1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 1 નું કર્યું ઉદ્ઘાટન – હવે દિલ્હીથી જયપુરનું અંતર ઘટશે

પીએમ મોદીએ રાજસ્થાનની મુલાકાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું જયપુરથી દિલ્હીનું ઘટશે અંતર જયપુરઃ- દેશના પ્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રુપિયાથી વધુના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી હવે જયપુર દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે મુસાફરોની યાત્રા હવે સરળ બનશે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ 9 માર્ચ, વર્ષ […]

દેશના આ 4 રાજ્યોમાં હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટિસ -મંત્રી કિરણ રિજ્જુએ કરી જાહેરાત

દિલ્હીઃ- 4 રાજ્યોની હાઈકોર્ટમાં જવા જજની નિમણૂક કાયદા મંત્રી કિરણ રિજ્જૂએ આપી જાણકારી દિલ્હીઃ- દેશના 4 રાજ્યોમાં હાઈકોર્ટમાં નવા જજની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજજુએ રવિવારે ટ્વીટ કરીને આ  અંગેની માહિતી આપી હતી. કોલેજિયમની ભલામણોને સ્વીકારીને કેન્દ્ર સરકારે ચાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ […]

ગૃહમંત્રી અમિત શાહે કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના કર્યા વખાણ – કહ્યું દક્ષિણની સંસ્કૃતિની ઝલક જોવા મળી

ગૃહમંત્રી શાહે ફિલ્મ કાંતારાના કર્યા વખાણ કહ્યું દક્ષિણની સંસ્કૃતિ જાણવા મળી મુંબઈઃ- કન્નડ ફિલ્મ કાંતારાએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી આ ફિલ્મને મોટા પ્રદાણમાં દર્શકો મળ્યા ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.  ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે […]

મેંગલુરુમાં દેશનું બીજું ‘ભારત માતા મંદિર’ બંધાયું,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન

મેંગલુરુ:ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે શનિવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં અમરગિરી ખાતે ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કર્યું.આ મંદિર તમિલનાડુમાં કન્યાકુમારીના મંદિર પછી ભારત માતાનું બીજું મંદિર છે, જે જિલ્લાના પુત્તુર તાલુકામાં અમરગિરી, ઈશ્વરમંગલા વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે.આ મંદિર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાનના પ્રશાસક ધર્મદર્શી અચ્યુત મૂડેથાયાએ જણાવ્યું હતું કે […]

રાજધાની દિલ્હીમાં મેયરની ચૂંટણી હવે 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે

16 ફેબ્રુઆરી યોજાશે દિલ્હી મેયરની ચૂંટણી આ અગાઉ ચૂંટણી મુ્લતવી રખાઈ હતી દિલ્હીઃ- દિલ્હી મેયરની ચૂંટણી હવે ફેબ્રુઆરીની 16 ના રોજ યોજાવા જઈ રહી છે.  દિલ્હી મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી યોજાશે. આ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક 16 ફેબ્રુઆરીએ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસીય યુપી પ્રવાસ પર,દિક્ષાંત સમારોહમાં આપશે હાજરી

લખનઉ:રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુનું આજે સાંજે લોક ભવનમાં નાગરિક સ્વાગત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ તે પહેલીવાર લખનઉ આવી રહી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત જાણીતા થિયેટર કલાકારો, સાહિત્યકારો, લેખકો, પ્રોફેસરો, શિક્ષકો, ખેલાડીઓ, મીડિયાના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિનું અભિવાદન કરશે. રાષ્ટ્રપતિ 13મી ફેબ્રુઆરીએ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે, સવારે રાજ્ય સરકારની વિવિધ […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ પર સભાને સંબોધતા પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

  દિલ્હીઃ- પીએમ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી, 1824ના રોજ થયો હતો. તે એક સમાજ સુધારક હતા જેમણે 1875માં તત્કાલીન સામાજિક અસમાનતાઓ સામે લડવા માટે આયા સમાજની સ્થાપના કરી […]

કેન્દ્ર એ મહારાષ્ટ્ર અને લદ્દાખ સહીત કુલ 13 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા, જાણો સમગ્ર યાદી

કેન્દ્ર એ 13 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા જાણો આ તમામની યાદી દિલ્હીઃ- તાજેતરમાં કેન્દ્રની સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગસિંહ સોશિયારીનું રાજીનામું સ્વિકારી લીધુ છે છે અને તેમના સ્થાને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે જો કે એટલું જ નહી કેન્દ્ર દ્રારા કુલ 13 રાજ્યોના રાજ્.યપાલ બદલવામાં આવ્યા છે જેના લદ્દાખના રાજ્યપાલનો પણ સમાવેશ થાય […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું,આ 13 રાજ્યોમાં મોટો ફેરફાર

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના […]

આજે સ્વામી દયાનંદની 200મી જન્મજયંતિ  – PM મોદી  11 વાગ્યે દિલ્હીના સ્ટેડિયમ ખાતે વર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન, સભાને પણ સંબોધશે

આજે મહર્ષિ દયાનંદની 200મી જન્મજયંતિ   PM મોદીવર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- આજરોજ 12 ફેબ્રુઆરીએ  મહર્ષિ દયાનંદ જયંતિ ઉજવવામાં આવી રહી છએ ત્યારે પ્રધાનમંત્રી  મોદી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રઆજરોજ  રોજ સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code