1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવે ચારધામ યાત્રા કરનારાઓ એ પહેલા કરાવવી પડશે નોંધણી ત્યાર બાદ જ કરી શકાશે આ યાત્રા

ચારધામ યાત્રા માટે નોંધણી ફરીજીયાત નોંધણી વિના યાત્રા નહી કરી શકાય ભીડને નિયંત્રણ કરવા સરકારનો નિર્ણય દિલ્હીઃ- દેશભરના તીર્થ સ્થળોએ ભક્તોનો ભારે જમાવડો રહેતો હોય છે ખાસ કરીને ચારધામની યાત્રાની વાત કરવામાં આવે છે તો અહી યાત્રાનો આરંભ થતા જ દેશભરમાંથી ભક્તો આવતા હોય છે જેને લઈને ભારે ભીડ થાય છે ત્યારે હવે સરકારે ભીડને […]

મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકેરેને બીજો મોટો ઝટકો – શિવસેનાનું કાર્યાલાય હવે શિંદે જુથને સોંપાયું

શિવસેનાનું કાર્યલાય હવે શિંદેજૂથને સોંપાયું ઉદ્ધવ ઠાકરેને બીજો ફટકો પડ્યો મુંબઈઃ- શિવસેનામાંથી અલગ પડેલા શિંદે જૂથની છેવટે દરેક મોર્ચે જીત થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ હારનો સામનો કરવો પડ્યો છે.આ પહેલા શિવસેનાના પક્ષનું નામ શિંદેજૂથને સોંપાયું હચતું ત્યારે હવે વધુ એક ઝટકો ઉદ્ધવ ઠાકરેને પડ્યો છે,સોમવારે વિધાનસભા પક્ષમાં શિવસેના પાર્ટી કાર્યાલય પર કબજો કર્યા બાદ […]

ક્લાયમેટ ચેન્જથી સૌથી વધુ જોખમ વાળા વિશ્વભરના ટોપ 50 શહેરો રાજ્યોમાં ભારતના 9 રાજ્યોનો સમાવેશ

વિશ્વભરના ટોપ 50 શહેરો કે જ્યા ક્લાઈમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર આ લીસ્ટમાં ભારતના 9 શહેરોના સમાવેશ આ લીસ્ટમાં યુપી અને પંજાબનો પણ સમાવશે દિલ્હીઃ- વિશ્વભરમાં માનવ સર્જિત જળ વાયુ પરિવર્તનને લઈને થયેલા ફેરફારો જોખમ બની રહ્યું છે,ત્યારે આ બાબતે એક રિપોર્ટ જારી કરાયો છે જેમાં ભારતના નવ રાજ્યોમાં માનવસર્જિત સંરચના આબોહવા પરિવર્તનથી સૌથી વધુ […]

ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કરેલ અને કાશ્મીરના આતંક ફેલાવનાર સૌથી મોટો આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર

 આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો દિલ્હીઃ- આતંકવાદ સામે ભારત સતત લાલ આંખ કરી રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાનમાં ભારત દ્રારા આતંકી જાહેર કરાયેલ આતંકીને ઠાર કરવામાં આવ્યો છે વિગત અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સભ્ય અને નંબર ત્રણ કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહમદ પીરની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી […]

NIA ની ગેંગસ્ટર સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી – દેશના 70 થી વધુ સ્થળો પર દરોડા

NIA ની ગેંગસ્ટર સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી    દેશના 70 થી વધુ સ્થળો પર દરોડા દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા અપરાધ અને કૌભાંડ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી  દિવસેને દિવસે સખ્ત બનતી જોવા મળી રહી છે ત્યારે હવે  ગેંગસ્ટર સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી  છે.પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ દ્રારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત […]

નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરાઈ

નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમ તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન ગ્રહણ કરશે   દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી બીવીઆર  સુબ્રમણ્યમને NITI આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન ગ્રહણ કરશે ત્યારે તેઓને હવે વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિતેલા દિવસને સોમવારના રોજ […]

ઉપેન્દ્ર કુશવાહે સીએમ નીતિશ કુમારનો સાથ છોડ્યો – પોતાની નવી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ પાર્ટીની કરી જાહેરાત

બિહારના સીએમનો સાથ છોડ્યો ઉપેન્દ્ર કુશવાહે પોતાની નવી પાર્ટીની કરી જાહેરાત પટનાઃ-  બિહારના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે જાણીતા નેતા ઉપેન્દ્ર કુશાવાહે સીએમ નિતીશ કુમારનો સાથ છોડીને નવી પાર્ટીથી જાહેરાત કરી છે.જેડીયુથી અલગ થઈને તેમણે રાષ્ટ્રીય લોક જનતા દળની નવી પાર્ટીની જાહેરાત કરી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે એક-બે દિવસમાં જેડીયુના એમએલસી […]

OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે પોતાના લગ્નમાં PM મોદીને આપ્યું આમંત્રણ

યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ પીએમ મોદીને મળ્યા પોતાના લગ્નનું આપ્યું આમંત્રણ દિલ્હીઃ- યોયોના સ્થાપક રિતેશ અગ્રવાલ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પણ શેર કર્યા હતા વાત જાણે એમ છે કે  OYO ના સ્થાપક અને સીઈઓ  રિતેશ અગ્રવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લગ્નમાં આમંત્રણ આપવા માટે […]

તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતે કરેલી મદદ માટે તુર્કીના રાજદૂતે ભારતનો માન્યો આભાર

તુર્કીના રાજદૂતે ભારતનો આભાર માન્યો ભૂકંપ બાદ ભારત તુર્કીની મદદે આવ્યું હતું દિલ્હીઃ- આ મહિનામાં તુર્કીએ આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી,જેને લઈને હજારો લોકોના જીવ ગયા હતા ત્યારે આવી કપરી સ્થિતિમાં ભારતે તુર્કીની મદદ કરી હતી અને રાહત સામગ્રીઓ મોકલાવી હતી સાથે જ ડોક્ટરની ટિમ પણ ભારતે રવાના કરી હતી જેનો તુર્કીએ ખૂબ આભાર માન્યો […]

રાશનકાર્ડ ઘારકોને હોળીના પર્વને લઈને બે ગણું અનાજ મળશે મફ્તમાં – જાણો કેન્દ્રની સરકારે આપેલા આ લાભ વિશેની વિગતો

આ વખતે બે ગણુ અનાજ રાશનકાર્ડ ઘારકોને મળશે હોળીના પર્વને લઈને સરકારનો નિર્ણય કેન્દ્રની સરાક સતત ગરીબને પડખે રહે છે ત્યારે હવે રાશનકાર્ડ ગ્રાહકોને બમણો ફાયદો તહેવારોમાં મળવા જઈ રહ્યો છે  કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ  હેઠળ દેશભરમાં ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દેશના 80 કરોડ લોકોને તેનો નિયમિત લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code