયમાં પણ ચૂંટણીને લઈને બીજેપી કમર કસી રહી છે જેના ભાગ રુપે તાજેતરમાં ગૃહમંત્રી શાહે ચૂંટણી સંબંધિત મુલાકાત કરી હતી ત્યારે હવે બીજેપીનું ફોકસ નાગાલેન્ડ પર જોવા મળે છે આ સંદર્ભે આજે ગૃહમંત્રી શાહ નાગાલેન્ડની મુલાકાત […]

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશનની જાહેરાત, જાણો બ્લૂટિક માટે વેબ અને ISO માટે કેટલો ચૂકવવો પડશે ચાર્જ

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશન  જાહેરાત બ્લૂટિક માટે ચૂકવવો પડશે ચાર્જ દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે બ્લૂટિકને લઈને તે સતત ચર્ચાનો વિષય હતું છેવટે ભારતમાં પણ બ્લૂટિકનો ચાર્જ વસુલવામાં આવ્યો , જો કે ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને સમાચારા સામે આવ્યા છે બ્લુ ટીક વેરિફિકેશન […]

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વડાપ્રધાન એન્ટની એલ્બનિઝને મળ્યા – ટ્વિટ કરીને આપી જાણકારી

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયા પીએમને મળ્યા  ઓસ્ટ્રેલિયન પીએમની ભારતની નિર્ધારિત યાત્રા પહેલા યોજાઈ બેઠક  દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસના સિડનીમાં સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી અને તેમને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત તાજેતરના વિકાસની જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે  આ બેઠક ઓસ્ટ્રેલિયન પીએમની આગામી મહિને ભારતની નિર્ધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code