1. Home
  2. ગુજરાતી
  3. નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરાઈ
નીતિ આયોગના નવા CEO તરીકે  BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરાઈ

નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરાઈ

0
Social Share
  • નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમ
  • તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન ગ્રહણ કરશે

 

દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી બીવીઆર  સુબ્રમણ્યમને NITI આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન ગ્રહણ કરશે ત્યારે તેઓને હવે વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિતેલા દિવસને સોમવારના રોજ જારી કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ પ્રમાણે, કેબિનેટની નિમણૂક સમિતિએ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. પદ સંભાળ્યાની તારીખથી બે વર્ષ માટે તેઓ આ પદ પર પોતાની ફરજ નીભાવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code