1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ – કેન્દ્રની રાજ્યોને હોસ્પિટલમાં દેખરેખ રાખવાની સૂચના

કેન્દ્રએ કોરોનાને લઈને રાજ્યોને એલર્ટ કર્યા  હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ ગણાવી દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ તેવી સ્થિતિમાં હવે ભારત સરકાર પણ કોરોનાને લઈને સખ્ત બની છે,એરપોર્ટ પર ફરી કેટલાક ટકા પરિક્ષણ પણ શરુ કરવામાં આવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપી છે. […]

પંજાબમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાતા બીએસએફના જવાનોએ ફાયરિંગ કરી તોડી પાડ્યું

પંજાબમાં પાકિસ્તાનની નાપાક સાજીસ નાકામ બીએસએફના જવાનાઓએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું અમૃતસરઃ- પંજાબ તથા જમ્મુ કાશ્મીર સરહદ પર અવાર નવાર પાકિસ્તાની ડ્રોન દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત પંજાબના અમૃતસરની બોર્ડર પર પાકિસ્તાને નાપાક ઈરાદાઓથી ડ્રોન મોકલ્યું હચું જો કે સેનાના જવાનાઓ પાકિસ્તાનના ઈરાદાઓ પણ પાણી ફેરવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]

પીએમ મોદી આજે વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગલેશે – માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે

પીએમ મોદી વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે માર્ચ પોસ્ટને ફ્લેગ  પણ ઓફ કરશે દિલ્હીઃ- આજે 26 ડિસેમ્બરના દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારેઆજના આ ખાસ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલયે આપેલી જદાણકારી પ્રમાણે 300 […]

દિલ્હીમાં 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો,નવા વર્ષ પહેલા શીતલહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો શીતલહેરની ઝપેટમાં છે.હવામાન વિભાગે આજે (સોમવાર), 26 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઠંડા પવનો સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.નવા વર્ષે શિયાળાની ઠંડી વધુ વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો ડર! શિરડી,શનિસિંગણાપુર,ત્ર્યંબકેશ્વર મંદિરમાં માસ્ક વિના નો એન્ટ્રી

મુંબઈ:વિશ્વમાં કોરોનાનો કહેર ફરી ભય વધારી રહ્યો છે.ચીનમાં એક જ દિવસમાં કોરોનાના કેસ કરોડો પર પહોંચી ગયા છે.અમેરિકા પણ ઝડપથી ચીનને ફોલો કરી રહ્યું છે.જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની હાલત પણ ખરાબ છે.આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ અને સાવધાન કર્યા છે.રજાઓ શરૂ થઈ ગઈ છે અને નવું વર્ષ આવવાનું છે.આવી સ્થિતિમાં […]

મહિલાઓને માઈગ્રેનની સમસ્યા વધુ સતાવે છે – વિશ્વભરની અડધી વસ્તીને આ સમસ્યા છે

એક રિપોર્ટ મુજબ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીને માઈગ્રેનની સમસ્યા સતાવે  છે. 52 ટકાથી વધુ વસ્તીને દર વર્ષે માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે, જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેનના છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે. લગભગ 26 ટકા લોકો તણાવ-સંબંધિત માથાના દુખાવાથી પીડાય છે […]

કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત

તિરુવનન્તપુરમ:કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન, કેરળના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જે બાદ સરકારના આદેશથી જિલ્લામાં 6,000 થી વધુ પક્ષીઓના મોત થયા છે, જેમાં મોટાભાગના બતકનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટી તંત્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જિલ્લાની વેચુર, નિનાદુર અને […]

ફરીએકવાર વાગ્યા કોરોનાના ભણકારા:ભારતમાં કોરોનાના 227 નવા કેસ નોંધાયા, 1નું મોત 

ભારતમાં કોરોનાના 227 નવા કેસ કોરોનાથી એક વ્યક્તિનું થયું મોત દેશનો રિકવરી રેટ 98.80 ટકા દિલ્હી:ચીનમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જો  ભારતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 227 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના દિવસે 201 કેસ નોંધાયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

પીએમ મોદીએ મન કી બાક કાર્યક્રમમાં કોરોનાને લઈને સતર્ક રેહવા કહ્યું – જાણો તેમણે કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ કરી મન કી બાત જાણો મનકી બાત કાર્યક્રમના કેટલાક અંશો આજે સવારે પીએમ મોદીએ મનકી બાત કાર્ક્મ કર્યો હતો આજે આ વર્ષો છે અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે 96મો એપિસોડ હતો આ દરમિયાન કોરોનાને લઈને પીએમ મોદીએ દેશની જનતાને સતર્ક રહેવા જણઆવ્યું છે,તો ચાલો જાણીએ આજની મન કી બાતમાં પીએમ મોદીએ કરેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code