1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાજધાની દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી –  એક્યૂઆઈ 400ને પાર 

દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં એક્યૂઆઈ 400ને પાર દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. […]

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે -પીએમ મોદી 24 જાન્યુઆરીએ બાળ પુરસ્કારવોર્ડ મેળવનાર બાળકો સાથે કરશે વાતચીત

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે આ બાળકો સાથે પીએમ મોદી 24 જાન્યુઆરીએ કરશે વાતચીત દિલ્હીઃ-આવતીકાલે 23 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  વિજ્ઞાન ભવનમાં એક એવોર્ડ સમારંભમાં ઉપસ્થિતિ રહેશે આ સાથે જ તેઓ આ દિવસે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે. તો આ સહીત  પીએમ મોદી તેના બીજે દિવસે એટલે […]

વિશ્વની પ્રથમ અને ભારતમાં જ વિકસીત કોરોના વિરોધી ભારત બાયોટેકની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીએ કરાશે લોંચ

પ્રથમ સ્વદેશી નેઝલ વેક્સિન ઈનકોવેક 26 જાન્યુઆરી કરાશે લોન્ચ જે વિશ્વની પ્રથન નેઝલ વેક્સિન બનશે દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના વિરોધી વેક્સિને મહત્વનો બાગ ભજવો છે જેને લઈને કોરોનામાં આપણે ઘણી રાહત મેળવી શક્યા છીએ ત્યારે હવે કોરોના વિરોધી અને નાક વટે અપાતી વેક્સિન ભારતમાં લોંચ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત […]

આજે સવારે ફરી ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી – પીથૌરાગઢમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.2 નોંધાઈ સતત ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાની ઘટનાઓ દહેરાદૂનઃ- દેવભૂમિ ઉત્તરાખંડમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ ાવવાની ઘટના સામે આવી રહી છએ તેવી સ્થિતિમાં આજરોજ રવિવારે સવારે અંદાજે 9 વાગ્યા આસપાસ ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે જો કે આ પ્રથમ વખત નથી આ પબહેલા અનેક વખત ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી ઉઠી […]

હવેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયો હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે

સુપ્રિમ કોર્ટના નિર્ણય હિન્દી સહીતની ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાશે ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ એ કરી આ બાબતની જાહેરાત   દિલ્હીઃ- સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં જે ચૂકાદાઓ આવ્યા હોય તેની નકલ અંગ્રેજી કે હિન્દીમાં હોય છએ જો કે હવે આ સિસ્ટમ પણ બદલાશે એટલે કે  સુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ […]

PM મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પર 80 યુવાનોને સંસદમાં કર્યા આમંત્રિત

 નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પીએમ મોદીએ 80 યુવાનોને સંસદમાં કર્યા આમંત્રિત દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પર 80 યુવાનોને સંસદમાં આમંત્રિત કરી રહ્યા છે. આમ કરવા પાછળનો તેમનો હેતુ આપણી નવી પેઢીને આઝાદી માટે લડનારા અને દેશને વર્તમાન આકાર આપનાર મહાન નેતાઓ સાથે ગાઢ સંબંધ […]

જમ્મુ કાશ્મીરમાં ફરી વિસ્ફોટની ઘટના – છેલ્લા 24 કલાકની અંદર આ ત્રીજો વિસ્ફોટ, એક પોલીસ ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં 3 વિસ્ફોટ 3 વિસ્ફોટમાં એક પોલીસ કર્મી ઘાયલ દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જ આતંકીઓએ આતંક મચાવ્યો છએ વિતેલા દિવસે બે વિસ્ફોટની ઘટના બાદ ફરી ત્રીજો વિસ્ફોટ થવા હોવાની માહિતી પણ મળી રહી છે જેમાં 1 પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. જાણકારી અનુસાર જમ્મુના બજલતામાં  વિતેલી  રાત્રે […]

ભારતીય રેલ્વેની કમાણીમાં બમ્પર વધારો – માત્ર 9 મહિનામાં જ વિતેલા વર્ષના રેકોર્ડ બ્રેક કર્યા

ભઆરતીય રેલ્વે કરી રહ્યું છે બમ્પર કમાણી માત્ર 9 મહિનામાં વિતેલા વર્ષના રેકોર્ડ તોડ્યા ભારતીય રેલ્વે સતત આગળ વધી રહ્યું છે,અનેક સુવિધાઓ તથા કમાણીના મામલે પણ તે વિતેલા વર્ષની સરખામણીમાં અનેક રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેની કમાણીમાં બમ્પર વધારો નોંધાયો છે.કોરોના વખતે રેલ્વેએ આર્થિક રીતે ઘણુ નુકશાન વેઠવું પડ્યું હતુ જો કે ત્યાર […]

જમ્મુ કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પહેલા જ આતંકીઓની નાપાક હરકત – બે સ્થળો પર વિસ્ફોટની ધટના

જમ્મુ કરાશ્મીરમાં બે સ્થળો એ વિસ્ફોટ ગણતંત્ર દિવસ પહેલા આતંક ફેલાવાનો પ્રયત્ન દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છએ ત્યારે હવે ગણતંત્ર દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવી સ્થિતિમાં આતંકીઓએ અહીની શાંતિ ભંગ કરવાનો નાપાક પ્રયત્ન કર્યો છે. જાણકારી અનુસાર આતંકવાદીઓએ નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટ કર્યા હતા જેમાં 7 લોકો ઘાયલ […]

ઈજિપ્તના રાષ્ટ્ર્પતિ  24 થી 26 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે – પીએમ  મોદી સાથે કરશે વાતાઘાટો, ગણતંત્રદિવસના મુખ્ય મહેમાન બનશે

મિશ્રના રાષ્ટ્રપતિ ભારત આવશે 24 થી 26 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે પીએમ મોદી સાથે વાતાઘાટો કરશે દિલ્હીઃ- ભારત વિશ્વભરમાં દરેક કેષઅત્રમાં આગળ ઊભરી આવતો દેશ બનતો જઈ રહ્યો છએ જેને લઈને વિદેશના સંબંધો ભારત સાથે વધુ મજબૂત બની રહ્યા છે અને તે જ કારણોથી અનેક વિદેશના નેતાઓ ભારતની મુલાકાત પણ લઈ રહ્યા છએ ત્યારે આજરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code