1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેરળમાં નોરોવાયરસના કેસ આવ્યા સામે,જાણો આ વાયરસ વિશે

તિરુવનન્તપુરમ:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.કોઈપણ રાજ્યમાં સંક્રમણના કેસોમાં ખાસ વધારો થયો નથી, પરંતુ આ દરમિયાન નોરોવાયરસે દસ્તક આપી દીધી છે. કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં આ વાયરસના લગભગ 19 કેસ નોંધાયા છે.આ મામલો સામે આવ્યા બાદ કેરળ સરકાર પણ એલર્ટ મોડ પર છે અને નોરોવાયરસની રોકથામ અને […]

મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ – જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ

મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ  જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ દિલ્હીઃ- દેશની સરકાર સતત મહિલાઓ માટે એવા પ્રયત્ન કરી રહી છે જેથી તેઓને દરેક કાર્યમાં સરળતા રહે ત્યારે હવે સરકારે  સગર્ભા સ્ત્રીઓની નોંધણી અને રસીકરણના હેતુ માટે U-WIN નામનો નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. ભારતના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને ડિજિટાઇઝ કરવા માટેનો […]

G 20 સમિટ પર પાકિસ્તાની આતંકી હુમલાનું જોખમ – સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠનોને લઈને બની સતર્ક

જી 20 ુર આતંકી હુમલાનું જોખ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું દિલ્હીઃ- જી 20ની અધ્યક્ષતા આ વખતે ભારત કરી રહ્યું છે જેને  લઈને સમગ્ર તૈયારીઓ પણ થઈ ચૂકી છે ત્યારે હવે આતંકીઓ જી 20 સમિટિને નિશાન બનાવી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ચૂકી છે. G20 […]

હવે આ રાજ્યની સરકાર પણ શાળાઓમાં ગીતાનો પાઠ અને રામાયણનો અભ્યાસ કરાવાશે

મયધ્યપ્રદેશની શાળાઓમાં ગીતાનો પાઠ રામાયણ ભણાવાશે સીએમ શિવરાજએ કરી જાહેરાત ભોપાલઃ- દેશના ઘણા રાજ્યની શાળાઓમાં ભારતની સંસક્ૃતિનો પરિચય વિદ્યાર્થીઓને થઆય તે માટે રામાયણના પાઠ ભણાવાના નિર્ણયો લેવાયા છે ત્યારે હવે આ દિશામાં મધ્યપ્રદેશ પણ આગળ વધ્યું છે. આ બબાતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં રામાયણનું પઠન કરાવાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

હવેથી અમરનાથ યાત્રા માટે ચોક્કસ સમયની નહી જોવી પડે રાહ – વર્ષ આખુ યાત્રા શક્ય બનશે

હવે આખુ વર્ષ દરમિયાન કરી શકાશે અમરનાથ યાત્રા સરકાર કરી રહી છે આ બાબતે વિચાર અમરનાથ યાત્રાને લઈને હવે કાયમ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પવિત્ર યાત્રા ઘામમાં હાલ કેટલાક ચોક્કસ મહિનાઓ માટે જ આ યાત્રા કરાતી હોય છે.હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા હવે આખુ વર્ષ ચાલુ રાખવામાં આવે તેવા પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે કામગીરી […]

નૌસેનાની તાકાત થઈ બમણી – INS વાગીર નૌસેનામાં થઈ સામેલ

નૌસેનાની તાકાત થઈ બમણી  INS વાગીર નૌસેનામાં થઈ સામેલ દિલ્હીઃ- દેશની સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે જેના કારણે સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતનો દબદબો જોવા […]

સેના પ્રુખ મનોજ પાંડે અરુણાચલ પ્રદેશ પાસે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકોને મળવા પહોચ્યા

સેના પ્રમુખ અરુણાચલ પ્રદેશની ચીનને અડીને આવેલી સરહદ એ પહોચ્યા સૈનિકો સાથે કરી મુલાકાત દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજરોજ સોમવારે વહેલી સવારે જ  અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને અતિસંવેદનશીલ વિસ્તારમાં તૈનાત સેનિકો સાથે પણ ખાસ મુલાકાત કરી તેમની સાથએ વાતો કરી હતી. જનરલ […]

આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

આજે શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે  23 જાન્યુઆરી એટલે  નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! […]

આજે પરાક્રમ દિવસ – PM મોદી આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી જાહેર કરશે

આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓ પર PM મોદી આવતીકાલે કરશે જાહેરાત દિલ્હીઃ-   દેશભરમાં  23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સનો આરંભ -કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ આરંભ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે જેનો વિષય હશે ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’  દિલ્હીઃ- આજથી કેન્દ્રીય ચૂંટણી પંચ ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’ વિષય પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કરશે. આ કોન્ફોરન્સને લઈને વિતેલા દિવસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code