1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત,કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના

 પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના   પ્રહલાદભાઈ મોદીના પરિવારને નડ્યો અકસ્માત પ્રહલાદ મોદી ,તેમના પુત્રવધુ અને પૌત્રને પહોંચી ઈજા અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે.જ્યારે પ્રહલાદ તેના પરિવાર સાથે મૈસૂરથી બાંદીપુરા જઈ રહ્યા હતા, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો અને આ ઘટનામાં પ્રહલાદ મોદી, […]

પીએમ મોદીને મળ્યા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ વાતચીત

કેરળના સીએમ પીએમ મોદીને મળ્યા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી દિલ્હીઃ- આજરોજ મંગળવારના દિવસે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી, એક આ બાબતને લઈને સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે તે સ્થળોએ એક કિલોમીટરના ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) ના અમલીકરણ સામે વિરોધ કરી […]

30 ડિસેમ્બરે કોલકાતામાં રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠક યોજાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા 

કોલકાતા:નેશનલ ગંગા કાઉન્સિલ (NGC)ની બેઠક 30 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ જી અશોક કુમારે ‘ભાષા’ને કહ્યું, “રાષ્ટ્રીય ગંગા મિશનની બેઠક 30 ડિસેમ્બર, 2022ના રોજ કોલકાતામાં યોજાશે.જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. નોંધનીય છે કે […]

કોરોનાની નાક વડે અપાતી વેક્સિનની કિંમતો નક્કી કરવામાં આવી, જાણો કેટલા રુપિયામાં થશે ઉપલબ્ઘ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે હવે આ વેક્સિનના ભઆવ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં કોરોના સામે નાકની […]

PM કિસાન યોજના પર મોટું અપડેટ,નવા વર્ષમાં સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો બહાર પાડવામાં આવશે

દિલ્હી:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.આ રકમ ખેડૂતોને ચાર મહિનાના અંતરે દરેક બે હજારના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.ખેડૂતોના ખાતામાં 12 હપ્તા મોકલવામાં આવ્યા છે.હાલમાં, 13મો હપ્તો નવા વર્ષમાં જ રિલીઝ થવાની ધારણા છે.જાન્યુઆરી 2022 માં, પીએમ કિસાન યોજનાનો 9મો હપ્તો બહાર પાડવામાં આવ્યો […]

રાજ્યનાપૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયાને CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત

પૂર્વ નાણા સચિવ અઢિયાની CM  પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત તેઓ ભારતીય વહીવટી સેવાના ગુજરાત કેડરના 1981 બેચના અધિકારી અમદાવાદઃ- દેશના પૂર્વ નાણાં સચિવ ડો.હસમુખ અઢિયાને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. ભારતીય વહીવટી સેવાના ગુજરાત કેડરના 1981 બેચના અધિકારી અઢિયા પીએમ નરેન્દ્ર મોદી અને દિવંગત નાણામંત્રી અરુણ જેટલીના નજીકના રહ્યા છે. […]

દેશમાં કોરોનાને લઈને વધતો ડર – સાપ્તાહિક કેસોમાં નોંધાયો 11 ટકાનો વધારો

ભારતને સતાવતો કોરોનાનો ડર ભારત સરકાર કોરોનાને લઈને સતર્ક સાપ્તાહિક કેસોમાં 11 ટકાનો નોંધાયો વધારો દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખતો લોકોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે.ચીનમાં વધતા જઈ રહેલા કોરોનાના કેસોએ ફરી એકવાર વિશ્વને ચિંતામાં ધકેલી દીઘું છે આવી સ્થિતિમાં જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની સરકારે અત્યારથી જ કોરોનાને લઈને તૈયારીઓ શરુ કરી […]

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, તસવીર સામે આવી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ગૃહમંત્રીને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત અભિનેતા-ગૃહમંત્રીએ 30 મિનિટ સુધી કરી વાતચીત દિલ્હી:અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા અને ગૃહમંત્રીએ 30 મિનિટ સુધી વાતચીત કરી.જોકે બંને વચ્ચે શું વાતચીત થઈ તે અંગે વધુ માહિતી સામે આવી નથી. મંત્રાલયના […]

કોરોનાને લઈને ભારત સતર્ક- તૈયારી રુપે આજે ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં મોકડ્રિલ 

કોરોનાને લઈને અનેક રાજ્યો બન્યા સતર્ક આજે હોસ્પિટલોમાં મોકડ્રિલ દિલ્હી – ચીનમાં કોરોના બાદ ભારત સરકારને અનેક મહત્વના પગલા ભર્યા છે એવી સ્થિતિમાં હવે આજે ઉત્તર પ્રદેશ અને રાજધાનિ દિલ્હી સહીતના રાજ્યોમાં ખાસ કોરોના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.આ સાથે જ કેન્દ્રની  સૂચના બાદ  કોરોનાને લગતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા અને તૈયારી સુનિશ્ચિત કરવા […]

અમદાવાદ ખાતે AACA દ્રારા ક્રિકેટ કાર્નિવલ 2022નું આયોજન રહ્યું સફળ – 14 ટીમોએ લીધો ભાગ,”એવરગ્રીન મીડીયા”ની ટીમ બની વિજેતા

AACA દ્રારા ક્રિકેટ કાર્નિવલ 2022 થયું આયોજન  14  ટીમોએ ઉત્સાહભેર લીધો ભાગ “એવરગ્રીન મીડીયા”ની ટીમ બની વિજેતા અમદાવાદઃ- હાલ શિયાળાની ઋતુ આવી ગઈ છે આવી સ્થિતિમાં રમત ગમતના મેદાનો ફૂલ થઈ રહ્યા છે ફૂટબોલ, વોલિબોલ કે ક્રિકટ રસિયાઓ અનેક ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા એડવર્ટાઈઝિંગ અને મીડિયા એસોસિએશન ‘અમદાવાદ એડવર્ટાઈઝીંગ વેલફેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code