‘’પઠાણ’ ફિલ્મના વિવાદ પર પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને બિનજરૂરી ટિપ્પણી ન કરવાની આપી સલાહ
પીએ મોદીની પાર્ટીના નેતાઓને સલાહ પઠાણ ફિલ્મને લઈને ખોટી બયાનબાજી ન કરવાની નસિહત આપી દિલ્હીઃ- અભિનેતા શાહરુખખાનની ફિલ્મ પઠાણને લીને ઘણો વિવાદ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં હવે પીએમ મોદીએ ફિલ્મને લઈને કારણવગરની બયાનબાજી ન કરવાની પાર્ટીના નેતાઓને સલાહ આપી હોવાની વાચ સામે આવી છએ. પ્રાપ્ત વિગત પ્રામણે ‘પઠાણ’નું સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદથી […]


