1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે.ધુમ્મસ અને વાદળછાયા દિવસના કારણે મંગળવારે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ઠંડીનો અનુભવ થયો હતો, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. IMDની આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે.આ […]

આંધ્રપ્રદેશ સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સભાઓ અને રેલીઓ યોજવા પર મૂક્યો પ્રતિબંધ 

આંઘ્રપ્રપદેશ સરકારનો મહત્વનો નિર્ણય હવે જાહેર રસ્તાઓ માર્ગો પર નહી યોજાય રેલી સભાઓ આંધ્રપ્રદેશમાં ગયા અઠવાડિયે મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીની એક રેલીમાં નાસભાગની બે ઘટનાઓને પગલે સરકાર હવે એક્શનમાં આવી છે.સરકારે હવે આ મામલે  ખાસ નિર્ણય લીધો છે.સરકારના આ નિર્રણય હેઠળ સ્તાઓ પર જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવશે નહીં, કારણ કે રાજ્ય સરકારે […]

પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરીએ  ઈન્દોરમાં યોજાશે – 27 વિદેશી ભારતીયોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાશે

વિદેશી ભારતીયોને કરાશે સમ્માનિત 27 લોકોને રાષ્ટ્રપતિ દ્રારા સમ્માનિત કરાશે દિલ્હીઃ-  પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યોજાશે. આ કાર્યક્રમમાં વિદેશી ભારતીયોને વિદેશમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (PBSA) માટે 27 લોકોની પસંદગી કરવામાં આવી છે. આમાં ભૂટાનના […]

ગૃહમંત્રાલયનો ખાસ નિર્ણય – લદ્દાખની સંસ્કૃતિ અને ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની કરી રચના

લદ્દાખની સંસ્કૃતિ-ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની  રચના ગૃહમંત્રાલય થકી લેવાયો આ ખાસ નિર્ણય લદ્દાખ – કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખ પોતાનામાં જ એક આગવી ઓળખ ઘરાવે છે,દેશ વિદેશના લોકો અહી પ્રવાસે આવતા હોય છે શિયાળો આવતાની સાથે જ પ્રવાસીઓની સંખ્યા વધી જાય છએ ત્યારે અહીની સંસ્કૃતિ અને ભાષા પણ જળવાય રહે તે માટે ગૃહમંત્રાલયે એક મહત્વનો […]

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,582 થઈ ગઈ છે.મંગળવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,78,956) […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા આજથી ફરી શરુ – આજે ઉત્તરપ્રદેશમાં કરશે એન્ટ્રી

ભારત જોડા યાત્રા ફરીથી શરુ આજે ઉત્તરપ્રદેશ પહોંચશે યાત્રા દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 9 દિવસના વિરામ બાદ મંગળવારથી ફરી શરૂ થઈ રહી છે. આ યાત્રા આજથી ઉત્તર પ્રદેશથી શરૂ થશે, જે હરિયાણા, પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય […]

ટેક્નિકલ ખામી બાદ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી પરત ફરી,થાઈલેન્ડના ફૂકેત માટે ભરી હતી ઉડાન

દિલ્હી :દિલ્હીથી થાઈલેન્ડના ફુકેત માટે ઉડાન ભર્યા પછી તરત જ, ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 50 મિનિટમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી આવી. ઈન્ડિગો 6E-1763 ફ્લાઈટ થાઈલેન્ડના ફૂકેત માટે નિર્ધારિત હતી અને પાઈલટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યું હતું.પરંતુ ટેકનિકલ ખામીની જાણ થતાં જ તે સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યું હતું.તમામ મુસાફરો […]

પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય – અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે

પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય  અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે અમદાવાદઃ- અમદાવાદ-દિલ્હી વચ્ચે ચાલતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે બદલવાની કવાયત હાથ ઘરાી છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ ટ્રેનનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે. આ બાબતને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે આ જાણકારી આપી હતી આ નિર્ણય […]

કોરોનાને લઈને દેશ સતર્ક – આરોગ્ય મંત્રીએ દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી સ્થિતિની સમિક્ષા કરી

કોરોનાને લઈને દેશ સતર્ક દિલ્હી એરપોર્ટ પર સ્વાસ્થ્ય મંત્રીએ કરી સમીક્ષા દિલ્હીઃ-  ચીનમાં વધતા જતા કોરોનાના કેસોએ વિશ્વની ચિંતા ફરી એક વખત વધારી દીધી છે ત્યારે ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનું ટેસ્ટિગં ફરજિયા કરવામાં આવ્યું છે માત્ર ભારત જ નહી ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહીતના દેશોએ ચીન માટે કોરોનાના નિયમો લાગૂ કર્યા છે તેવી સ્થિતિમાં ભારતમાં […]

તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં શરુ થયેલી વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી – તપાસના આદેશ

વંદે ભારત ટ્રેન પર પત્થરમારાની ઘટનાસામે આવી તપાસના આદેશ આપવામાં આવ્યા આમ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કોલકાતાઃ-  પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે  આવી છે. મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો , ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code