દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા
દેશના 71 હજાર યુવાઓને મળી નોકરી રોજગાર મેળામાં પીએમ મોદીએ નિમણૂક પત્ર સોંપ્યા દિલ્હીઃ- દેશની સત્તા પર જ્યારથી પ્રધાનમંત્રી પદ પર નરેન્દ્ર મોદીજી આવ્યા છએ ત્યારેથી દેશના યુવાઓને લઈને અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે આ હેઠળ રોજગાર મેળાઓ પણ યોજાય છે જેમાં મોટા પ્રમાણમાં યુવાઓને નોકરીની તક સાંપડે છએ ત્યારે એજરોજ વડા પ્રધાન નરેન્દ્ર […]


