1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર બનશે યોગી મંદિર, CM યોગીની 101 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે

લખનઉ:યોગી આદિત્યનાથનું મંદિર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર બનવા જઈ રહ્યું છે. જેમાં યોગી આદિત્યનાથનું આ મંદિર 101 ફૂટ ઊંચું હશે અને તેના નિર્માણનો ખર્ચ લગભગ ચાર કરોડ રૂપિયા થશે.તેનું ભૂમિપૂજન 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.આ મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય આ પહેલા પણ સરકારી જમીન પર યોગી મંદિર બનાવીને વિવાદોમાં આવી ચુક્યા છે. અયોધ્યામાં […]

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો ભૂકંપની તીવ્રતા

દિલ્હી:રાજધાની દિલ્હી NCRમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું.જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 […]

PM મોદી માર્ચમાં 40 દેશોના મંત્રીઓ સાથે કરશે વાતચીત,રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત બનાવી શકે છે ફોર્મ્યુલા 

દિલ્હી:ભારતમાં આ વર્ષે માર્ચ મહિનો રાજદ્વારી દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેવાનો છે. એક તરફ જ્યાં દિલ્હી જી-20 સમિટની યજમાની કરશે તો બીજી તરફ ચાર દેશોના વિદેશ મંત્રીઓ 3 માર્ચે મળવાના છે.આ બેઠકોમાં 40 દેશોના મંત્રીઓ ભાગ લેશે.જોકે યુક્રેન આમાં સામેલ નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રશિયાના બહાને તેના પર ચર્ચા કરવામાં આવશે.તે […]

આ રાજ્યની સરકારે કરી મહત્વની જાહેરાત – 1 એપ્રિલથી તમામ મહિલાઓ અને વિદ્યાર્થીઓને બસ પાસ મફતમાં આપશે

કર્ણાટક રાજ્યની મહત્વની જાહેરાત 1 લી એપ્રિલથી મહિલા અને વિદ્યાર્થીનીઓ માટે બસ પાસ મફ્ત દિલ્હીઃ-  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છએ ત્યારે ગરકે પક્શ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા જનતાને રિઝવવાના પ્રયત્નમાં ચે ત્યારે હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના નેતૃત્વવાળી બોમાઈ સરકારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની  સરકારે […]

ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહીની આપી મંજૂરી

 જાસૂસી કેસમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહીની ગૃહમંત્રાલયે  આપી આ મામલે મંજૂરી દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે જાસુસી કેસને લઈને હવે ગૃહમંત્રાલયે પણ કાર્વાહી માટે પરવાનગી આપી દીધી છે,ગૃહ મંત્રાલયે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફીડબેક યુનિટ સ્નૂપિંગ કેસમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. […]

અધીર રંજન ચૌધરી, સુધીર ગુપ્તા સહિત 13 સાંસદો સંસદ રત્ન એવોર્ડ માટે નામાંકિત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

દિલ્હી:કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, આરજેડીના મનોજ ઝા, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને સંસદ રત્ન સન્માન 2023 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત સાંસદ સાથીદારોને અભિનંદન.તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખે.” પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું […]

એર ઇન્ડિયાના પ્લેનમાં ટેકનિકલ ખામીની ઘટના , યુએસ થી ભારત આવતા સ્વીડન ખાતે ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના પ્લેનમાં ફરી ખામી સર્જાય  યુએસ થી ભારત આવતા સ્વીડન ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી ડોમેસ્ટિક એરલાઈન્સ હોય કે ઈન્ટરનેશનલ એરલાયન્સ અવાર નવાર ટેકનિકલ ખામી સર્જવાને કારણે ઈમરજન્સિ લેન્ડિંગ કરવામાં આવતું હોય છએ ત્યારે ફરી આર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત […]

રેલ્વે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે – પાર્સલ મોકલવું વધુ સુરક્ષિત બનશે

રેલ્વેથી પાર્સ મોકલવું બનશે વધુ સુરક્ષિત રેલ્વે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે ભારતીય રેલ્વે દિવસેને દિવસે અનેક મહત્વના નિર્ણય લઈ રહી છે, રેલ્વે દ્રારા હવે પાર્લ મોકલવાને લઈને ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી પાર્સલ વધુ સુરક્ષિત રહી શકે છે, એટલે કે દેશના નાગરિકોને કરેલ્વે મારફત પાર્સલ પહોંચાડવું વધુ સરળની સાથે સુરક્ષિત પણ રહેશે. […]

સંસદ રત્ન એવોર્ડઃ અધીર રંજન, મનોજ ઝા, જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને આ પુરસ્કારથી સમ્માનિત કરાશે

સંસદ રત્ન અવોર્ડ અધીર રંજન, મનોજ ઝા, જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને કરાશે સમ્માનિત દિલ્હીઃ- સંસદ રત્ન એવોર્ડ 2023 માટે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, RJDના મનોજ ઝા અને સીપીઆઈના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લોકસભાના આઠ અને રાજ્યસભાના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ સભ્યો નિવૃત્ત થયા […]

બ્રિટન-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ મહિનાના અંતમાં 2,400 ભારતીયોને વિઝા ઉપલબ્ધ કરાવશે

બ્રિટન 2400 ભારતીયને આપશએ વિઝા ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ આ વિઝા ઉપલબ્ધ કરાવશે દિલ્હીઃ- બ્રિટન અને ભારત સરકારના સંબંધો સારા રહ્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંધો વધુ ગાઢ બન્યા છે જેને લઈને બન્ને દેશઓ વચ્ચે અનેક કરાક અને સમૂતિ થઈ છે સાથે જ એકબીજાના દેશોના નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code