1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અમૃત કાલનું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું, ભારતની ગતિ ઝડપી હોવા છત્તા તે જમીન સાથે જોડાયેલું છે’

પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું કર્યું ઉદ્ધાટન ભારત હંમેશા જમીન સાથે જોડાયેલું છે દિલ્હીઃ-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો  ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કર્યું છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ સહીત અહી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ […]

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ 3 દિવસીય બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ બેઠક આ પ્રથમ બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકોના દોર શરુ છે. વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને આપણે જી 20 તરીકે ઓળખીએ છીએ  એક વર્ષ દરમિયાન ભારતને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ […]

જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવવા પર કાયદા મંત્રીએ કહ્યું- સમગ્ર ઇકો સિસ્ટમ પૂરજોશમાં છે 

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી.આમાંથી એક ગવર્નરની નિમણૂક પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ 13 લોકોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર પણ સામેલ છે.તેમની આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. કોંગ્રેસે જસ્ટિસ નઝીરની નિમણૂક પર સવાલ […]

લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે એમેઝોન ,ફ્લિપકાર્ડ સહીતની કંપનીઓને DCGI એ નોટીસ પાઠવી

એમોઝોન અને ફ્લિકાર્ડ સહીતની 20 કંપનીઓને નોટીસ મોકલાઈ લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે કરી કાર્યવાહી દિલ્હી- દેશમાં કોી પણ પ્રકારની દવાનું વેચાણ કરવા માટે લાયસન્સની અનિવાર્યતા હોય છે જો કે કેટલાક સમયથી ઓનલાઈન કંપનીઓ દ્રારા વગર લાયસન્સે દવાનું વેચાણ કરવામાં આવતું હતુ ત્યારે હવે આ પ્રકારની 20 કંપનીઓ સામે સરકારે તવાઈ બોલાવી છએ પ્રાપ્ત […]

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

આ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 રહી

ગંગટોક:તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સોમવારે સવારે ભારતના સિક્કિમ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી. તાજેતરમાં, 11 ફેબ્રુઆરીએ, ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે […]

NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

NIAએ મું અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ એક બેંગુલુરુથી અને એકને થાણેથી કપડવામાં આવ્યો દિલ્હીઃ-  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારની સાંજે અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને દબોચ્યા હતા. અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ઉશ્કેરવા સંબંધિત કેસમાં આ બન્નની […]

એશિયાનો સૌથી મોટો એરો શો આજથી બેંગલુરુમાં શરૂ થશે,PM મોદી બતાવશે લીલીઝંડી

બેંગલુરુ:એશિયાનો સૌથી મોટો એરો શો કર્ણાટકમાં શરૂ થવા જઈ રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવાના છે.મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે.કુલ 29 દેશોના એર ચીફ, 73 સીઈઓ પણ […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી

દિસપુર:આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. તેના એક દિવસ પહેલા ગુજરાતના સુરત જિલ્લામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર સુરતના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) લગભગ […]

પીએમ મોદીએ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 1 નું કર્યું ઉદ્ઘાટન – હવે દિલ્હીથી જયપુરનું અંતર ઘટશે

પીએમ મોદીએ રાજસ્થાનની મુલાકાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું જયપુરથી દિલ્હીનું ઘટશે અંતર જયપુરઃ- દેશના પ્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રુપિયાથી વધુના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી હવે જયપુર દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે મુસાફરોની યાત્રા હવે સરળ બનશે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ 9 માર્ચ, વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code