હવે ચારધામ યાત્રા કરનારાઓ એ પહેલા કરાવવી પડશે નોંધણી ત્યાર બાદ જ કરી શકાશે આ યાત્રા
ચારધામ યાત્રા માટે નોંધણી ફરીજીયાત નોંધણી વિના યાત્રા નહી કરી શકાય ભીડને નિયંત્રણ કરવા સરકારનો નિર્ણય દિલ્હીઃ- દેશભરના તીર્થ સ્થળોએ ભક્તોનો ભારે જમાવડો રહેતો હોય છે ખાસ કરીને ચારધામની યાત્રાની વાત કરવામાં આવે છે તો અહી યાત્રાનો આરંભ થતા જ દેશભરમાંથી ભક્તો આવતા હોય છે જેને લઈને ભારે ભીડ થાય છે ત્યારે હવે સરકારે ભીડને […]


